નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેરિયર એકેડમીના youtube ના પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા સોરી થોડો ટેકનિકલ ઇસ્યુ હતો એના કારણે આપણે સાડા દસ ની જગ્યાએ 11 વાગે આ લેકચરને શરૂ કરેલો છે બરાબર જેવી રીતે આપણે પહેલા દિવસે ઇતિહાસ વિષયને જોયો હતો અને એ દિવસે તમે બધાએ બહુ સારો પ્રતિસાદ આપેલો હતો બસ એવી જ રીતે આજે આપણે ફરી પાછું શરૂ કરીએ છીએ ઇતિહાસ વિષય અને આ વિષયની અંદર આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે સિંધુખીણ સભ્યતા એ કઈ રીતે કામ કરે છે જીસીઆરટી એનસીઆરટી બંનેમાં એનો કયો કયો ડેટા છે અને છેલ્લે આપણે વૈદિક સભ્યતાને શરૂ કરેલી હતી બરાબર તો જેટલા પણ વિદ્યાર્થીઓ ઓનલાઇન છે બધા જ વિદ્યાર્થી મિત્રોને નાની એવી નમ્ર વિનંતી કે તમારા બધા જ મિત્રોને તમારા તમામ સોશિયલ મીડિયા ગ્રુપની અંદર આ લેકચરની જે લિંક છે એને સેન્ડ કરી આપો અને આ લેકચરને લાઈક કરજો શેર કરજો જેથી કરીને ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓને આપણે મદદ કરી શકીએ અને એમની ડ્રીમ જોબ જે હોય છે પીએસઆઈ કોન્સ્ટેબલ પછી એસી જીપીએસસી હોય કે એસટીઆઈ તમામ પરીક્ષાઓમાં આપણે એમને મદદ કરી શકીએ બરાબર તો લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા બસ એ જ સેશનને આપણે આગળ વધારીએ છીએ બરાબર ચાલો તો શરૂઆતમાં જ આપણે સૌથી પહેલા જોઈએ કે આજે આ જે કઈ પણ લેકચર લેવામાં આવશે આ લેકચરની જે પણ પીડીએફ હશે એ આપણી લિબર્ટીની જે ટેલિગ્રામ ચેનલ છે ઓફિશિયલ બરાબર લિબર્ટી કેરિયર લિબર્ટી એકેડમી ઓફિશિયલ આ ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ મળી જશે બરાબર પ્લસ આજે જે લેકચર લેવામાં આવશે એની ટેસ્ટ આવતી કાલે મુકાઈ જશે તો એ પણ તમે ટેસ્ટ પણ આપજો બરાબર અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે આ ક્યુઆર કોડ ઉપર તમે સ્કેન કરી શકો છો ઓકે એ રીતે ભાઈ થેન્ક્યુ વેરી મચ તમે આપણો જે પહેલો લેકચર જોયો હતો એ બદલ આભાર આજના લેકચરમાં પણ એવી જ મજા આવશે એનાથી થોડી વધારે મજા આવશે પહેલા લેકચર નેક્સ્ટ તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી ડિમાન્ડ હતી કે સાહેબ આપણે ક્વીક રિવિઝન કરવું છે બરાબર એનસીઆરટી જીસીઆરટી તો છે જ એનું તો રિવિઝન આપણે youtube માં ચાલે જ છે પણ એનસીઆરટી જીસીઆરટી સિવાય પણ ઘણા બધા સવાલો પૂછાતા હોય છે તો એનું રિવિઝન કઈ રીતે કરવું તો લિબર્ટી કેરિયર એકેડમી એક સારામાં સારી બેચ તમારા માટે લઈને આવી ગઈ છે બરાબર જે બેચ આવતી કાલે 14મી ફેબ્રુઆરીએ શરૂ થશે બરાબર લાઈવ ઓનલાઇન બેચ છે જેમાં પીએસઆઈ કોન્સ્ટેબલનો જે સિલેબસ છે એને રિવિઝન મોડ ઉપર ભણાવવામાં આવશે બરાબર 99 રૂપિયા જ ફક્ત આનો ફીસ છે બરાબર તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા માંગતા હોય જલ્દી જોડાઈ જજો ઓલરેડી આજે રાત્રે 12:00 વાગ્યા સુધી પછી જ સોરી આજે રાત્રે 12:00 વાગ્યા સુધી જ આ બેચની અંદર એડમિશન ચાલે છે બરાબર એના પછી એડમિશન બંધ થઈ જશે તો પહેલા તે પહેલાની ધોરણે તમે લોકો જોડાઈ જાવ એ જ સૌથી વધારે સારું રહેશે સંગમ સાહિત્ય હા સંગમ સાહિત્ય પણ છે બરાબર આપણે જીસીઆરટી એનસીઆરટીમાં જેટલો ડેટા સંગમ સાહિત્ય માટેનો હશે એ પણ આવશે 100% આવશે અને યસ હિતુ બીએસવી જીપીએસસી માટે પણ આપણે પ્લાનિંગ કરી જ રહ્યા છે પહેલા પીએસઆઈ કોન્સ્ટેબલનું પૂરું કરીએ પછી જીપીએસસીનું શરૂ કરવાનું જ છે બરાબર કારણ કે એવું આપણે ના કરાય કે એક લાડુ મોઢામાં હોય અને બીજો લાડુ પણ મોઢામાં મુકાય બરાબર બાકી બેમાંથી એકેય લાડુ આપણે ખાઈ ના શકીએ બરાબર જીપીએસસી વન ટુ જે 2024 ની હતી એના ફોર્મ ક્યારે ભરાશે તો મેં કદાચ પહેલા લેક્ચરમાં પણ કીધું તું આજે પણ કહું છું કે એક્ચ્યુઅલમાં શું છે કે જીપીએસસી ની એક્ઝામ પેટર્ન વિશે અધિકારીઓ વચ્ચે ચર્ચા વિચારણા ચાલે છે તો એ ચર્ચા વિચારણા જ્યારે પૂરી થશે એના પછી એના ફોર્મ ભરાવવાના ચાલુ થઈ જશે બરાબર પણ અત્યારે મારા વ્યક્તિગત મત મુજબ આપણે એકમાત્ર ધ્યેય રાખવો જોઈએ કે ભાઈ આપણે આપણી તૈયારી કરીએ ફોર્મ જ્યારે ભરાવવાના આવશે ત્યારે બધાને ખબર પડી જશે તો આપણે આપણી જ તૈયારી કરીએ એ વધારે સારું રહેશે બરાબર ચાલો તો આપણે આગળ વધીએ આપણે લાસ્ટ સેશનમાં વૈદિક સભ્યતાની ચર્ચા કરતા હતા કે જીસીઆરટી માં વૈદિક સભ્યતા વિશે શું માહિતી આપવામાં આવી છે બરાબર તો ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ કયો હતો તો જવાબ છે પરિવાર બરાબર પરિવાર સૌથી નાનામાં નાનો એકમ ગણવામાં આવતો હતો જેને આપણે કયા નામે ઓળખીએ છીએ તો જવાબ છે કુળ અને કુળના જે હેડ હોય એને આપણે કયા નામે ઓળખીએ છીએ જવાબ છે કુલપતિ બરાબર કુળ તો કે કુળના હેડ એટલે કે કુળપતિ બરાબર આની જેવું છે નેક્સ્ટ તો ભાઈ વૈદિક સભ્યતાના સમયમાં જે સમાજ રચના હતી એ કેવી હતી પિતૃપ્રધાન સમાજ રચના હતી બરાબર પરિવાર એટલે કુળ કુળ ભેગા થઈને બનાવે ગ્રામ એટલે ગામડું ગ્રામ ભેગા થઈને બનાવે વિષ એટલે તાલુકો વિષ ભેગા થઈને બનાવે જન એટલે જિલ્લો અને જન ભેગા થઈને બનાવે જનપદ એટલે કે રાજ્ય વૈદિક સભ્યતાના સમયના પ્રશાસનિક એકમો આ પ્રકારના હતા આર્ય સમાજના સ્થાપક રાજા રામમોહન રાય નથી આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી છે રાજા રામમોહન રાયએ બ્રહ્મો સમાજ આ સંસ્થાની રચના અથવા સ્થાપના કરી હતી બરાબર આની જેવું છે ઓકે પછી તો કે વેદકાલીન ભારતીય સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પણ મહત્વનું હતું મોટાભાગના લોકો એક પત્નીવ્રત ધર્મનું જ પાલન કરતા હતા અને સ્ત્રીઓના લગ્ન ઉંમરે કરવામાં આવતા હતા લગ્નની ઉંમર કઈ નક્કી કરવામાં આવી હતી તો જવાબ છે મિનિમમ 16 અથવા 17 વર્ષ ઋગ્વેદની અંદર માહિતી આપવામાં આવી છે કે 16 કે 17 વર્ષની ઉંમરે શું કરવામાં આવતા હતા તો કે લગ્ન કરવામાં આવતા હતા ફરીવાર એક વિશાળ જનસમૂહનો ભાગ હતો જેને વિષ અથવા વંશ તરીકે ઓળખવામાં આવતો હતો જેમ કે કુરુ વિષ એટલે કે કુરુકુળના લોકો બરાબર એના પછી તો કે ભરત વિષ એટલે કે ભરતકુળના ના લોકો આવી રીતના જન એ સૌથી મોટો સામાજિક એકમ ગણવામાં આવતો હતો અને જનપદ એટલે આખું રાજ્ય થઈ જાતું હતું બરાબર એક જ વંશના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા રહેતા હતા અને વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ નથી મળતો બરાબર અહીં હું થોડું વધારે તમને ક્લિયર કટ સમજાવવા માંગીશ કે વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા બંને એક સમાન નથી બંને અલગ અલગ છે વર્ણ વ્યવસ્થા એ ચાર વર્ણ ઉપર આધારિત હતી જે કર્મપ્રધાન હતી અત્યારે હું ભણાવવાનું કામ કરું છું તો મારો વર્ણ બની જાય બ્રાહ્મણ પણ આવતી કાલે મેં જીપીએસસી ની પરીક્ષા પાસ કરી લીધી તો મારો વર્ણ બની જશે ક્ષત્રિય હું અધિકારી બની ગયો પછી તો કે ભાઈ મેં આઇફોન નો એપલ નો જે સ્ટોર આવે બરાબર apple સ્ટોર એ મેં ઓપન કરી નાખ્યો તો હું બની ગયો વૈશ્ય વ્યાપારી અને પછી ફ્રી ટાઈમ થોડો મળ્યો હતો તો સુરતમાં જઈને હીરા ઘસવાનું પણ ચાલુ કરી દીધું તો બની ગયો શુદ્ર બરાબર તો વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત છે જાતિ વ્યવસ્થા અથવા જ્ઞાન જ્ઞાતિ વ્યવસ્થા એ મધ્યકાલીન ભારતમાં જોવા મળી અને જ્ઞાતિ અથવા જાતિ વ્યવસ્થા એ જન્મ આધારિત છે બરાબર આધુનિક સમયમાં અત્યારે આપણે જ્ઞાતિ અથવા જાતિ વ્યવસ્થા મુજબ ચાલીએ છીએ બરાબર તો હું જ્યારે જાતિ વ્યવસ્થા ઉપર જાઉં તો મારી જાતિ કઈ છે જવાબ છે રાજપૂત બરાબર તો હું ચાહે ગમે એટલું કરી લઉં પણ હું મારી જ્ઞાતિને ચેન્જ કરી શકીશ નહીં જ્ઞાતિ ચેન્જ કરવાનો કોઈ ફોર્મ છે જ નહીં અને જો જ્ઞાતિ ચેન્જ કરવાનું ફોર્મ હોત તો જેટલા લવ મેરેજ કરવા વાળા છે બધાને જલસા પડી જાત ઇન્ટરકાસ્ટ મેરેજમાં સૌથી મોટા પ્રોબ્લેમ્સ આવે છે બરાબર અને આમાંથી ઘણા મહાનુભાવો એટલે સરકારી અધિકારી બનવા માંગતા હશે કે સરકારી અધિકારી બનીએ એટલે શું જ્ઞાતિ વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ કે ભાઈ જમાઈ તો સરકારી જમાઈ છે તો પછી આવા જમાઈ તો ચાલે બરાબર યસ બધાને જય માતાજી હા તો પોઈન્ટ એ છે કે જ્ઞાતિ વ્યવસ્થા અલગ છે વર્ણ વ્યવસ્થા અલગ છે પ્રાચીન ભારતમાં વર્ણ વ્યવસ્થા મુજબ જીવન જીવવામાં આવતું હતું જ્ઞાતિ આધારિત નહીં બરાબર આગળ સમાજ કેવો હતો દર્શી સમાજ હતો બરાબર વ્યવસાય જન્મ ઉપર આધારિત નહોતો પરિવારમાં રહેતા જુદા જુદા સદસ્યો જુદા જુદા વ્યવસાય કરી શકતા હતા અને આર્યો એ ગોરા વર્ણના એટલે કે ગોરા હતા બરાબર અને ઊંચા અને ખડતલ હતા હાઈટ બોડી એમના બહુ સારા હતા બરાબર આની જેવું છે ઓકે હવે અહીં આ જે વાક્ય લખ્યું છે ને કે પરિવારમાં જ અલગ અલગ કારમાં અલગ અલગ કામ કરનારા લોકો રહેતા હતા તો એની થોડી એક્સ્ટ્રા ડીટેલ આપું તમને બરાબર આ યુપીએસસીની એક એક્ઝામમાં પુછાય ગયું છે બરાબર હવે આપણને એમ થાય કે સાહેબ તમે યુપીએસસી ની શું કરો છો આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા તો 2022 કોન્સ્ટેબલનું પેપર જોઈ લેજો અને 2021 યુપીએસસી નું પેપર જોઈ લેજો પ્રિલીમ્સનું પ્રિલીમ્સના કોપી પેસ્ટ ક્યાં આવેલા હતા સવાલો તો કે કોન્સ્ટેબલની એક્ઝામમાં આવેલા હતા બરાબર તો એટલે હું થોડો એક્સ્ટ્રા ડેટા આપું છું તમને બરાબર કે ઋગ્વેદની અંદર એક પ્રાર્થના આપવામાં આવી છે એ પ્રાર્થનામાં એક કવિ છે જે દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરે છે બરાબર હવે કવિ કવિ શું કરે તો કે કવિતાઓની રચના અને જે કોઈ વ્યક્તિ રચનાકાર હોય એને શુદ્ર કહેવાય બરાબર વર્ણ વ્યવસ્થાની માહિતી આપણને ક્યાંથી મળે છે ઋગ્વેદના દસમાં મંડળમાં પુરુષ સુક્ત આપવામાં આવેલું છે અને પુરુષ સુક્તની અંદર વર્ણ વ્યવસ્થાની માહિતી છે બરાબર તો આપણા જે કવિ છે બરાબર એ કયા વર્ણના છે જવાબ છે શુદ્ર વર્ણના બ્રાહ્મણનું કામ શું ભણાવવાનું અને પૂજા પાઠ કરાવવાનું ક્ષત્રિયનું કામ પ્રશાસન રક્ષા યુદ્ધ વૈશ્યનું કામ વ્યાપાર અને શુદ્ર એક સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય છે રચનાકાર અંગ્રેજોના ગૂગલ ટ્રાન્સલેટ ઉપર વિશ્વાસ નહીં કરતા કારણ કે ગૂગલ ટ્રાન્સલેટમાં રેલવે ને રેલવે જ કહે છે બધું ગૂગલ ને નથી આવડતું બરાબર આની જેવું છે હા તો પોઈન્ટ એ છે કે અહીં આપણને જે પ્રાર્થના જોવા મળી એ કઈ હતી તો કે એક કવિ દેવરાજ ઇન્દ્રને કહે છે કે હે દેવરાજ ઇન્દ્ર હું એક કવિ છું એટલે કે શુદ્ર વર્ણમાંથી આવે છે મારી પત્ની આશ્રમમાં ભણાવવા માટે જાય છે એટલે કે બ્રાહ્મણ વર્ણની છે પછી તો કે ભાઈ મારો પુત્ર વિદેશમાં વેપાર કરવા જાય છે એટલે કે વૈશ્ય વર્ણનો છે અને મારી પુત્રી રાજાની સેનામાં સૈનિક તરીકે છે એટલે કે ક્ષત્રિય વર્ણની છે અમારા ચારેયના કાર્યને સમૃદ્ધિ પ્રદાન કરજો તો જેવી રીતે આજના સમયમાં આપણે એક પરિવારમાં જ અલગ અલગ વર્ણના લોકો જોવા મળે છે બસ એવી જ રીતે આપણને અહીં પણ વૈદિક સભ્યતાના સમયમાં અલગ અલગ વર્ણના લોકો એક જ પરિવારમાં જોવા મળતા હતા બરાબર હું બીજું કંઈ નહીં હું મારા જ પરિવારની ચર્ચા કરું છું કે હું ભણાવવાનું કામ કરું છું તો બ્રાહ્મણ વર્ણ થઈ ગયું મારા ફાધર ડોક્ટર છે હવે ડોક્ટર છે એ શું આપે મેડિકલ સર્વિસ આપે બરાબર તો સેવા ક્ષેત્ર સેવા ક્ષેત્ર એટલે શુદ્ર વર્ણ થયો બરાબર પછી તો કે મારો ભાઈ છે એ બેંકમાં છે એટલે એ વૈશ્ય વર્ણનો થયો અને મારી બેન પોલીસ ફોર્સમાં છે તો એ ક્ષત્રિય વર્ણની થઈ બરાબર હવે હું ઘરે જઈને કહું પપ્પા હું તો બ્રાહ્મણ તમે તો શુદ્ર તો પપ્પા જ મને ફેરવીને ઝાપટ મારે કે બેટા મારા જ પૈસાથી ભણેલો છે બરાબર પછી હું મારા બેનને કહું કે બેન તારે તો મારા પગ ધોઈને પીવા જોઈએ હું બ્રાહ્મણ તું તો ક્ષત્રિય તો મારી જ બેન મને પકડીને જેલમાં નાખી દેશે છે અને બેલ ઉપર બહાર નહીં આવવા દે પછી મારા ભાઈને કહું કે ભાઈ હું બ્રાહ્મણ તું તો વૈશ્ય તારે મારી દરરોજ પૂજા કરવી જોઈએ તો મારો ભાઈ મને કહી દેશે કે જા બેટા તારી હોમ લોન જ પાસ નહીં થવા દઉં બરાબર તો પોઈન્ટ આ છે કે વર્ણ વ્યવસ્થા એકદમ સારામાં સારી હતી બરાબર અને એ મુજબ જ પ્રાચીન ભારત ચાલતું હતું બરાબર તો અલગ અલગ વર્ણના લોકો આપણને એક જ પરિવારમાં જોવા મળતા હતા રાજ્યનું સ્વરૂપ કેવું હતું તો કે કબીલાઈ પ્રકારનું હતું બરાબર કબીલાના લોકો અંદર પોત પોતાના ઇલેક્શન કરે બરાબર કબીલાના લોકો ભેગા થાય અને ઇલેક્શન કરે અને ઇલેક્શનમાં જે વ્યક્તિ જીતે એ રાજા બને બરાબર ઋગ્વેદિક કાલીન સમાજમાં રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા રાજન્ય આ રીતે જ સવાલો પૂછાય નીચેના વિધાનો ચકાસો સાચું વિધાન જણાવો ઋગ્વેદના સમયમાં રાજાને રાજન્ય તરીકે ઓળખવામાં આવતા હતા વિધાન સાચું ખોટું જવાબ સાચું મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સન્માનજનક હતું તેઓ રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતા હતા બરાબર જો ઋગ્વેદિક અથવા વૈદિક સભ્યતા ના સમયમાં જે પ્રશાસનિક સંસ્થાઓ બનાવવામાં આવી હતી એ કઈ હતી તો કે સભા સમિતિ વિદત અને ગ્રામસભા આ ચારે ચાર પ્રશાસનિક સંસ્થાઓમાં સ્ત્રીઓ ભાગ લેતી હતી બરાબર સ્ત્રીઓ સ્વતંત્રતા પૂર્વક એમનો મત પણ આપતી હતી અપાલા ઘોષા લોપામુદ્રા ગાર્ગી મૈત્રી જેવી વિદુષી મહિલાઓ ઋગ્વેદના મંત્રો ઋગ્વેદની રૂચાઓની પણ રચના કરે છે રૂચા ઇક્વલ ટુ મંત્ર તમે કહી શકો બરાબર તો એ પણ અહીં આપણને જોઈએ જોવા મળ્યું નેક્સ્ટ વૈદિક સભ્યતામાં તો કે કબીલાઈ પ્રકારની જ રાજવ્યવસ્થા હતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોવાના કારણે ભટકતું જીવન જીવતા હતા ભટકતી સામાજિક વ્યવસ્થા હતી બરાબર હા યસ વેરી ગુડ 10580 રૂચાઓ ઋગ્વેદમાં આવેલી છે વેરી ગુડ હા પછી તો કે ગણ વિઘ્ન એવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા પણ વૈદિક યુગમાં જોવા મળી હતી ગણ એટલે કે વેપારીઓનો સમૂહ વિઘ્ન એટલે કે વેપારીઓ એક ગામથી બીજા ગામમાં જતા હોય તો વચ્ચે કોઈ ચોર ડાકુ વેપારીને લૂંટી ના જાય એટલા માટે સુરક્ષા આપવા વાળા લોકો વિઘ્ન બરાબર જે સુરક્ષા આપે આ સિવાય સભા સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી સભામાં મોટાભાગે વર્તમાન અહીંયા રાજ્યસભા નહીં આવે અહીંયા લોકસભા આવશે બરાબર લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ ત્યાં બેસતા હતા અને કાર્ય કરતા હતા જ્યારે સમિતિમાં આ રાજ્યસભા જેવું કામ કરશે અલગ અલગ વિષયના નિષ્ણાત લોકો આવતા હતા હતા અને એ પોતે રાજાને પ્રશાસન ચલાવવામાં મદદ કરતા હતા જીસીઆરટીમાં આ બંને જગ્યાએ ભૂલ છે એનસીઆરટી માં સાચું લખેલું છે બરાબર આગળ નેક્સ્ટ તેમાં ખાસ કરીને રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી બરાબર સભા અને સમિતિ આ બંનેમાં ચૂંટણી થાય જે વ્યક્તિ જીતે એ વ્યક્તિ રાજા બને સભા સમિતિ યુદ્ધનું આયોજન પણ કરે યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી કરે બરાબર ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થઈ ગયું ગુજરાત જીતી ગયું બરાબર તો મહારાષ્ટ્રમાં માંથી જેટલી ધનસંપત્તિ આવી હોય એ બધા ધનસંપત્તિની વહેંચણી કોણ કરે સભા સમિતિના સદસ્યો પછી ન્યાય કાર્ય અને ધર્મને સંબંધિત કાર્ય અને એના ઉપર ચર્ચા વિચારણા પણ સભા સમિતિમાં થતી હતી મહિલાઓ પણ સભા સમિતિમાં જોડાતી હતી અને રાજતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હતી રાજાનું પંચવંશ પરંપરાગત ન હતું રાજા કા બેટા રાજા બનેગા આવું નહોતું ભારતમાં બરાબર રાજાની ચૂંટણી થાતી હતી રાજાને રાજન્ય કહેવામાં આવતો હતો પુરોહિત એટલે કે પ્રધાનમંત્રીનું સ્થાન રાજાને સલાહ સૂચના આપવાનું હતું રાજાને રોજબરોજના કામમાં મદદ કરવા માટે સેનાની એટલે કે સેનાપતિ પણ હતા કુલપ એટલે કે કુટુંબનો વડો હતો ગ્રામણી એટલે કે ગામનો મુખી આધુનિક સમયમાં સરપંચ સાહેબ બરાબર હા આની અંદર આપણે એનસીઆરટી જીસીઆરટી બંનેનો ડેટા લીધો છે અત્યારે આ જીસીઆરટી નો ડેટા છે આગળ એનસીઆરટી નો ડેટા આવશે એનસીઆરટી ના આખા આપણે સ્ક્રીનશોટ જ સીધા લઈ લીધા છે બરાબર તો એ બંને આવશે આ બધા વિશે ઋગ્વેદમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે રથ બનાવનાર વ્યક્તિ વ્યક્તિનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું રથકાર એ બહુ સારા વ્યક્તિ ગણાતા હતા કારણ કે યુદ્ધ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું જેમાં રથનો ઉપયોગ કરવામાં આવતો હતો લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાત આપતા હતા જેને ઋગ્વેદમાં બલી કહેવામાં આવે છે બલી એ ટેક્સનું નામ છે અહીંયા બલી એટલે પશુબલી પક્ષી બલી નથી કીધું બલી એટલે શું છે જવાબ છે ટેક્સ બરાબર અને ઋગ્વેદિક કાળના સમયમાં બલી એ સ્વેચ્છિક ફાળો હતો એટલે કે ઋગ્વેદિક કાળના સમયે માં ટેક્સ મરજિયાત હતો તમારી મરજી છે તો આપો તમારી મરજી નહીં તો ટેક્સ ના આપો તો પણ ચાલે પરંતુ ઉત્તર વૈદિક કાળમાં ટેક્સ ફરજિયાત થઈ ગયો હતો આમ પ્રારંભિક વેદકાલીન રાજ્ય વ્યવસ્થા અત્યંત સરળ હતી જેમાં સ્ત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું લોક ભાગીદારીનો ખ્યાલ પણ રાજતંત્ર સાથે જોડાયેલો હતો ધાર્મિક આધ્યાત્મિક વિધિઓ શું હતી તો કે ઋગ્વેદમાં વૈદિક યુગના ધાર્મિક જીવન ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી છે સમાજનું સ્વરૂપ જનજાતિ અને પિતૃપ્રધાન હતું અને તેને કારણે ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવીઓ નો ઉલ્લેખ મળતો નથી પણ દેવીઓ છે નથી એમ નથી ઘણી બધી છે તેને બદલે પ્રાકૃતિક કે પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવતાઓ જોવા મળે છે ઋગ્વેદમાં એમના વિશે ઘણી બધી પ્રાર્થના છે આ જે દેવતાઓ છે એમાં મુખ્ય દેવતા કોણ હતા દેવરાજ ઇન્દ્ર બરાબર એમના માટે 250 મંત્ર ઋગ્વેદમાં છે વરુણ દેવતા માટે 30 મંત્ર ઋગ્વેદમાં છે મિત્ર દેવતા મિત્ર એટલે કે ભગવાન સૂર્ય એમના માટે એક મંત્ર ગાયત્રી મંત્ર ઋગ્વેદમાં છે બરાબર અને હું તમને અહીંયા એક સવાલ નાનો પૂછી લઉં છું કે ગાયત્રી મંત્ર ઋગ્વેદના કેટલામાં મંડળમાં આપેલો છે અને ગાયત્રી મંત્રની રચના એ કયા ઋષિએ કરી હતી તમે કમેન્ટમાં જવાબ આપી શકો બરાબર અગ્નિદેવતા માટે 200 મંત્ર ઋગ્વેદમાં આપેલા છે વિદ્યુતના દેવતા એટલે કે મરુત દેવતા વીજળીના દેવતા એમના માટે એક મંત્ર ઋગ્વેદમાં આપેલો છે ના સત્ય દેવતા અંતરિક્ષના દેવતા એમના માટે એક મંત્ર છે પુષાણ દેવતા એ પશુઓના દેવતા છે બરાબર અને પશુઓના દેવતા છે તો એમના માટે પણ એક મંત્ર આપેલો છે પુષાણ દેવતા એટલે બીજા કોઈ નહીં પણ સિંધુકેન સભ્યતાના પશુપતિના બરાબર યસ વેરી ગુડ મુદ્રિકા વિજેન્દ્રસિંહ અલ્પેશ ભાવના મેહુલ કરિશ્મા હર્ષ સોરા અને હિતુ આ બધાનો જવાબ સાચો છે ઋગ્વેદના ત્રીજા મંડળમાં છે અને આ ગાયત્રી મંત્રની રચના કયા ઋષિએ કરી હતી તો કે વિશ્વામિત્ર ઋષિએ કરી હતી બરાબર જેટલા વિદ્યાર્થીઓ છે બધા જ વિદ્યાર્થીઓ પણ પોતપોતાની રીતે જવાબ આપી શકે છે મહાભાષ્ય કોણે લખ્યું હતું જવાબ પતંજલિ ઋષિએ લખેલું હતું મહાભાષ્ય બરાબર યમદેવતા મૃત્યુના દેવતા એમના માટે એક મંત્ર આપવામાં આવેલો છે અને સોમ એટલે કે ચંદ્રદેવતા ચંદ્રદેવતા માટે આખો સોમ યજ્ઞ આપેલો છે ઋગ્વેદના નવમાં મંડળમાં બરાબર અને સોમ યજ્ઞની અંદર સોમરસની આહુતી ચડે અને સોમરસનો મતલબ દારૂ નથી બરાબર અંગ્રેજોને આપણા સાહિત્યને બગાડમાં બગાડવામાં બહુ મજા આવી એટલે એ લોકોએ સોમરસને દારૂ કહી દીધું સોમરસ એ દારૂ નથી સોમરસ એ હિમાલયમાં સોમવ વલ્લી નામની એક વનસ્પતિ ઉગે છે એનો રસ છે કઈ વનસ્પતિ છે સોમવલ્લી બરાબર એ શ્રીવલ્લી નથી ફરી પાછી એટલે અહીંયા પુષ્પા ઝુકેગા નહીં સાલા એવું પાછું નહીં લાવવાનું બરાબર આ સોમવલ્લી છે જે વનસ્પતિનું નામ છે બરાબર એનો રસ એટલે સોમરસ બરાબર એનો ઉપયોગ કેમાં થતો હતો ચંદ્ર દેવતાના યજ્ઞમાં થતો હતો ઉષા એટલે કે પ્રભાતના દેવી અદિતિ એટલે કે દેવતાઓની માતા એમના માટે પણ એક એક મંત્ર ઋગ્વેદમાં આપવામાં આવેલો છે ઇન્દ્ર મુખ્ય દેવતા હતા ઇન્દ્ર દેવતા નું કામ શું છે તો કે વરસાદ અને વરસાદ સમયસર લાવવાનો અને યુદ્ધમાં જીતવામાં મદદ કરવાનું બરાબર એ દેવરાજ ઇન્દ્રનું કાર્ય હતું એના પછી તો કે ઋગ્વેદમાં ઇન્દ્ર દેવતાનો સૌથી વધારે વખત ઉલ્લેખ થયેલો છે મેં મંત્રોની સંખ્યા આગળ લખી જ નાખી છે બરાબર પવન ઇન્દ્ર દેવતાની સાથે સંકળાયેલા દેવતા હતા વરસાદ અને પવન તેમના જીવનના મહત્વપૂર્ણ પાસા હતા તેમના એક અન્ય મહત્વપૂર્ણ દેવતા અગ્નિ પણ હતા અગ્નિ દેવતાને તેઓ ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા અને એટલે યજ્ઞ સાથે એ સંકળાયેલા દેવતા કોણ તો કે અગ્નિદેવતા અને વૈદિક સભ્યતાની સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ હતું એક્સ્ટ્રા ડેટા આપણે થોડો જોઈ લઈએ તો અગ્નિદેવતાને મધ્યસ્થ દેવતા તરીકે પણ ઓળખવામાં આવતા હતા અગ્નિદેવતાના પિતા સ્વર્ગ દેવતા અને માતા કોણ છે જવાબ પૃથ્વીમાતા બરાબર આગળ આર્ય લોકો એવું માનતા હતા કે યજ્ઞ કરવાથી ઇન્દ્ર દેવતા પ્રસન્ન થાય છે અને વરસાદ વરસાવે છે ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ તો કે અગ્નિદેવતા છે વરુણ દેવતાને બ્રહ્માંડના બંધક માનવામાં આવતા હતા તેમને ઋત તરીકે પણ ઓળખવામાં આવતા હતા વરુણ દેવતાના અન્ય નામ ઋત બરાબર અને ભારતની અંદર જે ઋતુઓ છે એની સંખ્યા કેટલી માનવામાં આવે છે તો કે છ બરાબર હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ બરાબર આ છ ઋતુઓ છે એને પરિવર્તિત કોણ કરે છે જવાબ વરુણ દેવતા બરાબર યસ હર હર મહાદેવ ધવલભાઈ રેડી તો આ ઋતુ પરિવર્તન કરનારા દેવતા વરુણ દેવતા છે એટલા માટે વરુણ દેવતાનું અન્ય એક નામ જવાબ ઋતસ્ય ગોપ ઋતુઓના દેવતા પણ છે બરાબર આ રીતે થશે નેક્સ્ટ કુષાણ નામના દેવતા પશુપાલકોના આરાધ્ય દેવતા પશુઓના દેવતા છે અને વિચરતા લોકોના જીવનમાં તેમનું અનોર સ્થાન હતું સોમરસનું પાન કરવું એ સાંસ્કૃતિક લક્ષણ ગણવામાં આવતું હતું અને મેં જેમ કીધું એમ સોમરસ એટલે દારૂ નથી સોમરસ એટલે શું છે તો કે સોમવલી વનસ્પતિનો રસ બરાબર અને જો અસલી સોમરસ કારણ કે માર્કેટમાં નકલી સોમરસ તો ઘણા બધા વેચાય છે જો તમને અસલી સોમરસ એક ચમચી પીવા પણ મળી ગયો ને તો 10000 વર્ષનું નિરામય આયુષ્ય મળશે એટલે 10000 વર્ષ સુધી ચાહે કોરોના આવે કે કોરોનાનો બાપ આવે બરાબર કોરોના વાયરસ ભરેલા રૂમની અંદર તમે એકલા બેઠા હશો કોરોના વાયરસ મરી જશે પણ તમને કાંઈ નહીં થાય સાદી ભાષામાં કહું તો તમારી રોગ પ્રતિકારક ક્ષમતા એકદમ વધી જશે બરાબર અને 10000 વર્ષ સુધી તમે તમને કોઈ રોગ પણ નહીં થાય અને 10000 વર્ષ સુધી તમે વૃદ્ધાવસ્થામાં પણ નહીં જાવ તમે યંગ હશો યંગ જ રહેશો બરાબર આ અસલી સોમરસની તાકાત છે બરાબર આની જેવું છે રેડી હા જો યસ અનુષ્કા તમને મળે તો મને એકાદ બે ટીપા પણ આપશો તો પણ ચાલશે બરાબર બાકી બધું તમે પી જજો એક બે ટીપા એટલે 100 200 વર્ષ તો મારા થઈ જશે બરાબર આની જેવું છે ક્યાં મળે સોમરસ જવાબ હિમાલયમાં બરાબર આની જેવું છે સોમવલી વનસ્પતિનો રસ ધેટ ઇસ સોમરસ બરાબર જે પણ વ્યક્તિને અસલી સોમરસ મળે એક બે ટીપા મારા માટે રાખજો બરાબર મેં તમને માહિતી આપી તો એ માહિતીનું થોડું કમિશન બરાબર આની જેવું છે રેડી હા આ દસ હજાર વર્ષ સુધી તમે બીમાર નહીં પડો અને વૃદ્ધાવસ્થાના કારણે મૃત્યુ નહીં થાય એ મેં કીધું છે બરાબર હા પણ સોમરસ પીને હું ટ્રકની સામે ઊભો રહી જાવ તો તો મરી જ જવાના છે બરાબર એટલે સોમરસ પીધા પછી પાંચમાં માળેથી કુદકો નહીં મારવાનો તો તો મરી જ જાય બરાબર આની જેવું છે હા રેડી હા ધવલભાઈ તમે ગોતવા જાવ મળે એટલે મને બોલાવજો આપણે બેય ભેગા થઈ અને બનાવી નાખશું કારણ કે સોમરસ સોમવલી વનસ્પતિ મળી ગઈ પછી એમાંથી સોમરસ કઈ રીતે બનાવો એ મને આવડે છે બરાબર આગળ ચાલો ઋગ્વેદમાં દેવતાઓનું આવાહન કરવા માટે સુક્તો એટલે કે મંત્રો અથવા સ્ત્રોત આપવામાં આવ્યા છે યજ્ઞમાં બલી એટલે અલગ અલગ વસ્તુઓ આપણે યજ્ઞમાં આહુતી આપીએ જેમ કે જવતલની આહુતી આવે ગૂગળની આહુતી આવે ઘી છે શ્રીફળ છે એ બધી આહુતી એને બલી કીધું છે અહીંયા પશુબલી પક્ષી બલી નથી પૂજાવિધિ અને યજ્ઞનું કાર્ય કોના દ્વારા કરવામાં આવતું હતું બ્રાહ્મણો દ્વારા મોટાભાગે બ્રાહ્મણો એ પ્રજોત્પતિ એટલે કે આગળની પેઢીઓ આવે પ્લસ પશુધનમાં વૃદ્ધિ મળે સારા સારા પશુઓ મળે લોકોને લાંબુ આયુષ્ય મળે એના માટે યજ્ઞ કરવામાં આવતા હતા અને યજ્ઞ પૂરું થાય પછી જે યજમાન હોય એ બ્રાહ્મણોને દાન દક્ષિણા ભેટ સોગાદ આપતા હતા એક અન્ય મહત્વપૂર્ણ બાબત કે વૈદિક યુગ દરમિયાન મૂર્તિ પૂજા અને મંદિરનો અભાવ જોવા મળે છે બરાબર કારણ કે આર્યો હતા એ પ્રકૃતિના અલગ અલગ તત્વોની પૂજા કરતા હતા જો કે આ વાત સંપૂર્ણ અસત્ય સંપૂર્ણ રીતે સાચી નથી કારણ કે આપણને તમિલનાડુમાંથી ઋગ્વેદિક કાળના સમયનું સરસ્વતી માતાનું મંદિર પ્રાપ્ત થયું છે ભારતનું સૌથી જૂનું સરસ્વતી માતાનું મંદિર એ તમિલનાડુમાં છે બરાબર એટલે આ આમાં શું છે કે જીસીઆરટી ની જ્યારે રચના થઈને તો એ ટાઈમ બહુ જૂનો હતો એટલે જુના સમયે જે માહિતી મળી હોય એ લખી નાખવામાં આવ્યું આના પછી કોઈ અપડેશન થયું નથી બરાબર પણ આપણે અહીંયા જીસીઆરટી મુજબ જ જાય છીએ એટલે આ વાત હું તમને કહી દઈશ બરાબર હા દારૂ એટલે સોમરસ છે જ નહીં ને બરાબર એ તો મેં પહેલા જ ક્લિયર કર્યું એટલે ઘણા લોકો દારૂને સોમરસ માનીને પી જાય બરાબર તો રોગ પ્રતિકારક ક્ષમતા વધવાને બદલે ઓર ઘટી જાય બરાબર આની જેવું છે હા બસ કઈ વાંધો નહીં આપણે કમેન્ટ કરતી જ રહેવાની ફોરમ બરાબર સારું જ છે કઈ વાંધો નહીં બરાબર ચાલો નેક્સ્ટ થોડા આગળ વધીએ તો અર્થવ્યવસ્થા એડમિનિસ્ટ્રેશન આપણે જોયું પછી અર્થવ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી એ સમજીએ ઋગ્વેદના લોકો જે હતા ઋગ્વેદિક કાળના લોકોએ નો મુખ્ય વ્યવસાય કયો હતો પશુપાલન બરાબર દૂધ માંસ ચામડું મેળવવા માટે તેઓ ગાય ભેંસ ઘેટા બકરા ઘોડા એ પાડતા હતા ગાય અને ઘોડા તેમના સૌથી મહત્વપૂર્ણ પશુ અને પ્રિય પશુ હતા ગૌ શબ્દ અનેક શબ્દોનો ઉદ્ભવ થયો છે ગાય ગૌ શબ્દથી જ બનેલું છે પ્લસ ધનવાન વ્યક્તિઓને ગૌમત કહેવામાં આવતા હતા જેની પાસે બહુ બધી ગાયો ગાયો ભેંસો હોય પુત્રીને દુહિતા કહેવામાં આવતી હતી દુહિતાનો મતલબ થાય છે કે જે વ્યક્તિ ગાયનું દૂધ દોવે એને દુહિતા કહેવાય બરાબર અને યુદ્ધ માટે ગવેષણા શબ્દનો ઉપયોગ થતો હતો કે ઘણા લોકો ગાયોની ચોરી કરી જતા હતા તો ગાયોની ચોરી ના થાય એના માટે જે યુદ્ધ થતું હતું એને ગવેષણા કહેવાય બરોબર એની જેવું છે જેનો અર્થ ગાયની શોધ કરવી મોટાભાગના યુદ્ધો પશુ માટે થતા હતા ગાયને તમામ ઈચ્છાઓ પૂરી કરવા વાળી કામદા કહેવામાં આવતી હતી કામદા એટલે શું તો કે તમામ ઈચ્છાઓ પૂરી કરવા વાળી ગાય બરાબર પશુઓની સંખ્યામાં વૃદ્ધિ માટે અનેક પ્રાર્થના કરવામાં આવતી હતી અને આ બધી બાબતો ઋગ્વેદિક આર્યોનું પશુપાલન સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે પશુપાલન સાથે સંકળાયેલ અને ભટકતું જીવન જીવતા આ લોકો માટે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય જોવા મળે છે ખેતીના પુરાતત્વીય પ્રમાણ ખૂબ ઓછા છે મતલબ ખેતી થાતી હતી પણ આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો તો કે પશુપાલન જો કે થોડા ઘણા સંદર્ભોમાં આપણને ખેતીની પણ માહિતી મળે છે તેમના ભોજન સંદર્ભે મળેલા અવશેષો દર્શાવે છે કે આર્ય લોકો એ જવ નો ઉપયોગ ખોરાકમાં કરતા હતા જવની ખેતીથી જાણીતા હતા કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો મોટાભાગે અભાવ જણાય છે પશુપાલન મુખ્ય વ્યવસાય હતો તેમ છતાં શિકાર સુથારીકામ વણાટ કામ એટલે કે કાપડ બનાવવું અને ધાતુઓને ગાળવાનું કામ એ આર્યો જાણતા હતા આ બધા એમના મુખ્ય વ્યવસાય કહી શકાય તેઓ અદલાબદલી કરી એટલે કે વસ્તુ વિનિમય પ્રથાના માધ્યમથી વેપાર કરતા હતા બરાબર ઘઉંના બદલામાં ચોખા એ રીતે વેપાર થતો હતો અને ગાય એ વસ્તુ વિનિમયનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન હતું ગાયના માધ્યમથી પણ વેપાર ચાલતો હતો રાજન્ય એટલે રાજા બ્રાહ્મણ પુરોહિત બરાબર એટલે કે પૂજા પાઠ કરવા વાળા લોકો હા ભારતના લોકો આર્યવર્તના લોકો જ કહેવાય બરાબર એની જેવું જ છે રેડી હા તો રાજા રજવાડા જ્યારે પૂજા પાઠ કરાવતા તો બ્રાહ્મણોને ગાય અને ઘોડાની ભેટ આપતા હતા એવા પણ ઉલ્લેખ છે આ ભેટ વિશેષ અનુષ્ઠાનો યજ્ઞ સમયમાં આપવામાં આવતી હતી ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર આર્ય લોકોનું આગમન એ ભારતની સંસ્કૃતિની એક મહત્વપૂર્ણ ઘટના છે યુરેશિયા એટલે કે મધ્ય એશિયા ત્યાંથી આ પશુપાલન લોકો ઈસવીસન પૂર્વ 1500 ની આસપાસ ભારતમાં આવ્યા અને સપ્તસિંધુના વિસ્તારમાં રહેવા લાગ્યા અને પછી સમયાંતરે ઉત્તર વૈદિક કાળમાં ગંગા યમુના નદીના વિસ્તારમાં પણ આર્યો રહેવાનું ચાલુ કરે છે સપ્તસિંધુ એટલે કે સાત નદીઓનો વિસ્તાર કઈ સાત નદી તો જવાબ છે સિંધુ સરસ્વતી રાવી ચિનાબ ઝેલમ સતલુજ અને બિયાસ બરાબર આ સાત નદીનો વિસ્તાર એટલે સપ્તસિંધુ નો વિસ્તાર બરાબર ત્યાં આર્યો આરામથી રહેતા હતા મૂળ ભારતીયો સાથે એટલે કે સિંધુખીણના લોકો સાથે આર્યોનો સંપર્ક થઈ ગયો અને એક નવી જ સંસ્કૃતિનો ઉદય થયો જેને આપણે આર્ય સંસ્કૃતિ કહીએ છીએ આર્ય સંસ્કૃતિ ભારતની સૌથી મહાન અને વિશાળ સંસ્કૃતિ છે જે આજના સમય સુધી પણ ચાલે છે હવે અનુવૈદિક કાળ એટલે કે ઉત્તર વૈદિક કાળમાં શું થયું એ સમજીએ તો ઉત્તર વૈદિક કાળનો સમય 1000 થી 600 ઈસવીસન પૂર્વનો છે બરાબર અને આ સમયનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે ઋગ્વેદ સિવાયના અન્ય ત્રણ વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ પણ છે અહીંયાથી સવાલ પૂછાય જાય ટોટલ કેટલા વેદ છે જવાબ છે ચાર ઋગ્વેદની રચના ઋગ્વેદિક કાળમાં થઈ અન્ય ત્રણ વેદની રચના ઉત્તર વૈદિક કાળમાં થઈ અને આ સિવાય પણ એટલે કે વેદ સિવાય પણ બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક રામાયણ મહાભારત એટલે કે અન્ય વૈદિક સાહિત્ય પણ ઉત્તર વૈદિક કાળની માહિતી આપણને આપે છે બરાબર અહીંયા તમને પૂછવામાં આવે કે ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ કયા છે તો જવાબ છે એતરે અને કૌશિતકી યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથ કયા છે શતપથ બ્રાહ્મણ ગ્રંથ અને તેત્રેય સામવેદના બ્રાહ્મણ ગ્રંથ કયા છે પંચવિશ સડવિશ અને જૈમીનીય અને અથર્વવેદના બ્રાહ્મણ ગ્રંથ કયા છે જવાબ આવશે ગોપથ બરાબર આરણ્યકમાં તો કે અથર્વવેદનું કોઈ આરણ્યક નથી બાકી ત્રણ વેદના આરણ્યક છે અને આરણ્યકના નામ પણ શું છે ઋગ્વેદના બે આરણ્યક એતરે આરણ્યક કૌશિતકીય આરણ્યક યજુર્વેદના શતપથ આરણ્યક અથવા શતપથ આરણ્યકનું બીજું નામ બૃહદ આરણ્યક અને તેત્રેય આરણ્યક અને સામવેદના ત્રણ આરણ્યક છે પંચવિશ આરણ્યક ષડવિષ આરણ્યક જૈમીનીય આરણ્યક બરાબર તો બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક જોડકા જોડમાં પૂછાય તો હવે તમને આવડી જવું જોઈએ નેક્સ્ટ ઉત્તર વેદકાલીન ભારતમાં ખાસ કરીને ખેતીમાં એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ થતી જોવા મળી જેની અસર ભારતીય સમાજ જીવનમાં છે ઋગ્વેદિક કાળમાં આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો પશુપાલન પરંતુ ઉત્તર વૈદિક કાળમાં મુખ્ય વ્યવસાય કયો થઈ ગયો ખેતી બરાબર ત્યારબાદ ઉત્તર વૈદિક કાળમાં જે સમાજ હતો એ થોડો તો અલગ થઈ ગયો હતો અનુવૈદિક સમાજ સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો ચાર વર્ણ હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બરાબર પ્રથમ બે વર્ણ બ્રાહ્મણ અને ક્ષત્રિય સામાજિક રીતે વિશિષ્ટ અધિકાર ધરાવતા હતા કારણ કે આ પૂજા પાઠ કરાવે છે ભણાવવાનું કામ કરે છે અને આ ભાઈ સાહેબ તો કે શાસન સંભાળે છે યુદ્ધ કરે છે એટલે એ વિશિષ્ટ સત્તા ધરાવતા હતા અને અન્ય બે વર્ણ જે હતા વૈશ્ય અને શુદ્ર એમના ઉપર બ્રાહ્મણ ક્ષત્રિય થોડું કંટ્રોલ રાખતા હતા ભાઈ કેમ કંટ્રોલ રાખતા હતા ભઈ પૂજા પાઠ કરવા માટે બ્રાહ્મણ આવે અને ટેક્સ લેવા માટે ક્ષત્રિય આવે બરાબર તો વૈશ્ય અને શુદ્રમાં જો વિવાદો ઊભા થાય તો એનું સોલ્યુશન કોણ આપે બ્રાહ્મણ અને ક્ષત્રિય નિયંત્રણ મતલબ કોઈના કાઠલા પકડીને નતા કહેતા કે તારે આમ જ કરવાનું નહીં આજે કેમ આપણે વિવાદ ઊભો થાય તો કોર્ટમાં જઈએ તો કોર્ટ એ ક્ષત્રિય લોકોનો ગઢ ગણાય બરાબર તો બસ એની જેમ છે રેડી તો નિયંત્રણ આ રીતનું જ હતું વૈશ્ય અને શુદ્ર ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા અને તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો આવું યુરોપિયન ઇતિહાસકારો માને છે ભારતીય ઇતિહાસકાર નથી માનતા આધુનિક ઇતિહાસકારો એ ભારતમાં લોખંડની શોધથી ઉત્પન્ન થયેલી અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા સાથે આ ઘટનાને જોડે છે ઉત્તર વૈદિક કાળમાં ભારતમાં લોખંડની ખાણો પ્રાપ્ત થઈ જાય છે બરાબર આગળ બ્રાહ્મણ એ શિક્ષણ ધર્મ કર્મકાંડનું કામ કરતા હતા ક્ષત્રિય વહીવટીતંત્ર રાજવ્યવસ્થા કામ કરતા હતા વૈશ્ય એ ખેતી વેપાર વાણિજ્ય પશુપાલન કરતા હતા શુદ્ર એ તમામ અલગ અલગ કારીગરો હતા એ શુદ્ર વર્ણમાં આવતા હતા ઉત્તર વૈદિક કાળમાં સામાજિક રીતે કુળ એટલે એટલે કે પરિવારનું મહત્વ વધી ગયું હતું પરિવાર પ્રાથમિક ઘટક હતું સમાજ પિતૃ સતત્તાત્મક હતો અને વેદોમાં પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રાર્થનાઓ દર્શાવવામાં આવી છે પુરુષનું મહત્વ સમાજમાં વધી ગયું અને બહુપદ્ની પ્રથા પણ અસ્તિત્વમાં આવી હતી અને વૈદિક કાળ કરતાં અનુવૈદિક કાળમાં સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં થોડું પરિવર્તન પણ આવ્યું હતું બરાબર એક પોઈન્ટ સમજજો ઉત્તર વૈદિક કાળમાં બહુપત્ની પ્રથા આવી એની પાછળનું સિમ્પલ કારણ કારણ કે યુદ્ધોની સંખ્યા વધી ગઈ બરાબર તો જે બહુપદીની પ્રથા હતી એ મોસ્ટ પ્રોબેબલી ક્ષત્રિય વર્ણમાં જોવા મળતી હતી કારણ કે ક્ષત્રિય લોકો એ એક કરતાં વધારે પત્ની રાખે તો એમને વધારે બાળકો થાય જેમાં દીકરાઓ થાય અને જો દીકરાઓ થાય તો એ સેનામાં જોડાય તો રાજ્ય સુરક્ષિત રહે તો જે પુરુષનું મહત્વ વધી ગયું એ આ સેન્સમાં વધી ગયું હતું એવું જરા પણ નહોતું કે સ્ત્રીઓ સાથે અન્યાય થતો હતો બરાબર આગળ સંયુક્ત પરિવારમાં લોકો રહેતા હતા અને કુટુંબના જે વડા હોય એ નિર્ણય લેતા હતા વિદ્યાર્થી ગુરુ પાસે જઈ અને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા વેદ ઇતિહાસ પુરાણ શારીરિક શિક્ષણનું જ્ઞાન વિદ્યાર્થીને આપવામાં આવતું હતું ઉત્તર વૈદિક કાળમાં જમીનનું મહત્વ વધી ગયું જે આપણને રામાયણ મહાભારત જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે બરાબર દુર્યોધન કહેતા હતા ને કે એક સોયની અણી ઉપર જેટલી જમીન આવે એટલી પણ જમીન નહીં આપે બરાબર તો જમીનનું મહત્વ વધી ગયું લોખંડની શોધ થવાના કારણે ખેતીનું મહત્વ વધી ગયું અને આર્યો જે હતા જે ઉત્તર પશ્ચિમ ભારતમાં રહેતા હતા ત્યાંથી પૂર્વ દિશામાં આવવા લાગ્યા મહાભારતમાં આર્યોના પૂર્વ તરફ સ્થળાંતરણને આપણે જોઈ શકીએ છીએ કારણ કે મહાભારત એટલે કે હસ્તિનાપુર ધેટ ઇસ હરિયાણા ઇન્દ્રપ્રદેશ એટલે કે દિલ્હી કુરુક્ષેત્ર એટલે ઉત્તર પ્રદેશનો મેરઠ જિલ્લો બરાબર તો આર્યો પૂર્વ દિશા તરફ આવવા લાગ્યા રામાયણમાં આર્યો દક્ષિણ દિશા તરફ જતા હોય એવું પણ જોવા મળ્યું બરાબર ભાઈ લંકા સુધી પહોંચી ગયા હતા આર્યો રેડી સભા અને સમિતિ એ સંસ્થાનું મહત્વ ઘટવા લાગ્યું રાજાની ચૂંટણી બંધ થઈ ગઈ અને રાજા વંશ પરંપરાગત થવા લાગ્યા ઋગ્વેદિક કાળ ઉત્તર વૈદિક કાળનો તફાવત શું છે જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓ ની મેન્સમાં સવાલ પૂછાય 10 માર્કનો તો આ રીતે તમે લખી શકો ઋગ્વેદિક કાળ ઉત્તર વૈદિક કાળનો તફાવત અથર્વવેદમાં આર્ય અનાર્ય સંસ્કૃતિનો સમન્વય દર્શાવે છે કે ભાઈ સિંધુખીણના લોકો પણ હતા જે આર્ય લોકો સાથે જોડાઈ ગયા તો એ બધી માહિતી અથર્વ વેદમાં છે શરૂઆતમાં અનાર્ય એટલે કે સિંધુખીણના લોકો અને આર્ય આ બંને વચ્ચે લડાઈ થતી હતી પણ પછી કેટલાક આર્ય જો હતા બરાબર એમણે અનાર્ય લોકોની ધાર્મિક વિધિઓ પણ સ્વીકાર કરી લીધી બરાબર એટલે બંને ભેગા થઈ ગયા અથર્વવેદમાં જાદુ વૈદશાસ્ત્ર એટલે કે મેડિસિન દવા વગેરેનો ઉલ્લેખ છે જે જણાવે છે કે આર્યો અનાર્યોના રીતિ રિવાજોએ નહીં અમુક અંશે સ્વીકારી લીધા હતા ઉત્તર વૈદિક કાળમાં ઇન્દ્ર વરુણ જેવા દેવી દેવતાઓની જગ્યાએ ધીમે ધીમે ત્રિદેવ અને ત્રિદેવીઓનું મહત્વ વધી ગયું બ્રહ્મા વિષ્ણુ મહેશનું મહત્વ વધી ગયું સરસ્વતી લક્ષ્મી પાર્વતી માતાનું મહત્વ વધી ગયું બરાબર એ રીતે થશે યજ્ઞોની પરંપરા વિકસિત થઈ શરૂઆતમાં તો નાના નાના ગૃહસ્થ યજ્ઞ ગૃહસ્થ યજ્ઞનો મતલબ આપણે ઘરમાં બેસીને જે યજ્ઞ કરી શકીએ એને ગૃહસ્થ યજ્ઞ કહેવાય બરાબર એ વધારે હતા પણ ઉત્તર વૈદિક કાળમાં વિશાળ યજ્ઞ મોટા મોટા યજ્ઞ જેમાં કર્મકાંડ પણ આવી જાય બરાબર એ પણ આવી ગયા હતા રાજસૂય યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ ભાજપેય યજ્ઞ પર્જન્ય યજ્ઞ મોટા મોટા યજ્ઞો પણ આવી ગયા કર્મકાંડ કંઈક ખોટું નથી બરાબર આપણે કર્મકાંડ કરીએ એ સારું જ છે અને જે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે ના ના કર્મકાંડ તો બહુ ખરાબ તો આ કઈ વાંધો નહીં ચાલો કર્મકાંડ ખરાબ છે તો તો પછી અન્ય ધર્મમાં પણ જે પૂજા પદ્ધતિઓ છે એ પણ ખરાબ હોવી જોઈએ ને ખાલી એક પર્ટીક્યુલર હિન્દુ ધર્મના કર્મકાંડોને તમે ખરાબ બોલ્યો એ બાબત યોગ્ય નથી બરાબર આની જેવું છે ચાલો પછી અશ્વમેઘ જેવા યજ્ઞની પરંપરા વિકસિત થઈ એની સાથે પશુબલી પણ આવી ગઈ હતી ખેતીના વિકાસના કારણે દ્વિતીય શહેરીકરણ પણ થયું ઉત્તર વૈદિક કાળમાં કેટલા શહેરો બન્યા હતા જવાબ 700 શહેરો બન્યા હતા વેપાર વાણિજ્યનો વિકાસ થયો હતો ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં ભારતમાં અનેક શહેરો આવી ગયા અને બૌદ્ધ સાહિત્યમાં આ શહેરોનો ઉલ્લેખ કરેલો છે 16 મહાજનપદ એનો પણ ઉદય ઉત્તર વૈદિક કાળમાં જ થાય છે અને ધીમે ધીમે એકતંત્રીય રાજવ્યવસ્થાનો જન્મ થયો એકતંત્રીય રાજવ્યવસ્થાનો મતલબ શું તો જ્યાં રાજાનો દીકરો રાજા બને બરાબર રાજાનું પદ વંશ પરંપરાગત હોય અધિકારીઓનું પદ પણ વંશ પરંપરાગત હોય એને કહેવાય એકતંત્રીય રાજવ્યવસ્થા બરાબર આની જેવું છે ક્લિયર આગળ જમીનના મહત્વના કારણે રાજાની જમીનની લાલસા વધી ગઈ હા પહેલું શહેરીકરણ ક્યાં થયું હતું હડપ્પાના સમયમાં સિંધુખીનના સમયમાં બીજું શહેરીકરણ અહીં થયું બરાબર આની જેવું છે ઓકે હવે રાજાઓ છે ને એ શું વિચારે છે કે કે જો વધુને વધુ જમીનો અમારી પાસે હોય તો વધુને વધુ લોકો અમારા રાજ્યમાં રહે તો વધુને વધુ ટેક્સ મળે તો યુદ્ધોની સંખ્યા વધી જાય બરાબર જેણે ભવિષ્યમાં રાજ્યનો ઉદ્ભવ અને વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી દીધું વૈદિક ભારત કરતાં અનુવૈદિક ભારત એ થોડું અલગ હતું બરાબર આગળ આર્યોના ભટકતા જીવનનો અંત આવી ગયો આર્યો સ્થાયી થઈ ગયા હતા ખેતી મુખ્ય વ્યવસાય બની ગયો એટલે અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા રાજવ્યવસ્થામાં બહુ બધા પરિવર્તન થયા વેપાર વાણિજ્યનો વિકાસ થયો લોખંડની શોધના કારણે ખેતીનો અમાર વિકાસ થયો બરાબર લોખંડની ખાણો મળી ગઈ તો એના બહુ બધા ઓજારો બનાવી દીધા ઓજારો બનાવી દીધા તો એના આધારે જંગલોને સાફ કરી નાખ્યા અને ત્યાં ખેતી કરવાનું ચાલુ કરી દીધું બરાબર ઓકે જશભાઈ નો સવાલ છે કે આધુનિક સમયમાં ઉપલબ્ધ ઇતિહાસના પુસ્તકો મુજબ રામાયણ કેટલા વર્ષ પહેલા થઈ હતી તો નોર્મલી બે અલગ અલગ મત છે અમુક ઇતિહાસકાર લોકો એવું માને છે કે રામાયણ કેટલા વર્ષ પહેલા થઈ હતી જવાબ 9 લાખ વર્ષ પહેલાં અને 9 લાખ વર્ષ પહેલાં રામાયણ થઈ હતી એનો પુરાવો શું તો જવાબ છે રામસેતુ અથવા નલસેતુ ભારત અને લંકાને જોડતો બ્રિજ એનું જ્યારે આપણે રેડિયો કાર્બન ડેટિંગ સિસ્ટમ અને અન્ય સમય જાણવાની જે પદ્ધતિઓ છે એના મુજબ આપણે જ્યારે સમય જાણ્યો તો એ 9 લાખ વર્ષ જૂનો રામસેતુ જોવા મળ્યો બરાબર અને અમુક ઇતિહાસકાર લોકો એવું માને છે કે આજે રામાયણ છે એ ક્યારે થઈ હતી જવાબ 5561 ઇસવીસન પૂર્વના સમયમાં એટલે કે આજથી લગભગ 7000 વર્ષ પહેલાં અયાસ અયાસ શબ્દનો મતલબ થાય છે લોખંડની ધાતુ બરાબર અયાસ એટલે ધાતુ અને કૃષ્ણ આયાસ એટલે લોખંડની ધાતુ બરાબર સુવર્ણ આયાસ એટલે સોનાની ધાતુ બરાબર આની જે ગણાય છે રેડી ચલો મહાભારત ક્યારે થયું હતું 3500 42 ઇસવીસન પૂર્વ એટલે કે સિંધુખીણની પહેલા મહાભારતનું યુદ્ધ થઈ ચૂક્યું હતું આગળ હવે ઉત્તર વૈદિક કાળમાં કેવા ભાષણોનો ઉપયોગ થયો હતો તો કાળા ચમકતા વાસણો બરાબર કાળા ચમકતા વાસણોનો મતલબ થાય એનબી ડબલ્યુ નોર્ધન બ્લેક પોલીસડ વેર ઉત્તર ભારતમાં મળતા કાળા રંગના વાસણો બરાબર એ નોર્ધન બ્લેક પોલીસડ વેર ગણાશે બરાબર ઓકે અને ઉત્તર ભારતમાં આ પ્રકારના વાસણ અલગ અલગ બહુ બધી જગ્યાએથી પ્રાપ્ત થયેલા છે લોખંડના પુરાવા સાથે આ વાસણો સંસ્કૃતિ વાસણોની સંસ્કૃતિ અમલમાં આવતા અનેક નવા શહેર વિકસિત થઈ ગયા પરિણામે ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદી આવતા સુધીમાં ભારતનું બીજું શહેર પણ સક્સેસફૂલી થઈ ગયું યસ પરમાર નીલમ રામ રામ આગળ હા હવે આપણે 11 માં ધોરણની જીસીઆરટી નો ચેપ્ટર નંબર ચાર આગળ વધારીએ આની પહેલું જે ચેપ્ટર હતું એ છઠ્ઠા ધોરણની જીસીઆરટી નું ચેપ્ટર હતું હવે આપણે 11 માં ધોરણની જીસીઆરટી માં જઈએ બરાબર હા હવે હું નોર્મલી પીડીએફ માંથી વાંચીને કેમ નથી ભણાવતો હોતો હું મારી રીતે મોઢે જ ભણાવતો હોવ છું પણ આપણી આ જે સિરીઝ છે એ સીરીઝ શું છે તો કે જેસી એનસીઆરટી લાઈન બાય લાઈન બરાબર એટલા માટે હું દરેકે દરેક લાઈનને ભણાવવાનો પ્રયત્ન કરતો હોવ છું બરાબર એટલે નેચરલી હું જે ઇતિહાસ ભણાવતો હું એ થોડો અલગ હશે અને અત્યારે જે ભણાવું છું એ થોડું અલગ હશે બરાબર તેમ છતાં હું મારી રીતે બેસ્ટ ટ્રાય કરીશ કે કોઈ પણ વ્યક્તિ બોર થાય નહીં બરાબર વચ્ચે થોડા ઘણા આપણે મજાક મસ્તીને કરતા રહેશું તમારી કમેન્ટ પણ જોતો જ રહું છું જે તમારા સવાલો હોય તમે સવાલો પણ પૂછી શકો છો સવાલના જવાબ પણ હું મેક્સિમમ ટ્રાય કરીશ કે આપી શકું બરાબર ચાલો હવે દરેક ભારતીયોને પોતાની વૈવિધ્ય સભર સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ છે તો કે હા છે આ સંસ્કૃતિ અને વારસાનો પરિચય આપણને ઐતિહાસિક સાધન સામગ્રીથી મળે એમાંથી મળે છે જેમાં વૈદિક સાહિત્ય પણ છે તો વૈદિક સાહિત્યમાં શું શું આવી જાય તો જવાબ છે ચાર વેદ પછી બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક મેં કરાવ્યા છે બરાબર એના પછી તો કે ઉપનિષદો ઉપનિષદોની ટોટલ સંખ્યા કેટલી છે 108 બરાબર અને અહીંથી એકદમ ઇઝી અને સિમ્પલ સવાલ આવી જાય કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે એ કયા ઉપનિષદ માંથી લેવામાં આવેલું છે બસ તમારે લોકોએ જવાબ આપવાનો થશે ઓકે હિતેશભાઈ મારું નામ બલરામ ચંદેલા છે બરાબર ચાલો પછી તો કે સૂત્ર સાહિત્ય હવે સૂત્ર સાહિત્ય એટલે શું જવાબ છે સ્મૃતિ ગ્રંથો સ્મૃતિ ગ્રંથમાં શું શું આવી જાય મનુસ્મૃતિ પારાશર સ્મૃતિ નારદ સ્મૃતિ બૃહસ્પતિ સ્મૃતિ સ્મૃતિ ગ્રંથો સ્મૃતિ ગ્રંથો શું છે જવાબ વૈદિક સભ્યતાના સમયના સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય કાયદાઓનું પુસ્તક એટલે કે સ્મૃતિ ગ્રંથો બરાબર આમાં સૌથી જૂનું કયું ગણાશે મનુસ્મૃતિ જે વિશ્વનું સૌથી પહેલું કાયદાનું પુસ્તક ગણાશે યસ બધાનો જવાબ સાચો છે મુંડકોનિષદ વેરી ગુડ બરાબર એમાંથી જ આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેયો જય તે લેવામાં આવેલું છે બરાબર વેરી ગુડ ચાલો પછી તો કે શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય પણ છે હવે શ્રુતિ સાહિત્ય એટલે શું તો શ્રુતિ સાહિત્યનો મતલબ થાય દેવતાઓ દ્વારા બોલેલું અને ઋષિઓ દ્વારા સાંભળી અને લખવામાં આવેલું સાહિત્ય એટલે શ્રુતિ સાહિત્ય દેવતાઓ દ્વારા બોલેલું અને ઋષિઓ દ્વારા સાંભળી અને લખવામાં આવેલું સાહિત્ય એટલે શ્રુતિ સાહિત્ય જેના ઉદાહરણ તરીકે ચાર વેદ અને 108 ઉપનિષદ આવે છે સ્મૃતિ સાહિત્ય એટલે શું પેઢી દર પેઢી યાદ રાખેલું અને ઉત્તર વૈદિક કાળમાં લખાયેલું સાહિત્ય એટલે સ્મૃતિ સાહિત્ય પેઢી દર પેઢી યાદ રાખેલું અને ઉત્તર વૈદિક કાળમાં લખાયેલું સાહિત્ય એટલે સ્મૃતિ સાહિત્ય તો સ્મૃતિ સાહિત્યની અંદર શું શું આવી જાય જવાબ બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક ષડદર્શન પુરાણ મહાકાવ્ય સ્મૃતિ ગ્રંથો બરાબર આ બધું કેમાં આવે જવાબ સ્મૃતિ સાહિત્યમાં આવે છે બરાબર રામાયણ મહાભારત જૈન બૌદ્ધ ગ્રંથો એ બધામાંથી પણ આપણને આપણા સાહિત્યની માહિતી પ્રાપ્ત થાય છે આ સાહિત્યને ભારતની સનાતન સંસ્કૃતિના તત્વજ્ઞાન ફિલોસોફીના સ્ત્રોત તરીકે ગણાવી શકાય અન્ય માહિતી જૈન ધર્મના પવિત્ર પુસ્તકોને કઈ કયા નામે ઓળખવામાં આવે આગમ ગ્રંથો આગમ ગ્રંથમાં શું આવે 14 પૂર્વ પુસ્તકો 12 અંગ 12 ઉપાંગ દશમ કકિર્ણ છછેદસ સૂત્ર આ આગમ ગ્રંથો છે અને એવી જ રીતે બૌદ્ધ ધર્મના પવિત્ર પુસ્તકોનું નામ જણાવો યુપીએસસી પ્રિલીમ્સ 2014 નો સવાલ હતો જવાબ ત્રિપીટક સુત્ત પીટક વિનયપીટક અભિધમ્મ પીટક બરાબર આગળ બ્રાહ્મણ ગ્રંથો શું છે વૈદિક સાહિત્યનો ભાગ છે વૈદિક સંહિતા વૈદિક સંહિતા એટલે કે વેદ વેદ પછી તરત કોની રચના થઈ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ બરાબર બ્રાહ્મણ ગ્રંથની વ્યાખ્યા તમે કઈ રીતે કહી શકો તો કે વેદોના સાર સ્વરૂપે અને વેદોની ટીકા સ્વરૂપે સંસ્કૃત અને સ્થાનીય ભાષામાં રચાયેલા પુસ્તકોને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે વેદોના સાર સ્વરૂપે વેદોની ટીકા સ્વરૂપે સંસ્કૃત અને સ્થાનીય ભાષામાં રચાયેલા પુસ્તકોને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય છે બરાબર અને એક બીજો પોઈન્ટ આમાં મેં જે શબ્દનો ઉપયોગ કર્યો વેદોની ટીકા અહીંયા ટીકાનો મતલબ નકારાત્મક ટીકા ટીપ્પણી નથી સરળ ભાષામાં સમજાવું એ થશે બરાબર આગળ વેદ મંત્ર તંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ અર્થઘટન વિનિયોગ વગેરેનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથમાં છે એટલે કે વેદમાં એક શબ્દ છે બરાબર ઋગ્વેદમાં એક શબ્દ લખેલો છે કયો છે જવાબ જાય સતતમ ઋગ્વેદનો આ શબ્દ છે જાય સતતમ જાય સતતમ નો મતલબ શું થાય જોજો ઘણા બધા લોકો કહેતા હોય ને યુરોપિયન ઇતિહાસકારો કે ભારત તો સ્ત્રી વિરોધી દેશ છે અને પિતૃપ્રધાન સમાજ હતો સ્ત્રીઓ સાથે અન્યાય થતો હતો ને ઋગ્વેદની અંદર આ શબ્દનો ઉલ્લેખ છે જાયસતમ જાયસતમનો નો અર્થ થાય છે સ્ત્રી જ ઘર છે જે ઘરમાં સ્ત્રી હોય એ જ ઘર સારું રહેવા લાયક ગણાય બાકી જે ઘરમાં સ્ત્રી નથી એ મકાન છે સ્ત્રીઓને આટલું સારું સન્માન ભારતમાં દેવામાં આવ્યું હતું તો જાયસતમ વેદમાં લખેલું છે પણ જાયસતમનો અર્થ એનો મતલબ ક્યાં લખેલો છે બ્રાહ્મણ ગ્રંથમાં બરાબર એ રીતે થશે આગળ વૈદિક સાહિત્યમાં ગદ્ય સ્વરૂપે લખાયેલા પુસ્તકો છે બ્રાહ્મણ ગ્રંથ જેમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના ઉપર ટીકા એટલે કે વિવેચન કરવામાં આવેલું છે વિદ્વાન વિદ્વાનોના મત માટે સોરી વિદ્વાનોના મતે દરેક વેદની શાખા માટે એક એક બ્રાહ્મણ ગ્રંથ હતું ઋગ્વેદ માટે એત્રેય બ્રાહ્મણ ગ્રંથ છે જેમાં જુદા જુદા યજ્ઞોનું વર્ણન છે કયા બ્રાહ્મણ ગ્રંથમાં શું આપ્યું એ પણ અહીંયા તમને પૂછાય તો એય બ્રાહ્મણ ગ્રંથમાં યજ્ઞોનું વર્ણન છે યજુર્વેદ માટે શતપદ તેતરીય બ્રાહ્મણ ગ્રંથ છે શતપદ બ્રાહ્મણ ગ્રંથ શુક્લ યજુર્વેદ માટે છે અને બધા બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી મોટું કયું બ્રાહ્મણ ગ્રંથ સતપદ બ્રાહ્મણ ગ્રંથ યજુર્વેદ એકમાત્ર એવો વેદ છે કે જે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયો છે ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા બરાબર તો જ્યારે આપણે કહીએ કે શુક્લ યજુર્વેદ છે તો શુક્લ યજુર્વેદ નો મતલબ થશે કવિતા સ્વરૂપે લખાયેલું એટલે કે પદ્ય અને જ્યારે આપણે કહીએ કૃષ્ણ યજુર્વેદ તો એ પાઠ સ્વરૂપે લખાયેલું છે એટલે કે ગદ્ય બરાબર આની જેવું થશે રેડી ચલો પછી તો કે બ્રાહ્મણ ગ્રંથોમાં પિતૃ દેવતા સોમ રાજસોય યજ્ઞ વગેરે યજ્ઞોનું વર્ણન છે તેમજ પ્રાચીન ભારતના રાજાના નામ અને એમના ચરિત્ર એટલે કે વંશાવલી વંશાવલી સંબંધિત પણ માહિતી આપવામાં આવી છે બરાબર તેથી તેનું ઐતિહાસિક મહત્વ પણ છે યાજ્ઞવલ્કીય ઋષિએ બ્રાહ્મણ ગ્રંથો લખ્યા હોવાનું માનવામાં આવે છે પછી તેતરેય બ્રાહ્મણ ગ્રંથ એ કૃષ્ણ યજુર્વેદ માટે છે સામવેદ માટે અલગ અલગ આઠ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે જેમાંથી મહત્વના ત્રણ છે પંચવીશ ષડવીશ જૈમીનીય અને અથર્વ વેદ માટે ગોપથ બ્રાહ્મણ ગ્રંથ છે જેમાં ગાયત્રી માટે સમજૂતી આપી છે એટલે કે જ્યારે આપણા યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય ને આપણે જનોઈ ધારણ કરીએ એના પછી શું કરવાનું હોય તો કે ત્રિકાળ સંધ્યા કરવાની હોય જેને ગાયત્રીની પૂજા પણ કહેવાય હવે ગાયત્રીની પૂજાનું વર્ણન કેમાં છે અથર્વવેદમાં છે આમ બ્રાહ્મણ ગ્રંથમાં યજ્ઞ વિશેની વર્ણન માહિતી આપવામાં આવી છે અને વૈદિક સભ્યતાના સમયના ભારતીય સમાજના રીતિ રિવાજો અને તાત્વિક વિચારધારાની માહિતી મળે છે નેક્સ્ટ આરણ્યક શું છે તો કે વૈદિક સાહિત્યમાં વેદ અને બ્રાહ્મણ ગ્રંથ પછી આરણ્યક ની રચના થઈ તો આરણ્યક ની જે વ્યાખ્યા છે એ શું છે તો આરણ્યક ની વ્યાખ્યા બહુ સિમ્પલ છે જંગલમાં બેસી અને લખાયેલા પુસ્તકોને આરણ્યક કહેવાય છે જંગલમાં બેસી અને લખાયેલા પુસ્તકોને આરણ્યક કહેવાય છે બરાબર આવી સીધી સિમ્પલ વ્યાખ્યા છે આર્ય લોકો હતા એ આશ્રમ વ્યવસ્થામાં માનતા હતા બરાબર બ્રહ્મચારી આશ્રમ જીવનના જન્મથી 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ 26 થી 50 વાનપ્રસ્થા આશ્રમ 51 થી 75 સન્યાસ આશ્રમ 76 થી 100 અથવા જેટલું તમારું જીવન ચાલે એટલું તો જ્યારે આર્યો વાનપ્રસ્થા આશ્રમમાં જતા હતા તો એ ટાઈમે એ જે પણ પુસ્તકો વાંચતા હોય જે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એની નોટ્સ બનાવતા હતા તો એ નોટ્સ ક્યાં બનાવતા હતા જંગલમાં તો જંગલમાં બેસી અને લખાયેલા પુસ્તકોને આરણ્યક કહેવાય છે આર્યો તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્ય એટલે કે જંગલમાં કરેલ ચિંતન મનન એના ફળ સ્વરૂપે રચાયેલા પુસ્તકોને આરણ્યક કહેવાય છે ઋગ્વેદનું સી 14 કરેલું છે જવાબ છે હા દિલ્હીની અંદર જે આપણે નેશનલ આર્કાઈવ મ્યુઝિયમ છે એની અંદર ઋગ્વેદની સૌથી પ્રાચીન પ્રત એટલે કે જૂનામાં જૂનો ઋગ્વેદ જે લખાયેલો હોય બરાબર એને સાચવીને રાખવામાં આવેલો છે બરાબર અને જે જૂનામાં જૂનો ઋગ્વેદ સાચવીને રાખવામાં આવેલો છે એની રચના 1500 ઇસવીસન પૂર્વના સમયમાં થઈ હતી બરાબર ભ્રુજ નામનું વૃક્ષ આવે એના થળને કાપી એની સ્લેટ્સ બનાવવામાં આવે અને એના ઉપર લખવામાં આવે સંસ્કૃતમાં બરાબર પાંડુલિપિ કહેવાય ને બરાબર ભોજપત્ર કહેવાય એની જ બરાબર હા ઉર્વી તમે નોટ્સ બનાવી હોય તો બનાવી શકો એમાં પણ કઈ વાંધો નથી બાકી આ જે કંઈ પણ કન્ટેન્ટ છે ઓલરેડી આ જેવો લેકચર પૂરો થશે તો લિબર્ટીની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આ પીડીએફ આવી જ જશે તો યસ તમે લખવું હોય તો લખી પણ શકો અને આ તમને મળવાનું પણ છે જ બરાબર અને આ મેં youtube માં લેકચર લેવાનો જ છે એટલે તમારે રિવિઝન કરવું હોય તો પણ કંઈ વાંધો નહીં આવે આગળ આરણ્યકમાં શું શું છે તો કે જંગલમાં રહેવાવાળા વાનપ્રસ્થ લોકો અને ઋષિમુનિઓ માટે બહુ સરળ યજ્ઞોનું આયોજન થતું હતું આ લોકોની જીવનચર્યાની માહિતી અને એ લોકો બ્રહ્મ એટલે કે ભગવાન માટે કેવું ચિંતન કરતા હતા ચિંતનાત્મક વિવેચન કરતા હતા બરાબર એ બધી માહિતી આરણ્યકમાં છે બરાબર હવે એક સવાલ હતો કે ભાઈ એ જે ઋગ્વેદ જે સૌથી જૂનો છે બરાબર એ વાંચવા મળે કે નહીં તો આન્સર છે નહીં કારણ કે લગભગ સાડા ત્રણ હજાર વર્ષ જૂનું એ પુસ્તક છે તો બટ ઓબ્વિયસ કે જો એને આપણે હાથમાં અડાડશું તો એ બગડી જાય છે બરાબર ત્યાં તમે જઈ અને ત્યાં જોઈ શકો બરાબર અહીંયા સામે ઋગ્વેદની અલગ અલગ પેજ રાખેલો એને તમે જોઈ શકો ટચ નહીં કરી શકાય બરાબર આની જેવું છે રેડી ફાસ્ટ ટ્રેક બેચમાં બોર્ડ વર્ક થી ભણાવશો કે પીપીટી માંથી બંનેના કોમ્બિનેશન બરાબર અથવા વિદ્યાર્થીઓને જે ઈચ્છા હોય એ મોઢે ભણાવવાનું કહેશે મોઢે ભણાવી દઈશ પીપીટી ની જરૂર લાગશે વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થી કહેશે તો પીપીટી ભણાવી જશે બરાબર બંને મને કોઈ પણ વાંધો નથી હું બધી રીતે ભણાવી શકું છું બરાબર આગળ આરણ્યકોમાં યજ્ઞના કર્મકાંડની સાથે સાથે આધ્યાત્મિક સ્વરૂપે કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકાય એની પણ માહિતી આપવામાં આવી છે બ્રહ્મ એટલે કે ભગવાન અને આત્મા એ બંનેનો સંબંધ શું છે એનું તત્વજ્ઞાન શું છે એ માહિતી પણ આરણ્યકમાં આપવામાં આવી છે નેક્સ્ટ ઋગ્વેદમના એતરેય અને શંખાયન આરણ્યક છે શુક્લ યજુર્વેદના મધ્યાધીન બૃહદ આરણ્યક છે કણવ બૃહદારણ્યક તેમજ જૈમીની ઉપનિષદ આરણ્યક પણ છે બરાબર આ આરણ્યકોમાં ધર્મ ભાવની પરિપક્વ થયેલી જોવા મળે છે બરાબર હા હું જે અહીંયા લખું છું આ જ સેમ પીડીએફ તમને મળવાની છે બરાબર એટલે એમાં કોઈ ટેન્શન નહીં લેતા આગળ ઉપનિષદની ચર્ચા કરીએ તો વેદની સામાન્ય પરિભાષા એવી છે કે વેદ એક પુસ્તક છે પરંતુ વાસ્તવમાં વેદ જેટલો નાનો શબ્દ છે તેટલું જ વૈદિક સાહિત્ય એકદમ વિશાળ છે સમસ્ત વૈદિક યુગ દરમિયાન ચાર વેદની રચના છે થઈ વેદ એ કોઈ એક વ્યક્તિએ રચના નથી કરી બહુ બધા ઋષિમુનિઓએ ભેગા થઈ અને વેદોની રચના કરી હતી બરાબર સંહિતા એટલે વેદ પછી બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક અને ઉપનિષદ આ ચારેય જ્યારે ભેગા થાય ત્યારે એક વેદ બને બરાબર માનો કે ઋગ્વેદ છે તો એના બ્રાહ્મણ ગ્રંથ કયા તો કે એતરેય અને કૌશિતકી પછી એના આરણ્યક કયા તો કે એતરેય આરણ્ય કૌશિતકી આરણ્યક અને પછી એના ઉપનિષદ પણ આવે ઈશોપનિષદ બરાબર પછી કઠોપનિષદ એ એના ઉપનિષદ થયા આ બધું ભેગું થાય ને ત્યારે એક વેદ બને આવી રીતનું છે રેડી વૈદિક યુગ દરમિયાન દેવી દેવતાઓ માટે સ્તુતિઓ અને આહુતીઓ દ્વારા દેવી દેવતાને પ્રસન્ન કરવાની ધાર્મિક પદ્ધતિઓ વિકસિત થઈ હતી આ સિવાય દેવી દેવોની માન્યતા અને યજ્ઞથી પર રહેલા તત્વચિંતન અને તત્વદર્શનની પરાકાષ્ઠાએ આપણને શ્રુતિ સાહિત્ય સ્મૃતિ સાહિત્ય બ્રાહ્મણ ગ્રંથો આરણ્યક ઉપનિષદ ષડ દર્શન એ પણ જોવા મળે છે ષડદર્શન શું છે ભાઈ ન્યાયદર્શન જેની રચના કોણે કરી ગૌતમ ઋષિએ કરી હતી પછી યોગદર્શન રચનાકાર પતંજલિ ઋષિ જોડકા જોડામાં પૂછી શકે બરાબર પછી સાંખ્ય દર્શન જેની રચના કોણે કરી હતી જવાબ કપિલ મુનિએ પછી વૈશેષિક દર્શન જેની રચના કોણે કરી હતી કણાદ ઋષિએ પછી મીમાંસા દર્શન રચનાકાર કોણ છે જવાબ જૈમીનીય ઋષિ અને વેદાંત દર્શન રચનાકાર બાદરાયણ ઋષિ બરાબર તો એ ષડદર્શન છે એ પણ વૈદિક સાહિત્યનો જ ભાગ ગણવામાં આવે છે બરાબર થેન્ક્યુ આગવાનભાઈ તમારે કમેન્ટ માટે આપનો ખુબ ખુબ આભાર ઓકે તમારું પેલું કમેન્ટ તો સારી છે નીલું 007 કે ભાઈ એમસીક્યુ રાખીએ પણ પોઈન્ટ એ છે કે આપણે લાઈન બાય લાઈન જઈએ છીએ બરાબર લાઈન બાય લાઈન જ્યારે જતા હોય ને એમાં જ્યારે હું ક્વેશ્ચન્સ લાવી દઈશ તો પછી આને પૂરું કરવામાં બહુ લાંબો ટાઈમ લાગશે બરાબર એટલે રેડી પણ તેમ છતાં આપણે જ્યારે આ લેકચર પૂરું થાય છે તો મોક ટેસ્ટનું આયોજન તો આપણે કરેલું જ છે બરાબર તો એ ટેસ્ટ તમે આપજો રેડી આગળ ઉપનિષદમાં આધ્યાત્મિક વિચારધારા વિશે શું કીધું છે તો ઉપનિષદ એટલે ઉપ વત્તા નિષદ એટલે કે પાસે અથવા સમીપ તથા નિષદ એટલે કે બેસનાર એટલે ઉપનિષદ નો મતલબ એવો થાય કે ગુરુની પાસે અથવા પરમ તત્વ ભગવાનના ચરણોમાં બેસી અને રહસ્યમય એટલે કે ગુઢ જ્ઞાન મેળવવું ઉપનિષદનોની વ્યાખ્યા શું થાય કે ગુરુ અથવા ભગવાનની પાસે બેસી અને રહસ્યાત્મક અને ગુઢ જ્ઞાન મેળવવામાં આવે તેને ઉપનિષદ કહેવાય બરાબર ઉપનિષદ માટે અમુક વિવેચકો સદ ધાતુનો ગતિ અને નાશ એમ બંને અર્થ કરે છે બરાબર એટલે કે ઉપનિષદ તમે વાંચી લ્યો તો તમારી સદગતિ થશે અને પાપોનો નાશ થશે આવું કહેવામાં આવે છે એટલે કે અજ્ઞાનનો નાશ કરી પરમ તત્વ કે જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે ઉપનિષદ એવો અર્થ થાય અને વૈદિક સાહિત્યના અંત ભાગમાં ઉપનિષદની રચના થઈ એટલે ઉપનિષદનું અન્ય નામ વેદાંત પણ છે બરાબર આની જેવું થશે હિતેશભાઈ આપણી જે સીરીઝ છે એનું નામ જ લાઈન બાય લાઈન છે બરાબર એટલે આપણે જીસીઆરટી એનસીઆરટી ની લાઈન બાય લાઈન ભણવાનું થાય બરાબર અને આના સિવાય પણ એમસીક્યુ વાળા ઘણા બધા આપણે વિડીયો મૂકીએ જ છે ચલો અત્યારે જ કહી દઉં આજે રાત્રે જ ઇતિહાસ માટે આપણે વિડીયો લઈને આવીએ છીએ જેમાં પ્યોર એમસીક્યુ જ છે બરાબર તો રાત્રે જોડાઈ જજો રાત્રે આઠ વાગે છે જ આપણો ફરી પાછો લેકચર જેમ આપણે એમસીક્યુ ને જ ભણવાના છે એટલે તમારી સામે સવાલ હશે એના ચાર ઓપ્શન હશે તમે જવાબ આપશો પછી હું સાચો જવાબ કહીશ અને એનું ડિસ્કશન કરશું ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા કોણે લખેલા છે પૂર્વ મીમાંસા જૈમીનીય ઋષિ ઉત્તર મીમાંસા બાદરાયણ ઋષિ બરાબર ઓકે વિદ્વાનોના મતે ઉપનિષદોની રચના લાંબા કાળ સુધી થતી રહી શરૂઆતમાં તે મૌખિક રીતે હતા પાછળથી લખવામાં આવ્યા ઉપનિષદની સંખ્યા 108 છે જેમાં મુખ્ય ઉપનિષદો નીચે મુજબ છે બરાબર ઈશોપનિષદ પ્રશ્નો ઉપપનિષદ તેત્રય નોસી પૂર્વ તાપ કેનો મુંડકોનિષદ એતરય બૃહદારણ્ય કઠોપ માંડુક્ય અને છાંદોક્ય બરાબર ટોટલ 11 ઉપનિષદો મુખ્ય ગણવામાં આવે છે બરાબર ચાલો પછી બૃહદારણ્યક અને છાંદોક્ય જેવા પ્રારંભિક ઉપનિષદો એક ગદ્ય પાઠ સ્વરૂપે લખાયા અને પછી પ્રશ્નોત્તર સવાલ જવાબ સ્વરૂપે લખાયા જ્યારે કે એનો ઉપનિષદ એ કવિતાના સ્વરૂપમાં લખાયેલું છે બરાબર આગળ ઉપનિષદોમાં અસત્યથી સત્ય તરફ કઈ રીતે જવું મૃત્યુથી અમૃત તરફ કઈ રીતે જવું અંધકારમાંથી પ્રકાશ તરફ કઈ રીતે જવું એ રસ્તો બતાવવામાં આવ્યો છે બરાબર અસતોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય બરાબર એ ઉપનિષદની જ વિચારધારા છે પટેલ કિશનભાઈ હું 100 ટકા માનું કે હું આ વાંચું બરાબર પણ લાઈન બાય લાઈન જવાનો મતલબ એ જ થાય છે હવે એક પોઈન્ટ સમજો કે અહીંયા લખેલું છે દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે બરાબર તો હું આમાં શું સમજાવું આ તો બધાને આવડતું હોય બરાબર જ્યારે કોઈ ટેકનિકલ વર્ડ આવે કે એવું કંઈ આવે તો હું એ સમજાવવાનું કામ કરું ને બરાબર ભારત મારો દેશ છે એ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે હવે આ સમજાવવા બેસું તો કેવું લાગે તમને એ પણ કહું બરાબર હવે અહીંયા એક જ પોઈન્ટ છે કાં તો હું જીસીઆરટી એનસીઆરટી ની જે લાઈન બાય લાઈન છે દરેકે દરેક લાઈન ભણાવી શકું અથવા નોર્મલી મોઢે ભણાવીશું બરાબર હવે આપણી અત્યારની જે સીરીઝ છે એ એ પ્રકારની છે કે જેમાં આપણે લાઈન બાય લાઈન કન્ટેન્ટ શું છે એ ભણવાનું છે એટલે એ ભણાવું છું આપણે તો પહેલા જ કીધું તું કે લાઈન બાય લાઈન આપણે જવાના છીએ બરાબર અને બાકી મારા અન્ય વિડીયો જોઈ લ્યો જેમાં હું એમને મોઢે જ ભણાવું છું અથવા લિબર્ટીની બેચમાં આવીને જોઈ લ્યો કે એમાં તો હું સાવ મોઢે ભણાવું છું કોઈ ઉપયોગ નથી કરતો બરાબર આની જેવું છે રેડી અને અન્ય તમામ વિષયો કરતાં મારું કન્ટેન્ટ સૌથી મોટું છે ઇતિહાસ વિષય સૌથી મોટો છે બરાબર જોઈ લ્યો કેટલા નંબર ઓફ પેજીસ છે બરાબર અત્યારે 1001 સ્લાઈડ લઈને આવેલો છું રેડી હવે આનાથી મોટો વિષય બીજો બતાવી દયો તો આપણે એમાં જોઈ લેશું બરાબર જ્યારે કન્ટેન્ટ વધારે અને મોટું હોય તો એની સિસ્ટમ ફરી જાય દરેક વિષય અલગ અલગ રીતે ભણવાનો હોય બરાબર આની જેવું છે બરાબર તેમ છતાં જો કંઈ તમારી વધારે ઈચ્છા હોય તો આવો લિબર્ટીમાં આપણે આરામથી ચર્ચા કરશું વ્યવસ્થિત રીતે આપણે મોઢે જ ભણાવશું આપણે કઈ વાંચવું જ નથી પીપીટી જરૂર જ નથી એમને એમ આપણે ભણશું બરાબર ચાલો પછી તો કે તત્વમસી સોહમ અને બ્રહ્માસ્મિ આ શબ્દોનો ઉપયોગ ઉપનિષદમાં થયો છે જેમાં બ્રહ્મનું તત્વચિંતન જોવા મળે છે તત્વમસી તત્વમસી શબ્દનો મતલબ થાય કે જે પરબ્રહ્મ પરમાત્મા છે બરાબર એમાંથી જ હું બનેલો છું એટલે જે તત્વ પરબ્રહ્મ પરમાત્માનું છે એ જ તત્વ મારી અંદર રહેલું છે બીજું સોહમ સોહમ એટલે હું પણ મોક્ષ પ્રાપ્ત કરી શકું છું છું બરાબર અને ત્રીજું બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ હું પોતે પણ બ્રહ્મ બની શકું છું આ રીતે છે આવા શબ્દો ઉપનિષદમાં આપવામાં આવેલા છે અને આ સૃષ્ટિમાં જે બ્રહ્મને જ જો જુએ છે તે સાચો જ્ઞાની છે એટલે કે આ સૃષ્ટિને જે ભગવાન સ્વરૂપે જોવે એ જ વ્યક્તિ સાચો ગણાય છે આની જેવું છે આગળ તેનામાં બાળક જેવી નિર્દોષતા સરળતા નિષ્કપટતા અને સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે બરાબર અને દરેક ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ કે બ્રહ્મની અનુભૂતિ માટે સંસારનો ત્યાગ કરવાની વાત કરતા નથી તો અમુક ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ માટે સંસારમાંથી નિવૃત્તિને જરૂર માને છે જેમ કે આપણા જે આદિ ગુરુ શંકરાચાર્ય હતા બરાબર એ એવું કહેતા હતા કે સન્યાસી થાઓ એના પછી તમને મોક્ષ મળી જશે બરાબર પણ એની સામે એમના જ સમયના એક અન્ય વ્યક્તિ હતા જેનું નામ હતું મંડન મિશ્ર મંડન મિશ્ર એવું કહેતા હતા કે એક સાંસારિક વ્યક્તિ પણ સાચા પુસ્તકો વાંચી અને સારી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તો મોક્ષ પ્રાપ્ત કરવાના અલગ અલગ વ્યવસ્થાઓ વિશે પણ અહીં ભણાવવામાં આવ્યું છે નેક્સ્ટ છતાં દરેક ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ માટે સદાચાર અને નીતિના આચરણને જરૂરી ગણાવે છે જેમ કે ધર્મનું પાલન કરવાનું સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરવાનો એટલે કે આપણું કામ કરવામાં આળસ નહીં કરવાનું બરાબર સત્ય બોલવાનું માતા-પિતા અતિથિ આચાર્યને દેવ સમાન ગણવાના બરાબર આપણા બધાની સ્કૂલમાં આ સેન્ટેન્સ આપણને અલગ અલગ સ્લોગન બોલાવતા હતા માતૃદેવોભવ પિતૃ દેવોભવ આચાર્ય દેવોભવ અતિથિ દેવોભવ બરાબર તો એ એ બધું હતું જ આપણે ત્યાં રેડી ટૂંકમાં ઉપનિષદોનું તત્વજ્ઞાન આત્માને મહત્વ આપે છે અને કર્મફળના સિદ્ધાંત પ્રમાણે દરેકને પોતાના કર્મ પ્રમાણે આ જન્મ કે પુનઃ જન્મમાં તેનું ફળ મળે છે મોક્ષ પ્રાપ્તિ માટે ઉપનિષદો જણાવે છે કે શ્રવણ મનન નિધિ ધ્યાસ દ્વારા મેળવેલ જ્ઞાનથી માનવીને મોક્ષ મળે છે અને માનવી જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર આવી શકે છે શ્રવણ મનન નિધિ ધ્યાસનો મતલબ શું થાય તો એનો જવાબ એ છે કે સૌથી પહેલા મેં પુસ્તક વાંચી લીધું એનું હું શ્રવણ કરું શ્રવણ એટલે કે પુસ્તકોને સાંભળવા બોલીને પુસ્તક વાંચવું એટલે સાંભળ્યું પછી મનન જે મેં સાંભળ્યું છે એના વિશે વિચારો બરાબર એના ઉપર વિચાર કરો અને પછી નિધિ વ્યાસ એનો મતલબ થાય છે કે આવું જ કાર્ય મારે દરરોજ કરવાનું બરાબર એટલે કે આપણે વેદો ઉપનિષદો વાંચીએ એના જ્ઞાન ઉપર રિસર્ચ કરીએ બરાબર એના આધારે આપણને મોક્ષ મળી શકે છે શંકરાચાર્યનો અદ્વેતવાદ માધવાચાર્યનો દ્વેતવાદ રામાનુજાચાર્યનો વિશિષ્ટ દ્વેતવાદ મહાન કૃતિઓ ઉપનિષદની જ વિચારધારાની ફળશ્રુતિ છે બરાબર આની જેવું છે હા અર્જુન બેચમાં તો આપણે પ્યોર મોઢે જ જવાના છે હવે તો મોઢે જ જાવું છે બરાબર એટલે એમાં બહુ મજા આવશે તમને એમાં આપણે ફેક્ચ્યુઅલ ડેટા તો આપવાના જ છે પણ સાથે સાથે બહુ સમજાવવામાં પણ આવશે બરાબર આની જેવું છે ચાલો આગળ અહીંયાથી તમને જોડકા જોડમાં પૂછી લે કે શંકરાચાર્ય કયો સિદ્ધાંત આપ્યો અદ્વેતવાદ માધવાચાર્ય દ્વેત રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વેતવાદ બરાબર પછી ગાર્ગી લોપામુદ્રા મૈત્રી જાંબાલી ઘોષા વિશ્વંભરા અપાલા એ તમામ મહિલાઓ ઉપનિષદના આધ્યાત્મિક વિચારોના પરિણામે વિદુષી બની છે તત્વચિંતક મેક્સ મુલર એવું કહે છે કે ઉપનિષદો વેદાંતના મૂળમાં રહેલા છે અને લાગે છે કે માનવીનું ચિંતન તેમાં પરાકાષ્ઠાએ પહોંચ્યું છે બરાબર એટલે અહીંયાથી તમને સેન્ટેન્સ વાળા સવાલ પૂછાય શકે કે મેક્સ મુલર એ કયું વાક્ય બોલે છે તો આ વાક્ય એનું ગણાય છે બરાબર પછી તો કે ભારતીય દાર્શનિક વિચારધારામાં ષડદર્શન છ દર્શનશાસ્ત્રનું મહત્વ છે બરાબર અને ષડ દર્શન એટલે કે દર્શનશાસ્ત્ર એ ભારતના આધ્યાત્મિક જીવનનું તત્વજ્ઞાન છે બરાબર દ્વૈતવાદ એટલે શું જો અહીંયા ત્રણ શબ્દ છે આપણી પાસે અદ્વૈતવાદ અદ્વૈતવાદ એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે પરબ્રહ્મ પરમાત્મા છે એ જ સત્ય છે બાકી આખું જગત એટલે કે આ માયા સ્વરૂપી જગત એ મિથ્યા છે એટલે કે ખોટું છે બરાબર આવું કોણે કીધું શંકરાચાર્ય હવે દ્વેતવાદ એટલે શું તો જવાબ છે બ્રહ્મ પણ સત્ય છે જગત પણ સત્ય છે બરાબર એટલે કે બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મા તો છે જ અને આ સૃષ્ટિ પણ છે રેડી અને ત્રીજું તો કે રામાનુજાચાર્યનો વિશિષ્ટ દ્વૈતવાદ વિશિષ્ટ દ્વેતવાદ નો મતલબ એ થાય કે પરબ્રહ્મ પરમાત્મા સત્ય છે જ અને હું પરબ્રહ્મ પરમાત્મા જેવો બની શકું છું સાદી ભાષામાં કહું તો આ રીતે એનો મતલબ થશે આ દર્શન એ માત્ર અમુક પ્રકારની વિચારધારા નથી પરંતુ જીવન પદ્ધતિ છે જે ધર્મની જેમ જ દરેક ભારતીયના જીવન સાથે જોડાયેલી છે ધર્મ તો વ્યક્તિની વિચારધારા વિશ્વાસનું બાહ્ય સંસ્કૃતિનું આચરણ છે પરંતુ દર્શન એ સંસ્કૃતિનો આત્મા છે અહીંયાથી આપણને સવાલ આવશે કે દર્શન શબ્દની ઉત્પત્તિ કૃષ નામની ધાતુમાંથી થઈ છે જેનો અર્થ છે જોવું અથવા જેનાથી જોઈ શકાય તે ઉપનિષદમાં દર્શાવેલ દાર્શનિક વિચારધારાનો જન્મ એ જીવનની સમસ્યાના સમાધાન શોધવાની તીવ્ર ઈચ્છા બતાવે છે બરાબર એટલે કે દર્શનશાસ્ત્રોની રચના શું કામ કે મનુષ્યના જીવનમાં જેટલા પણ અલગ અલગ પ્રોબ્લેમ્સ આવતા હતા એ તમામ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એટલે શું છે જવાબ દર્શનશાસ્ત્ર બરાબર જે પણ તમને પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન દર્શનશાસ્ત્રમાં મળી જાય છે પછી એ માનસિક તમને તકલીફ થઈ હોય શારીરિક તકલીફ થઈ હોય કોઈ સામાજિક તકલીફ થઈ હોય જે પણ પ્રોબ્લેમ છે એ અહીંયા સોલ્વ થાય છે બરાબર અહીંયા તમને સળદર્શન આપેલા છે જોડકા જોડમાં પૂછી શકાય બરાબર સાંખ્ય દર્શન રચનાકાર કપિલ મુનિ અને એમની વિચારધારા શું છે પ્રકૃતિ અને પુરુષના દ્વેત દ્વારા સૃષ્ટિની રચના થઈ પ્રકૃતિ અને પુરુષ પુરુષ એટલે કોણ તો કે ભગવાન પ્રકૃતિ એટલે અલગ અલગ તત્વો એ બંને ભેગા થયા ત્યારે સૃષ્ટિ બની યોગ દર્શન પતંજલિ ઋષિએ લખ્યું સત્યને પ્રાપ્ત કરવાનો વ્યવહારો માર્ગ એટલે તમારે જે પરમ સત્યને પ્રાપ્ત કરવું છે એનો વ્યવહારુ માર્ગ બરાબર અષ્ટાંગ યોગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ બરાબર એ ગણાશે નેક્સ્ટ ન્યાય દર્શન ગૌતમ ઋષિએ બનાવ્યું છે યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાય કે તમે જે પણ જ્ઞાન પ્રાપ્ત કરો છો એ સાચું છે ખોટું છે એ ચેક કરો અને સાચા જ્ઞાનનો સ્વીકાર કરો ભાગવત ગીતાની રચના મહાભારતના છઠ્ઠા પર્વ ભીષ્મ પર્વમાંથી થઈ છે અને ગણપતિ ભગવાને મહાભારત લખ્યું છે યસ એ સાચું છે બરાબર મહાભારતની જે સૌથી જૂનામાં જૂની કૃતિ આપણને પ્રાપ્ત થયેલી છે એ પણ દિલ્હીના નેશનલ આર્કાઈવમાં તમને જોવા મળશે આ રીતે થશે નેક્સ્ટ વૈશેષિક દર્શન કણા ઋષિએ લખેલું છે ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર આ ભૌતિક સૃષ્ટિના અલગ અલગ તત્વો શું છે એ તમને વૈશેષિક દર્શનમાં સમજાવે છે પૂર્વ મીમાંસા દર્શન જૈમીનીય ઋષિએ લખ્યું છે કર્મ અને પૂનમ જન્મનો પુનઃજન્મનો સિદ્ધાંત એમાં સમજાવ્યું છે ઉત્તર મીમાંસા દર્શન બાદ્રાણ ઋષિએ લખ્યું છે જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ છે એ એમાં સમજાવવામાં આવ્યું છે સાંખ્ય દર્શન જો હવે અહીંયા એક પોઈન્ટ તમને એડવાન્સમાં કહી દઉં આ જે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ છે ને એમાં આ સાંખ્ય દર્શન એટલે શું અને યોગદર્શન એટલે શું ડિટેલ ડિસ્ક્રિપ્શન ક્યારેય નહીં પૂછે કારણ કે જીપીએસસીમાં નથી પૂછેલું યુપીએસસીમાં પણ નથી પૂછેલું પરંતુ વન્સ અગેન આપણને જીસીઆરટીમાં આપ્યું છે એટલે આપણે જોઈએ છે બરાબર એટલે આ મુદ્દો તમે વાંચવા રિવિઝન કરવા બેસો ત્યારે સ્કીપ કરો તો સ્કીપ કરી શકો છો આચાર્ય કપિલ દ્વારા સાંખ્ય દર્શનની રચના થઈ બરાબર અને આ દર્શનને સાંખ્ય દર્શન કહેવા પાછળ બે મત છે એક તો એ કે આ દર્શનશાસ્ત્ર એવું કહે છે કે 25 તત્વો દ્વારા આ સૃષ્ટિની રચના થઈ અને બીજું સાંખ્ય શબ્દનો અર્થ થાય છે મતલબ થાય છે ચર્ચા કે વિચારણા બરાબર એટલે સાંખ્ય દર્શનનું નામ સાંખ્ય દર્શન શું કામ છે અમુક ઇતિહાસકાર એવું કહે છે કે 25 તત્વથી આખી સૃષ્ટિની રચના થઈ એટલા માટે અને અમુક ઇતિહાસકાર એવું કહે છે કે સાંખ્ય શબ્દનો અર્થ થાય ચર્ચા વિચારણા તેથી આ સૃષ્ટિમાં તત્વોનો સમ્યક વિચાર આ દર્શન કરતું હોવાથી તેને સાંખ્ય દર્શન કહેવાય છે પુરુષ અને પ્રકૃતિના દ્વેતથી સૃષ્ટિનું સર્જન થાય કહ્યું છે ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતાં આ શાસ્ત્રને સત્વ રજસ તમસ પ્રકૃતિના ગુણ કહ્યા છે બરાબર એટલે કે સાંખ્ય દર્શનના મત મુજબ આ પ્રકૃતિમાં ત્રણ પ્રકારના ગુણ છે સત્વ રજસ અને તમસ સત્વ નો મતલબ જે સારું કામ કરે રજસ મતલબ જે શાસન કરે અને તમસ મતલબ કે જે વિનાશ કરે બરાબર અને દરેક મનુષ્યોમાં આપણને જો જોવા મળે છે કે સત્વ રજસ્ત ત્રણેય પ્રકારના ગુણ હોય છે ગાંધાર મૂર્તિકલા અમરાવતી મૂર્તિકલા કોના સમયમાં જન્મી ગાંધાર અને મથુરા મૂર્તિકલા એ કુષાણ વંશના શાસક હતા કનિષ્ક એમના સમયમાં વિકસિત થાય છે અને અમરાવતી મૂર્તિકલા સાતવાહન શાસકોના સમયમાં વિકસિત થાય છે મૂર્તિ પૂજાની શરૂઆત એ કુષાણ કે ગુપ્ત શાસકોના સમયમાં થઈ નહીં સિંધુકેન સભ્યતાના સમયથી જ મૂર્તિ પૂજા થાય છે પશુપતિનાથ માતૃદેવની મૂર્તિ મળેલી જ છે બરાબર આગળ યોગદર્શન ભારતની આધ્યાત્મિક ભારતીયોની આધ્યાત્મિક માર્ગની સર્વશ્રેષ્ઠ સંપત્તિ યોગદર્શન છે બરાબર અને યોગની પ્રક્રિયા દ્વારા તમને મોક્ષ મળી શકે છે યોગ દર્શનમાં ચિત્તવૃત્તિનો નિરોધ એને યોગ કહ્યો છે ચિત્તવૃત્તિનો નિરોધ મતલબ તમે ઈચ્છાઓને છોડી દયો એટલે મોક્ષ મળશે પતંજલિ ઋષિએ યોગસૂત્ર એ પુસ્તક લખ્યું છે સત્યને પામવા માટેનો વ્યવહાર માર્ગ છે પતંજલિ ઋષિએ કીધું કે જીવ જગત અને ઈશ્વર માટે કોઈ તાત્વિક વિચારધારા નથી બરાબર કે આ આ ભગવાન કે આ શું કહેવાય આ જગત આ ઈશ્વર એવું નહીં બધું એક જ છે પતંજલિ ઋષિ આવડે છે યોગસૂત્રમાં પતંજલિ ઋષિએ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એટલે કે ભગવાનના શરણમાં જવું એ ત્રણેયને યોગના સાધન કીધા યમ નિયમ આસન પ્રણામ પ્રત્યાર્થ ધારણા ધ્યાન સમાધિ આવા આઠ સાધનો કીધા જેને અષ્ટાંગ યોગ કહેવાય અષ્ટાંગ યોગ કોણે આપ્યા પતંજલિ ઋષિએ અષ્ટાંગ યોગમાં જે પહેલા પાંચ છે એ શરીર સાથે જોડાયેલા છે અને પછીના ત્રણ એ મન સાથે જોડાયેલા છે છે બરાબર આનો મતલબ એ છે કે યમ નિયમ આસન પ્રાણ પ્રત્યાહાર આનું પાલન કરો તો તમારું શરીર શક્તિશાળી બનશે અને બાકીના ત્રણનું પાલન કરશો તો તમારું મન શક્તિશાળી બનશે પછી મોક્ષ મળી જશે અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ સમાધિ યોગની સર્વોત્કૃષ્ટ અવસ્થા ગણાય છે અને એમાં ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર વ્યક્તિ અને ધ્યેય એટલે કે ભગવાન બંને એક બની જાય છે બરાબર આ રીતે થાય ન્યાય દર્શન બરાબર જુદા જુદા પ્રમાણોના આધારે વસ્તુની પરીક્ષા કરી અને સ્વીકાર કરવો જોઈએ કોઈપણ મતનો સ્વીકાર એ તર્ક દ્વારા કરવો જોઈએ બરાબર તો એટલે જ ન્યાય દર્શનને તર્કશાસ્ત્ર અથવા પ્રમાણશાસ્ત્ર કહેવાય છે આ દર્શનના મત મુજબ આત્મા શરીર મન ઇન્દ્રિયોથી પર છે બરાબર અને માનવ જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તો કે મોક્ષ હવે આત્મા શરીર મન ઇન્દ્રિયોથી પર એટલે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય ને આંખ કાન નાક જીભ ત્વચા એનાથી બહાર પણ શું હોય છે તો કે આત્મા એનાથી દૂર છે શરીર મન અને એનાથી દૂર જ છે આવું કંઈક કહેવામાં આવે છે નેક્સ્ટ કર્ણાદ ઋષિએ વૈશેષિક સૂત્રની રચના કરી અને એમના મત મુજબ 317 સોરી વૈશેષિક દર્શનમાં 317 સૂત્ર એટલે કે શ્લોક આપેલા છે બરાબર જુદા જુદા સાત પદાર્થો દ્વારા આ સૃષ્ટિની રચના થઈ છે આવું કોણ કહે છે વૈશેષિક દર્શન કહે છે ન્યાય અને વૈશેષિક દર્શનમાં તો કે આ સૃષ્ટિ પણ છે અને ઈશ્વર પણ છે એવો સ્વીકાર કરેલો છે બરાબર ચાલો પૂર્વ મીમાંસા જેના રચનાકાર જૈમીનીય ઋષિ છે જૈમીનીય સૂત્ર આ દર્શનશાસ્ત્રનું પુસ્તક છે અને આ પુસ્તકની અંદર વૈદિક સાહિત્યના દર્શાવેલ યજ્ઞ વિધિ અને કર્મકાંડની ચર્ચા કરેલી છે એને પૂર્વ મીમાંસા પણ કહેવાય છે અને કોઈપણ કર્મ તેના ફળની ઈચ્છાથી કરીએ તો તેનાથી માનવી પાપ પુણ્યના બંધનમાં પડે છે એટલે કે સીધા સીધા ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ આવું કોણ સમજાવે છે તો કે પૂર્વ મીમાંસા બરાબર અને ફળની ઈચ્છા રાખ્યા વગર તમે કર્મ કરો તો એનાથી તમને મોક્ષ મળે છે કર્મ અને પુનઃ જન્મના સિદ્ધાંતની માહિતી પૂર્વ મીમાંસામાં આપેલી છે ઉત્તર મીમાંસા જે ઉપનિષદના વિચારો છે એ જ ઉત્તર મીમાંસામાં છે અને મહર્ષિ બાદરાયણે એની રચના કરી છે ઉત્તર મીમાંસાનું અન્ય નામ વેદાંત સૂત્ર બ્રહ્મસૂત્ર પણ છે અને આમાં પણ જીવ જગત અને ઈશ્વર વિશે ચર્ચા કરેલી છે બરાબર મીમાંસા દર્શન અને વેદાંત દર્શન બીજું નામ પણ આપવામાં આવ્યું છે અને એમના મત મુજબ પરબ્રહ્મ પરમાત્મા અને આત્મા બંને એક જ છે આવું કહેવામાં આવ્યું છે વૈદિક સાહિત્યનું અંતિમ સ્વરૂપ ગણાય છે બરાબર ઉત્તર મીમાંસા નેક્સ્ટ સૂત્ર સાહિત્ય શું છે તો કે એ પણ વૈદિક સાહિત્યનો જ ભાગ છે અને સ્મૃતિ યુગમાં ભારતીય તત્વજ્ઞાન અને દર્શનની છ શાખાઓની સૂત્ર સ્વરૂપે રચના થઈ આ સમયે મુદ્રણ કલા એટલે કે ચલણી સિક્કાનો અભાવ હતો વૈદિક સભ્યતાના લોકો વસ્તુ વિનિમય પ્રથાના આધારે જ મોટાભાગે કામ કરતા હતા બરાબર વ્યાપાર કરતા હતા કંઠસ્થ કરેલી વિદ્યાના વાક્યો લંબાણ પૂર્વકના હોય તો યાદ રાખવા મુશ્કેલ પડે એટલે સૂત્ર સાહિત્યની રચના થઈ બરાબર હવે સૂત્ર સાહિત્યમાં શું આવે જવાબ વેદાંગ પણ આવે છે વેદાંગ એટલે કે વેદોના છ અંગ બરાબર સૌથી પહેલું અંગ એટલે શિક્ષા વેદોના મંત્ર કઈ રીતે સાચી રીતે બોલવા એ શીખવાડે પછી છંદ વેદોના મંત્રોને સૂત્ર સ્વરૂપે યાદ રાખવાની પદ્ધતિ છંદ વ્યાકરણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સંસ્કૃત ભાષાના વ્યાકરણના પુસ્તકનું નામ જણાવો અષ્ટાધ્યાય અને અષ્ટાધ્યાયના રચનાકાર કોણ છે પાણીની ઋષિ અને જે પાણીની ઋષિ છે એ કોના દરબારમાં રહેતા હતા મહાપદ્મનંદ એમના દરબાર દરબારમાં રહેતા હતા બરાબર નિરુક્ત વૈદિક સાહિત્યની ડિકશનરી નિરુક્ત કહેવાય કલ્પ એની અંદર તમામ પ્રકારના કર્મકાંડ આપેલા છે શ્રોતસૂત્ર ગૃહસૂત્ર અને ધર્મસૂત્ર શ્રોતસૂત્રમાં અલગ અલગ વ્યવસાયના કર્મકાંડ છે ગૃહસૂત્રમાં 16 સંસ્કારની માહિતી આપી છે અને ધર્મસૂત્રમાં મોટા મોટા યજ્ઞોની માહિતી આપી છે અષ્ટાધ્યાય યસ એ સંસ્કૃત ભાષાનું પ્રથમ વ્યાકરણનું પુસ્તક ગણાય છે બરાબર આગળ અને પછી આવે જ્યોતિષ જ્યોતિષના આધારે આપણે ભવિષ્યવાણી કરી શકીએ કે ભવિષ્યમાં શું થઈ શકે છે ઉત્તર મીમાંસાની રચના વેદવ્યાસજીએ નથી કરી ઉત્તર મીમાંસાની રચના બાદરાયણ ઋષિએ કરેલી છે આગળ સૂત્ર સાહિત્યમાં શ્રોત ગૃહ અને ધર્મસૂત્ર મુખ્ય હતા અને શુલ્વ સૂત્ર પણ આવે છે બરાબર શ્રોત સૂત્રમાં યજ્ઞના કર્મકાંડનું વર્ણન છે ગૃહસૂત્રમાં 16 સંસ્કાર મેં જેમ કીધું એમ ધાર્મિક વિધિ શુલ્વ નો અર્થ થાય છે માપવાની દોરી બરાબર જ્યારે આપણે યજ્ઞ કરવાનો હોય તો યજ્ઞ માટે અલગ અલગ જમીન માપવાની આવે પછી પહેલા યજ્ઞકુંડની રચના કરવામાં આવે એ બધું શુલ્વસૂત્રમાં આવે બરાબર આપણે જેને પ્રાચીન વૈદિક ગણિત વૈદિક મેથ્સ કહીએ છીએ ને એ શુલ્વસૂત્ર જ છે બરાબર આ ઉપરાંત શ્રુતિ અને સ્મૃતિ સાહિત્ય તેમજ રામાયણ મહાભારત એ પણ આ સમયના પુસ્તકો મહત્વના ગણાય છે નેક્સ્ટ હવે વૈશ્વિક તત્વજ્ઞાનમાં ભારતના વારસાનું પ્રદાન વન્સ અગેન અહીંયા કોઈ આપણને ફેક્ચ્યુઅલ ડેટા મળવાનો નથી બરાબર ઓકે ભારતના વૈદિક સાહિત્યમાં જે તત્વજ્ઞાન છે ખાલી ભારતીયો માટે નહીં પણ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે બરાબર ભારતના તત્વજ્ઞાનમાં વેદ આવી જાય છે બરાબર અને આમ વેદ એ ભારત દ્વારા વિશ્વને આપવામાં આવેલી અનમોલ ભેટ છે વેદમાંથી તમને આર્યોના જીવનની માહિતી મળે છે અને વેદો એમ કહે છે કે ભારતના લોકોએ ચાર પુરુષાર્થ કરતા હતા કયા ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ધર્મનો મતલબ સારા સાચા નિયમથી જીવન જીવવું અર્થ મતલબ સારા સાચા રસ્તે પૈસા કમાવવા કામ એટલે ભૌતિક સુખ સાધનોનો ઉપયોગ કરવો અને મોક્ષ એટલે જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવું બરાબર આ ચારેયને સિદ્ધ કરવા માટે આશ્રમ વ્યવસ્થા આપવામાં આવી હતી ચાર આશ્રમ હતા બરાબર પહેલા વહેલા બ્રહ્મચર્ય આશ્રમ તમારા જન્મથી 25 વર્ષ એમાં ખાલી ભણવાનું ગૃહસ્થ આશ્રમ સારા રસ્તે પૈસા કમાવવાના અને ભૌતિક સુખ સાધનો ભોગવવાના તમારા લગન થશે આગળની પેઢી આવશે 26 થી 50 વર્ષ પછી વાનપ્રસ્થા આશ્રમ મોક્ષ પ્રાપ્ત કરવા માટે તમે ઘર સંસારનો ત્યાગ કરી જંગલમાં રહી અને રહેવાનું શરૂ કરો છો ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરો છો 51 થી 75 વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ આશ્રમ 76 થી 100 અથવા તમારું જેટલું જીવન બાકી હોય એ એમાં તમે યજ્ઞ કરો છો પૂજા પાઠ કરો છો ભગવાનના ભજન ગાવ છો અને છેલ્લે મૃત્યુ થશે ત્યારે મોક્ષ મળી જશે માનવ જીવનનો અંતિમ લક્ષ્ય મોક્ષ ગણવામાં આવ્યું છે બરાબર અને પછી સડ દર્શન એ પણ આપણે જગતને ભેટ જ આપી છે રામાયણ મહાભારત એવા બે મોટા મોટા મહાકાવ્યો પણ ભેટમાં આપેલા છે બરાબર મહાભારતનો જ એક ભાગ કયું છે ભગવત ગીતા ધ્યાન રાખજો મહાભારતમાં 18 પર્વ છે અને એમાંથી છઠ્ઠું પર્વ એટલે ભીષ્મ પર્વ અને ભીષ્મ પર્વ છે એમાંથી કોની રચના થઈ જવાબ શ્રીમદ ભાગવત ગીતા અને જે શ્રીમદ ભાગવત ગીતા છે બરાબર એમાં કેટલા અધ્યાય છે જવાબ આવશે 18 એમાં 18 અધ્યાય છે બરાબર મહાભારતમાં ટોટલ કેટલા મંત્ર છે એક લાખ રામાયણમાં ટોટલ કેટલા મંત્ર છે જવાબ 24000 બરાબર આની જેવું છે રેડી ચાલો નેક્સ્ટ જૈન ધર્મનો અધ્યાત્મ એ જૈન ધર્મના પુસ્તકો માંથી પણ આપણને પ્રાપ્ત થાય છે અને આત્મા સાથે જોડાયેલા જે પાપ કર્મ છે એને દૂર કઈ રીતે કરવા જોઈએ બરાબર એ પણ જૈન ધર્મ આપણને સમજાવે છે જૈન ધર્મના તત્વજ્ઞાનના મહત્વના શબ્દો આશ્રવ સંવર અને નિર્જરા છે બરાબર બૌદ્ધ ધર્મે મધ્યમ માર્ગે વિચારધારા આપી કે આકરું તપ પણ નહીં કરવાનું બરાબર અને એકદમ આળસું પણ નહીં બનવાનું દરરોજ થોડું થોડું તપ કરતું રહેવાનું મધ્યમ માર્ગ બરાબર આના જેવું છે અને એ વિચાર દ્વારા માનવ જીવનના ઉન્નતિનો માર્ગ બતાવ્યો છે અને બૌદ્ધ ધર્મ એવું કહે છે કે દુઃખનું કારણ શું છે તો કે તૃષ્ણા બરાબર ગૌતમ બુદ્ધે અ ચાર આર્ય સત્ય સમજાવ્યા હતા કે આ સંસાર દુઃખોથી ભરેલું છે વિશ્વના તમામ સજીવો દુઃખી છે પહેલું આર્ય સત્ય બીજું આર્ય સત્ય દુઃખનું કારણ ત્રિષ્ણા છે ત્રીજું આર્ય સત્ય ત્રિષ્ણાના ત્યાગથી દુઃખનો નાશ થાય છે ચોથું આર્ય સત્ય અષ્ટાંગિક માર્ગના રસ્તે ચાલવાથી ત્રિષ્ણાનો ત્યાગ થઈ શકે છે બરાબર તો એ માહિતી બૌદ્ધ ધર્મની છે રાજકીય ક્ષેત્ર પ્રધાન શું છે તો ભાઈ પ્રાચીન ભારતના લગભગ દરેક દેશની જેમ વૈદિક યુગમાં પણ ભારતમાં રાજાનું પદ એ દેવીય પદ સાથે જોડાયેલું હતું બરાબર કે ભાઈ રાજા છે એ કોણ છે પૃથ્વી ઉપર ભગવાનનો એક રીતનો પ્રતિનિધિ બરાબર આની જેમ છે હવે ભારતમાં જે રાજાશાહી હતી એ બે પ્રકારની હતી એક ગણતંત્રીય રાજાશાહી એટલે કે પ્રજા ચૂંટી ચૂંટે અને રાજા એમાં આવી જાય બની જાય અને એક વંશ પરંપરાગત રાજાશાહી અર્જુન બેચ લીધી છે એમાં ગૂગલ કઈ ફોર્મ ભરવાનું છે ફોર્મ લિંક ક્યાંથી મળશે ઓકે અર્જુન બેચની વધારે માહિતી માટે અથવા તમને કોઈ અર્જુન બેચ માટે પ્રોબ્લેમ થતો હોય તો તમે 81283 81283 આ નંબર ઉપર સંપર્ક કરી શકો આ નંબર ઉપરથી તમને માહિતી મળી જશે બરાબર જીગ્નેશ મકવાણા આ નંબર ઉપર ફોન કરજો બરાબર કારણ કે એ બેચના લિંક કે એનું ગૂગલ ફોર્મ એની માહિતી મારી પાસે નથી અત્યારે એટલે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો બરાબર ચાલો હવે રાજા એ નિરંકર અંકુશ ના બને એટલે રાજાને અંકુશમાં રાખવા દરેક વર્ગના પ્રતિનિધિઓની એક રાજાકૃત એક સભા બનાવવામાં આવતી હતી બરાબર અને એ સભામાં મંત્રીઓ સામંતો પણ હતા રાજ્યાભિષેક થયા બાદ જ જે તે વ્યક્તિ રાજા બને એવું માનવામાં આવતું હતું ખેતીના સાર્વત્રિક વિકાસ માટે પ્રજા કલ્યાણ માટે રાજ્યની સમૃદ્ધિ માટે બરાબર રાજાએ વિધિપૂર્વક રાજ્ય કરવું જોઈએ આમ ગણવામાં આવતું હતું પ્રાચીન ભારતના સમયે પછી ઉત્તર વૈદિક કાળમાં રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ વિકસિત થયો કે સમગ્ર વિસ્તાર ઉપર એક જ રાજાનું શાસન હોવું જોઈએ બરાબર આની જેવું છે એટલે કે રાજાનું પદ બહુ મોટું થઈ ગયું રાજા માટે સમ્રાટ અને ચક્રવર્તી જેવા ઉપનામોનો ઉપયોગ થવા લાગ્યો અને રાજા ગમે તે વ્યક્તિને દંડ પણ આપી શકતો હતો હવે રાજા આપ ખુદ ના બને એટલા માટે મંત્રીઓ વારંવાર રાજાને રાજ ધર્મની યાદ અપાવતા હતા બરાબર એટલે ચાણક્યએ પણ કીધું ને અર્થશાસ્ત્રમાં કે રાજાની ફરજો કઈ કઈ છે તો એ આ જ બધું સમજાવે છે અને રાજ્યનો વિસ્તાર મોટો થવા લાગ્યો ઉત્તર વૈદિક કાળમાં તો વહીવટી સરળતા માટે રાજ્યના અલગ અલગ વિભાગો પાડી દીધા જો અહીંયાથી સવાલો આવે 100 ગામડાના અધિકારીને સતતપતિ કહેવાતા હતા બરાબર તેની અને સતતપતિની નીચે 10 ગામડાના અધિકારી 20 ગામડાના અધિકારી પણ હતા બરાબર આની જેવું છે તો 10 ગામડાના અધિકારીને ગ્રામીણ કહેવાય અને 20 ગામડાના અધિકારીને સ્થાનિક કહેવાય બરાબર આ રીતે છે પછી વૈદિક સમાજમાં જન્મ અને વ્યવસાય બાબતે ઉદાર હતો જ્ઞાતિ વર્ણ આવું કાઈ આપણને જોવા મળતું નતું વર્ણ વ્યવસ્થા કર્મ આધારે હતી સમાજમાં ચાર વર્ગના લોકો રહેતા હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બરાબર અને કાર્યની વહેંચણી એ મુજબ સમાજ ચાલતો હતો ઉત્તર વૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થા થોડી જટિલ બની યજ્ઞ અને કર્મકાંડ થોડા વધી ગયા એટલે સીધી વાત છે બ્રાહ્મણોનો પ્રભાવ થોડો વધી ગયો સમાજ ઉપર બરાબર અને બીજી તરફ રાજસત્તાનો વિસ્તાર પણ વધ્યો રાજ્યો પણ મોટા થવા લાગ્યા એટલે ક્ષત્રિયોનું મહત્વ પણ વધવા લાગ્યું હતું અને આ સમયે જે શિક્ષણ પદ્ધતિ હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો જ્ઞાન આપીને મનુષ્યને આગળ વધારવાનું બરાબર અને આ સમયમાં સ્ત્રીઓનું પણ સન્માન સ્ત્રીઓની સ્વતંત્રતા પણ એકદમ વ્યવસ્થિત રીતે જળવાયેલી હતી સ્ત્રીઓને પરિવારના સામ્રાજ્ઞની અને કુળની પાલક પણ ગણવામાં આવતી હતી ઘરમાં કોનું ચાલે ઘરમાં મમ્મીનું ચાલે પપ્પાનું ના ચાલે બરાબર આની જેવું છે બહાર ભલે પપ્પાનું ગમે એટલું ચાલતું હોય ઘરમાં નહીં ચાલે બરાબર તો આ રીતનું આપણને સમાજ પણ જોવા મળે છે વન્સ અગેન આપણે આજે રાત્રે 12:00 વાગ્યાથી આજે અર્જુન બેચ છે એના એડમિશન આપણે બંધ કરી દઈએ છીએ તો જેટલા વિદ્યાર્થીઓ આ બેચમાં જોડાવાના બાકી હોય જલ્દીમાં જલ્દી આ બેચમાં જોડાઈ જશો બરાબર આની અંદર આપણને એક ટોપિક એક કલાક આ કોન્સેપ્ટથી 220 થી વધારે ટોપિક ભણાવવામાં આવશે 220 કલાકથી વધારે તમને જ્ઞાન મળશે આખા સિલેબસનું નહીં લેકચર પૂરો નથી થયો હજી હું તમને લગભગ હજી ત્રણેક કલાક સુધી તો પકાવીશ બરાબર એના પછી મારો લેકચર પૂરો થઈ જશે બરાબર અને ફરી પાછો શનિવારે આવીશ પકાવા માટે અને ફરી પાછો છેલ્લા દિવસે પાછો આવીશ પકાવા માટે બરાબર આગળ પછી તો કે ત્રણ ફૂલ મોક ટેસ્ટ પણ તમને આ લેકચરની અંદર આ આ બેચની અંદર મળવાની છે અને દરરોજના પાંચ કલાકના લેકચર હશે બરાબર અને પીડીએફ મટીરીયલ પણ તમને આપવામાં આવશે તો જેટલા વિદ્યાર્થીઓ જોડાવાના બાકી હોય જોડાઈ જજો વધારે સારું આનાથી સારી બેચ તમને રિવિઝન માટે આખા ગુજરાતમાં કોઈ મળશે નહીં બરાબર આગળ તો આપણે 11 માં ધોરણની જીસીઆરટી પૂરી કરી હવે આપણે છઠ્ઠા ધોરણની એનસીઆરટી માં જાઈએ છીએ ક્યાં બતાતી હમે કિતાબે ઓર કબર હે બરાબર હવે એનસીઆરટી નો ડેટા એટલે અહિયાં હિન્દી આવી ગયું બરાબર ઓકે જો અહીંયા હું તમને કઈ રીતે ભણાવું છું એનસીઆરટી માં જે મહત્વનો ડેટા હશે ને એ જ હું ડાયરેક્ટ ભણાવી દઈશ બરાબર કારણ કે આમાં લાઈન બાય લાઈન જવાની કઈ જરૂર નથી અહીંયા આખી સ્ટોરી આપી છે જેસે હી ઘંટી બજી શિક્ષકને છાત્રો કો અપને સાથ આને કો કહા આજ વે પહેલી બાર પુસ્તકાલય જા રહે હૈ મેરી મેરીને દેખા પુસ્તકાલય ઉસકી કક્ષા સે કાફી બડા આ સ્ટોરીમાં આપણે જવાની જરૂર નથી આપણું જે કન્ટેન્ટ છે જે કામનું ડેટા છે એ આપણે ડાયરેક્ટ જોઈ લેશું બરાબર ચાલો તો ભાઈ આપણા આમાં પણ આપણને વેદ વિશેની માહિતી આપવામાં આવી છે કે વેદ કેટલા છે તો કે ચાર ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ સૌથી જૂનો વેદ કયો ઋગ્વેદ બરાબર અને એની રચના 3500 વર્ષ પહેલા થઈ હતી ઋગ્વેદમાં 1000 થી વધારે પ્રાર્થનાઓ છે કેટલા મંત્રો છે 10580 બરાબર ઓકે અને વેદોના મંત્રને સારી રીતે ગાવામાં આવે એના દેવી દેવતાઓ પ્રસન્ન થાય બરાબર હવે આ વૈદિક સભ્યતામાં ત્રણ દેવતાઓનું મહત્વ બહુ વધારે હતું અગ્નિદેવતા ઇન્દ્ર દેવતા અને સોમ દેવતા એટલે કે ચંદ્ર દેવતા અગ્નિદેવતા અગ્નિના જ દેવતા છે ઇન્દ્ર દેવતા યુદ્ધમાં વિજય અપાવે છે અને સોમ એક પૌધા એક શું હતું જવાબ એક વનસ્પતિ બરાબર ઓકે એક પોઈન્ટ સમજજો આ જે છે ને આ એનસીઆરટી નો સ્ક્રીનશોટ જ છે બરાબર એક એપ્લિકેશન છે બધાને લગભગ ખબર હશે મેં ઘણી બધી વખત કીધેલી છે એનસી આરટી બુક્સ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો બરાબર લાલ રંગનું એમાં ફોટો લગાડેલો હશે એનસીઆરટી બુક્સ એનો આ સ્ક્રીનશોટ જ છે બરાબર એટલે આમાં કદાચ તમને જો દેખાતું નહીં હોય તો ચિંતા નહીં કરતા આ આખી પીડીએફ તમને મળવાની જ છે તો એમાં તમે આરામથી જોઈ શકશો બરાબર આગળ અને સોમ જે એક વનસ્પતિ છે એમાંથી એક પીવાનું ડ્રિંક બનાવવામાં આવતું હતું ધેટ ઇસ સોમરસ બરાબર ઓકે વૈદિક પ્રાર્થનાઓની રચના ઋષિમુનિઓએ કરી હતી અને જે ગુરુઓ હતા એ પોતાના વિદ્યાર્થીઓને વેદોના મંત્રો ગાતા શીખવાડતા હતા બરાબર અને એ વેદો કંઠસ્થ એટલે કે મોઢે જ શીખવામાં આવતા હતા અને સ્ત્રીઓ પણ વેદોના મંત્રોની રચના કરતી હતી અને આ વેદોની રચના એ કઈ ભાષામાં થઈ છે વૈદિક સંસ્કૃતમાં થઈ છે નેક્સ્ટ હવે અહીંયા ભાષાઓની માહિતી આપી છે કે ભાઈ ભાષાઓના ચાર અલગ અલગ કુળ હોય છે બરાબર સૌથી પહેલા ઇન્ડો યુરોપિયન કુળની ભાષાઓ બરાબર તો આપણી જે ભાષા આ સંસ્કૃત છે બરાબર સંસ્કૃત એમાંથી પછી પ્રાકૃત બની પ્રાકૃતમાંથી હિન્દી પણ બની અને બીજી તરફ પ્રાકૃતમાંથી અપભ્રંશ બની અને અપભ્રંશમાંથી ગુજરાતી બની બરાબર એની જેવું છે રેડી ઓકે તો ભાષાઓની માહિતી આપી છે કે ભારતની જે સંસ્કૃત ભાષા છે એ ઇન્ડો યુરોપિયન કુળની ભાષા છે ભારતની અન્ય ભાષાઓ જેમ કે આસામી ગુજરાતી હિન્દી કાશ્મીરી સિંધી અને અ ઈરાનની ફારસી ભાષા અને યુરોપની પણ ભાષા જેમ કે અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન સ્પેનિશ એ બધી પણ આ જ ઇન્ડો યુરોપિયન કુળની ભાષા જ ગણાય છે આ બધી એક જ ભાષા સમૂહ છે બરાબર આની જેમ પછી તો કે આપણે ઉત્તર પૂર્વ ભારતમાં જે ભાષા બોલાય છે એ તિબેટો બર્મન કુળની ભાષા છે ગારો ભાષા બરાબર જયંતીિયા ભાષા બરાબર આવી બધી ક્યાંની છે તો કે તિબેટો બર્મન કુળની બરાબર નેક્સ્ટ તો કે ભાઈ દ્રવિડ કુળની ભાષા તમિલ તેલુગુ કન્નડ મલયાલમ બરાબર અને પછી ઓસ્ટ્રો એશિયાટિક કુળની ભાષા એ ઝારખંડ અને મધ્ય ભારતમાં બોલવામાં આવે છે બરાબર હવે ઇતિહાસકારો ઋગ્વેદનો અભ્યાસ કઈ રીતે કરે તો ઋગ્વેદની અંદર આપણને અમુક સુક્ત એટલે કે અમુક ચેપ્ટર પ્રાપ્ત થયા છે બરાબર અને એમાં વિશ્વામિત્ર ઋષિ એ વ્યાસ અને સતલુજ નદીની સાથે વાતચીત કરતા હોય ને એવું કંઈક મળેલું છે એટલે આ જે વાતચીત છે એ આ રીતે છે બરાબર વિશ્વામિત્ર ઋષિ એમ કહે છે કે હે નદીઓ અમે અમારી ગાયો ભેંસોને અને ફૂરતીલા ઘોડાઓને લઈ અને આગળ વધવા માંગીએ છીએ પણ તમે નદીઓ કે જે પર્વત ઉપરથી નીચે આવેલી છે એમનો વેગ એટલો બધો વધારે છે કે અમે તમને પસાર નથી કરી શકતા તો ત્યારે આ નદીઓ એવું કહે છે કે અમે તમને રોકવાના નથી તમે ચિંતા ના કરો અને તમારી ઈચ્છા શું છે એ તમે કહો તો વિશ્વામિત્ર ઋષિએ કીધું કે તમારો જે વેગ છે નદીઓનો વેગ એ જો થોડો ઓછો થઈ જાય અને નદીઓમાં જે પાણીનું સ્તર છે એ થોડું નીચે આવી જાય જેથી કરીને અમારા બળદગાઢ ઘોડાગાડી એ બધું આરામથી નીકળી જાય બરાબર તો નદીઓએ કીધું કંઈ વાંધો નહીં અમે તમારી પ્રાર્થના સાંભળી છે અને અમે તમને મદદ કરશું અને સાથે સાથે અમે અન્ય નદીઓને પણ કહેશું કે એ પણ તમારી આવી મદદ કરે બરાબર તો આ નદીઓનું શું છે તો કે આખી વાતચીત છે હવે આના આધારે ઇતિહાસકારોને શું ખબર પડી ઇતિહાસકારોને એ ખબર પડી કે આર્યો જે હતા એ ઉત્તર પશ્ચિમ ભારતથી પૂર્વ દિશામાં જતા હતા સ્થળાંતરની ખબર પડી બરાબર આની જેવું છે ઓકે જે જે પણ વિદ્યાર્થીને અર્જુન બેચમાં એપ્લિકેશનમાં ફોર્મ ના મળતું હોય બરાબર તો વન્સ અગેન હું મેં જે આગળ કીધું તું એ જ કહું છું કે 8128381283 આ નંબર ઉપર ફોન કરજો એટલે તમને બધી જ માહિતી પ્રાપ્ત થઈ જશે બરાબર ફોર્મ કઈ રીતે ભરવાનું એ બધી માહિતી તમને આ નંબર ઉપરથી મળી જશે બરાબર આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અર્જુન બેચમાં જોડાવા માટે અથવા અન્ય કોઈ પણ માહિતી માટે ઋગ્વેદમાં આપણને એવી માહિતી દેવામાં આવી કે કયા કયા વ્યવસાયો હતા તો ભાઈ ઋગ્વેદના ઋગ્વેદિક કાળના સમયના જે લોકો છે એ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે અમને બહુ સારામાં સારા ઘોડા પણ પ્રાપ્ત થાય બરાબર અને ઘોડાનો ઉપયોગ લડાઈમાં થાય રથ ખેંચવામાં થાય લડાઈ જીતી લ્યો તો બહુ બધા પશુઓ મળે લડાઈ જીતો તો જમીન પણ મળે અને જમીન મળે તો ત્યાં ઘાસચારીની જમીન હોય એમાં તમે પોતાના પશુઓને ચરાવી શકો કારણ કે આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો પશુપાલન બરાબર હવે યુદ્ધ જે થતા હતા આર્યો વચ્ચે એમાં જ્યારે જે પણ લોકો યુદ્ધને જીતી જાય તો હારેલા લોકો પાસેથી ધનસંપત્તિ લેવામાં આવે અને જીતેલા લોકો અને સૈનિકો એ ધનસંપત્તિને બાંટી લેતા હતા પછી આ જે જીતેલો રાજા છે એને જે ધનસંપત્તિ મળી એ ધનસંપત્તિમાંથી અમુક ધનસંપત્તિનો ઉપયોગ યજ્ઞ કરવામાં કરે છે દેવી દેવતાઓના યજ્ઞ કરી આહુતી ચડાવવામાં આવે છે બરાબર અને યુદ્ધની અંદર પુરુષો ભાગ લેતા હતા અને અહીંયાથી આપણને જે ડેટા મળશે એ ડેટા મળશે મેન્સ માટેનો બરાબર એનસીઆરટી માંથી મેન્સનો ડેટા મળે શું ડેટા મળે કે ઋગ્વેદિક કાળ ના સમયમાં આર્યો પાસે કોઈ સ્થાયી સેના હતી નહીં લોકો ભેગા થતા હતા યુદ્ધ કરવા માટે અને પછી યુદ્ધ કરતા હતા બરાબર આની જેવું છે રેડી ઓકે ઉત્તર વૈદિક કાળથી સ્થાયી સેના આવી ગઈ હતી બરાબર પછી તો કે અલગ અલગ કામ કરવા વાળા લોકો પણ હતા જેમ કે બ્રાહ્મણ વર્ગ બરાબર સમાજને આપણે વર્ગોમાં વિભાજિત કર્યો હતો તો બ્રાહ્મણ વર્ગ છે બરાબર એ યજ્ઞ અનુષ્ઠાન કરાવે બીજા કોણ હતા તો કે રાજા એટલે કે ક્ષત્રિયો હતા બરાબર અને રાજાઓ હતા એમણે કોઈ મોટા મોટા મહેલો નતા બનાવેલા એ પણ સામાન્ય મકાનોમાં જ રહેતા હતા વૈદિક સભ્યતાના સમયમાં જેવી પ્રજા એવી જ રાજા બરાબર આની જેવું હતું અને મૃત્યુ બાદ રાજાનો દીકરો રાજા બને આવું હતું નહીં ઋગ્વેદિક કાળમાં ઓકે પછી પ્રજાજનો માટે બે શબ્દોનો ઉપયોગ થતો હતો જન અને વિષ વિષ ઉપરથી જ વૈશ્ય શબ્દ નીકળેલો હતો બરાબર જેમ કે પૂરું જન અથવા પૂરું વિષ ભરત વિષ અથવા ભરતજન એ બધું રેડી પછી ભારતના જે સિંધુખીન સભ્યતાના લોકો હતા ને જે આર્યોની સાથે રહેતા હતા એમને દસ્યું તરીકે ઓળખવામાં આવતા હતા બરાબર દસ્યુ એ લોકો હતા કે જે લોકો યજ્ઞ નતા કરતા ભાઈ સિંધુખીનના લોકો યજ્ઞ નતા કરતા વધારે એ નાના મોટા એક બે યજ્ઞમાં જ માનતા હતા જ્યારે આર્યો તો બહુ બધા યજ્ઞમાં માનતા હતા રેડી એની જેવું છે ઓકે પછી તો કે ભાઈ આ સમયે જ્યારે યુદ્ધ થાય અને કોઈ રાજા જીતી જાય તો હારેલો રાજા એ એમને બહુ બધા દાસ આપે દાસ એટલે સેવક ફ્રીમાં કામ કરવા વાળા લોકો બરાબર તો દાસ અથવા સેવકોની પણ આપલે થતી હતી બીજી તરફ આપણું જે દક્ષિણ ભારત હતું દક્ષિણ ભારતમાં મહાપાષાણ યુગ ચાલતો હતો દક્ષિણ ભારતમાં શું ચાલે છે મહાપાષાણ યુગ બરાબર અને આ મહાપાષાણ યુગના પુરાવા આપણને ક્યાં ક્યાંથી પ્રાપ્ત થયા તો દખકણ એટલે કે મહારાષ્ટ્ર પછી દક્ષિણ ભારતના તમિલનાડુ કેરલા બરાબર તેલંગાણા ત્યાંથી અને ઉત્તર પૂર્વ ભારતમાં પણ મહાપાષણ યુગ ચાલે છે કાશ્મીરમાં પણ મહાપાષાણ યુગ ચાલે છે હવે આને મહાપાષાણ યુગ શું કામ કીધું જો જ્યારે ઉત્તર ભારતમાં મધ્ય ભારતમાં પૂર્વ પશ્ચિમ ભારતમાં વૈદિક સભ્યતા ચાલતી હતી એ ટાઈમે દક્ષિણ ભારતમાં જમ્મુ કાશ્મીરમાં એ મહાપાષાણ યુગ ચાલતો હતો મહાપાષાણ યુગ એટલા માટે કીધું કે આ વિસ્તારના લોકો એમાં જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય ને તો એમને જમીનમાં દાંટતા હતા પણ કઈ રીતે મોટા મોટા પથ્થરોની કબર બનાવે અને એમાં દાંટે બરાબર આની જેમ એટલે એને મહાપાષણ યુગ કહેવાય છે બરાબર આ પ્રકારની કબરો આપણને પ્રાપ્ત થઈ છે બરાબર અહીંયા મનુષ્ય ને સુવડાવવામાં આવતા હતા જેનું મૃત્યુ થયું હોય એ આ પ્રકારના અલગ અલગ સાધનો પણ આપણને પ્રાપ્ત થયેલા છે અને મહાપાષણ યુગના સમયના આપણને જે વાસણો મળ્યા એ વાસણો કયા છે તો કે બ્લેક એન્ડ રેડ વેર મહાપાષાણ યુગના સમયના વાસણો કયા હતા કાળા અને લાલ રંગના વાસણો બરાબર નેક્સ્ટ પછી સામાજિક અસમાનતાઓ પણ આપણને જોવા મળી હતી દક્ષિણ ભારતમાં બરાબર જેમ કે દક્ષિણ ભારતમાં બ્રહ્મગીરી નામ નું શહેર છે ત્યાં આપણને જે કબર મળી એ કબરમાં આપણને 33 સોનાના સિક્કા અને શંખ પણ પ્રાપ્ત થયા પણ બ્રહ્મગીરીની બાજુમાં કોડાઈ કેનાલ નામનું પણ એક સીટી પ્રાપ્ત થયું એમાંથી આપણને સામાન્ય કબર મળી જેમાં ખાલી મનુષ્યનો કંકાલ જ મળ્યું બીજું કોઈ ના મળ્યું બરાબર તો એ આપણને સામાજિક અસમાનતાની પણ માહિતી આપે છે કે આ પૈસાદાર વ્યક્તિ મરી ગયો હશે અને બીજા સામાન્ય વ્યક્તિ મરી ગયા હશે બરાબર પછી અમુક જગ્યાએ આપણને એક કરતાં વધારે કંકાલ પ્રાપ્ત થતા હતા એક કરતાં વધારે કંકાલ મળવાનો મતલબ શું થયો તો એનો મતલબ એ થયો કે એક જ પરિવારના લોકોને એક જ જગ્યાએ દાંટવામાં આવતા હશે બરાબર તો એવી પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે શાનું ફોર્મ ભરવાનું હું લેટ પડી ગયો અરે ફોર્મ આમાં કંઈ નથી અર્જુન બેચમાં જે લોકો જોડાતા હોય ને અર્જુન બેચમાં જોડાયેલા લોકોનું એક ફોર્મ ભરવાનો છે ગૂગલ ફોર્મ એ એની વાત કરતા હતા બીજું કંઈ નથી બરાબર આગળ પછી ઇનામ ગાંવ ઇનામ ગાંવ એ આપણને મહારાષ્ટ્રમાં પ્રાપ્ત થયું છે ભીમાની સહાયક નદી છે બરાબર ભીમા સહાયક નદી છે એના કિનારેથી ઇનામગામ પ્રાપ્ત થયું છે અને ઇનામ ગામમાં ઈસવીસન પૂર્વ 3600 થી ઈસવીસન પૂર્વ 2700 ના સમયમાં પણ લોકો રહેતા હતા બરાબર ઓકે અહીં પણ આપણને ઘણી બધી કબરો અને માટીમાંથી બનાવેલા વાસણો પ્રાપ્ત થયા છે અને એક એવું મકાન મળેલું છે જેમાં પાંચ રૂમ પ્રાપ્ત થયા છે બરાબર ઇનામ ગામ વિશે જો એનસીઆરટી મોટાભાગે કોને મદદ કરે છે જીપીએસસી ને જે લોકો ટાર્ગેટ કરતા હોય એને મદદ કરે છે બરાબર જેમ કે જીપીએસસી મેન્સ 2023 નો સવાલ હતો કે ધોડાવીરા વિશે ટૂંકનોંધ લખો એવી રીતે ઇનામ ગાંવ એ પણ સિંધુખીનું સ્થળ છે તો ઇનામ ગામ વિશે ટૂંકનોંધ લખો અહીંયાથી માહિતી મળે બરાબર પછી આ જે વ્યક્તિનું ઘર આપણને પ્રાપ્ત થયું જેમાં પાંચ રૂમ હતા આંગણું પણ બનાવેલું હતું અને પછી એમાં ચાર પાયા વાળું એક બહુ મોટું સંદુક એટલે કે તિજોરી એ પણ આપણને પ્રાપ્ત થઈ છે જેમાં ઘણા બધા સિક્કા પણ મળેલા હતા બરોબર આની જેવું છે કંકાલોના અધ્યયનથી આપણને શું ખબર પડે તો કે ભાઈ એ સ્ત્રીનું અસ્થિતંત્ર છે કે પુરુષનું છે કેટલા સમય જૂનું છે બરાબર હવે જેટલા સમય જૂનું હોય તો એના આધારે આપણે મનુષ્યના ઇતિહાસને ક્રમબદ્ધ રીતે બનાવી શકીએ પ્લસ એ કંકાલ ઉપર જો કોઈપણ પ્રકારના અલગ અલગ ઓપરેશન કે કંઈ થયા હશે તો આપણને એ પણ ખબર પડે કે ઓપરેશન કેટલા જુના સમયના થતા હતા અને ઇવન આપણા જે ચરક ઋષિ હતા ચરક ઋષિએ એવું લખ્યું હતું કે મનુષ્યના શરીરમાં 360 જેટલા હાડકા હોય છે બરાબર અને આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે 206 જેટલા હાડકા છે તો આ ચરક ઋષિએ કઈ રીતે લખ્યું ચરક ઋષિએ એમ કીધું હતું કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એના શરીરમાં 300 થી વધારે હાડકા હોય છે જે ધીમે ધીમે જોડાય અને 206 એ પહોંચે અને પછીના તો કે 32 દાંત આંગળીઓના વેઢા આ વેઢા જો અહીંયા પણ એક બે ને ત્રણ હાડકા થઈ ગયા એટલે એ રીતના ટોટલ 360 હાડકા કીધા હતા જે આધુનિક સમયના 206 જેવા જ ગણાય છે ઇનામ ગામના જે લોકો હતા એ એમના મત મુજબ એ ઇતિહાસકારોના મત મુજબ ઇનામ ગામના લોકો ખેતી કરતા હતા ઘઉં જઉં ચોખા દાળ બાજરો વટાણા તલ એ બધાના ખેતી કરતા હતા જાનવરોના હાડકા મળેલા છે એટલે પશુપાલન પણ કરતા હતા અને કયા કયા પ્રાણીઓને પાલતુ બનાવી દીધા હતા ગાય બળદ ભેંસ બકરી બરાબર પછી ઘેટા કુતરા ઘોડા ગધેડા ભૂંડ સાંભર ચિતકબરા હરણ બરાબર બહુ બધા અલગ અલગ પ્રકારના હરણ પક્ષીઓ પછી મગરમચ્છથી પરિચિત હતા પછી તો કે ભાઈ કાચબાથી પરિચિત છે કરચલાથી પરિચિત પરિચિત છે ઇવન માછલીના હાડકા પણ મળ્યા ઇનામ ગાવથી એટલે એ લોકો જળચર પ્રાણીઓથી પણ પરિચિત હતા બરાબર અને એ સિવાય તો કે બોર આમળા જાંબુ ખજૂર એ બધા ફળોનો પણ સેવન કોણ કરતા હતા ઇનામ ગામના લોકો કરતા હતા બરાબર ઓકે જેવી રીતે આપણે ભારતમાં લેખન કલા પાંડુલિપિ ઉપર ચાલુ થઈ એવી રીતે ચીનમાં પણ આ રીતે ચાલુ થઈ હતી પણ આનું આપણને કંઈ કામ નથી એટલે આપણે આગળ વધીએ છીએ બરાબર એના પછી નેક્સ્ટ જે છે ચેપ્ટર જ છે જીસીઆરટી નું એ છે રાજા કિસાન અને નગર ઇસવીસન પૂર્વ 600 થી ઇસવીસન 600 વચ્ચેનો જે ઇતિહાસ છે એનું આ ચેપ્ટર છે બરાબર ઓકે સિંધુખીણ સભ્યતા પછી દોઢ હજાર વર્ષ સુધી એક અન્ય સભ્યતા ચાલી જે કઈ હતી વૈદિક સભ્યતા બરાબર અને વૈદિક સભ્યતા પછી 16 મહાજનપદ આવી ગયું અને રાજા રજવાડા આવી ગયા હતા અને આગળ એવું કહેવામાં આવ્યું કે દક્ષિણ ભારતમાં જે મહાપાષણ યુગ હતો મહાપાષણ યુગના પુરાવા પણ આપણને પ્રાપ્ત થયા હતા જે અંતિમ સંસ્કારના પુરાવા છે એ બરાબર અને ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીથી જે 16 મહાજનપદ આવ્યા એ 16 મહાજનપદમાં એક મહત્વનું સામ્રાજ્ય બની ગયું મગધ સામ્રાજ્ય જેમાં મૌર્ય સામ્રાજ્ય આવી જાય છે તો હવે મૌર્ય સામ્રાજ્ય આવે તો જેમ્સ પ્રિન્સેપ અને પિયતદાસી અશોક એ બંનેની વાત આવે તો ભારતના અભિલેખ વિજ્ઞાનમાં ઉલ્લેખનીય પ્રગતિ ઈસવીસન 1830 ના દશકમાં થઈ જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યક્તિ જેમ્સ પ્રિન્સેપ દ્વારા 1836 1837 માં બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિનો ઉકેલવામાં આવી બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિ કોણે ઉકેલી જવાબ જેમ્સ પ્રિન્સેપ યસ અંગગુત્તર નિકાયમાં 16માં જનપદનો ઉલ્લેખ છે યસ વેરી ગુડ જે બૌદ્ધ ધર્મનું પુસ્તક છે આગળ જેમ્સ પ્રિન્સેપ જે હતા એમણે અશોકના શિલાલેખને ઉકેલી નાખ્યો અને જેમ્સ પ્રિન્સેપે કીધું કે આ જે શિલાલેખો છે એમાં જે પિયતદાસી શબ્દ છે એ પિયતદાસીનો મતલબ થાય મનોહર જેનું મુખ જોવાથી આનંદ થાય અને પિયતદાસી રાજા એ બીજો કોઈ નહીં પણ અશોક રાજા છે આવું કોણે કીધું છે જેમ્સ પ્રિન્સેપે કીધેલું છે બરાબર ઓકે બૌદ્ધ ધર્મના ગ્રંથ અનુસાર તો કે સૌથી મહત્વનો રાજા જેણે બૌદ્ધ ધર્મને ટેકો આપ્યો એ કોણ છે તો કે અશોક રાજા છે બરાબર ઓકે હવે 16 મહાજનપદ એની માહિતી પણ આપણને મળી કે ભાઈ ઉત્તર વૈદિક કાળમાં લોખંડનો ઉપયોગ વધી ગયો ચલણી સિક્કાઓનો ઉપયોગ વધી ગયો બરાબર એટલે અલગ અલગ રાજ્યોની રચના થઈ 16 અલગ અલગ રાજ્ય બન્યા કયા કયા વધ જી મગધ કૌશલ કુરુ પાંચાલ ગાંધાર અવંતિ એવા મહત્વના મહાજનપદો હતા બરાબર આની જેવું છે અને આ મહાજનપદોમાં જે શાસકો હોય એને રાજા કહેવામાં આવતા હતા ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ જે હતા બરાબર એમના રાજ્ય અલગ હતા એમના રાજ્ય કેવા હતા જવાબ છે ગણરાજ્ય ગૌતમ બુદ્ધ શાક્ય કુળમાંથી આવે છે અને મહાવીર સ્વામી જ્ઞાતૃક કુળમાંથી આવે છે 16 મહાજનપદમાં 14 મહાજન પદ એવા હતા કે જે રાજાશાહી ધરાવતા હતા વંશ પરંપરાગત રાજાશાહી બે મહાજનપદ એવા હતા જે ગણતંત્રીય રાજ્ય ધરાવતા હતા આ બે મહાજનપદ કયા હતા તો જવાબ છે વજ્જી મહાજનપદ અને મલ્લ મહાજનપદ મલ્લ મહાજનપદમાં નવ કુળ ભેગા થઈ અને શાસન ચલાવે વજ્જી મહાજનપદમાં આઠ કુળ ભેગા થઈ અને શાસન ચલાવે મહાવીર સ્વામી મલ્લ મહાજનપદમાંથી આવતા હતા અને ગૌતમ બુદ્ધ મહાજનપદ માંથી આવતા હતા હવે આ બધું છે શું એ સમજો અ પ્રીતિ સૌંદરવા ફોર્મનું કંઈ નથી અર્જુન બેચમાં જે જોડાવા માટેનું ફોર્મ હતું ને બસ એ જ છે બીજું કંઈ નથી આપણે અહીંયાના લેકચર માટે કંઈ ફોર્મનું કંઈ જરૂર નથી બરાબર ઓકે ફરી પાછું અહીંયા તમને સમજાવું કે આ હું આ છે શું જો અત્યારે આપણે માની લ્યો કે ગુજરાતમાં હું રાજા બની ગયો બરાબર અને જો મારા પછી મારો દીકરો જ રાજા બને તો એ રાજા શાહી થઈ ગઈ વંશ પરંપરાગત રાજાશાહી પણ આપણને વંશ પરંપરાગત રાજાશાહીમાં મજા ના આવી તો આપણે શું કર્યું એક મારો પરિવાર પછી એક આપણા જેટલા ચેટ બોક્સમાં એક્ટિવ વિદ્યાર્થી મિત્રો છે એમના બધાના પરિવાર આવા માનો કે 10-15 પરિવાર થઈ ગયા તો આ 10-15 પરિવાર ભેગા થઈ જાય એક પરિવાર રાજ્યપાલ બની જાય બીજો મુખ્યમંત્રી બની જાય ત્રીજો સેનાપતિ બની જાય આવી રીતે જે અલગ અલગ પરિવારો ભેગા થાય અને શાસન ચલાવે એને કહેવાય ગણતંત્રીય રાજ્ય બરાબર ના જોઈન્ટ ફેમિલી નહીં જોઈન્ટ ફેમિલી એટલે અલગ થઈ ગયું બરાબર પણ જો ધવલભાઈ તમારો પરિવાર છે અલગ છે મારો પરિવાર છે અલગ છે પણ હું માનો કે મુખ્યમંત્રી બની ગયો તો તમે ગુજરાતના રાજ્યપાલ બની ગયા બરાબર આપણે બે ભેગા થઈ અને શાસન ચલાવીએ તો એને ગણતંત્રીય રાજ્ય કહેવાય બરાબર તો આવું ગણતંત્રીય રાજ્ય આ બે મહાજનપદમાં જોવા મળતું હતું બરાબર આ રીતે થશે દરેક મહાજનપદ ની એક રાજધાની હોય છે અને રાજધાની ને બહુ સારી રીતે રાખવામાં આવતી હોય છે બરાબર જોઈ લો આ 16 મહાજનપદ અને એના વિસ્તાર બરાબર અવંતિ મહાજનપદ ચેદી મત્સ્ય સુરસેન કુરુ પાંચાલ પછી કૌશલ કાશી વત્સ મહાજનપદ મગધ બરાબર અહિયાં વજ્જી અહિયાં મલ્લ અંગ મહાજનપદ વંગ મહાજનપદ એ બધા અલગ અલગ સ્ટોર અને દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ કયું છે અશ્મક મહાજનપદ દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ અશ્મક બરાબર ઓકે અને 16 મહાજનપદમાં આપણે જે મહાજનપદની ચર્ચા આવે છે એ કયું છે તો કે મગધ મહાજનપદ મગધ મહાજનપદ એટલે આધુનિક બિહાર અને બિહારમાં પણ રાજગૃહ નાલંદા અને પટના આ ત્રણ જિલ્લાને ભેગા કરો એટલે ઓરીજનલ મગધ મહાજનપદ આવે હવે 16 મહાજનપદમાં મગધ મહાજનપદ કેમ આગળ આવી ગયું તો એના કારણ શું છે સૌથી પહેલા મગધ મહાજનપદમાં ખેતી જ બહુ સારી થતી હતી લોખંડની ખાણ એમને બહુ વધારે મળી પછી એમના જંગલોમાં હાથીઓ બહુ વધારે હતા જોરદાર બની ગઈ પ્લસ મગધના વિસ્તારમાંથી ગંગાસોણ અને પુનઃ થતી હતી એટલે એમના સૈનિકો નદીઓના માધ્યમથી યુદ્ધ કરવા માટે ઝડપથી પહોંચી જતા હતા બરાબર અને આ વિસ્તારના જે રાજાઓ હતા મગધના રાજાઓ જૈન બૌદ્ધ ધર્મને ટેકો આપે છે અને આ ઈસવીસન પૂર્વ છઠ્ઠી અને પાંચમી સદીના સમયમાં જૈન અને ધર્મ બહુ ઝડપથી આગળ આવતા હતા એટલે લોકો આ રાજાઓને સપોર્ટ આપવા લાગ્યા હતા પછી મગજ પદ મહાજનપદના અમુક પ્રખ્યાત રાજા જેમ કે હર્યક વંશના બિંબીસાર બિંબીસારનો દીકરો અજાત શત્રુ નંદ વંશના રાજા મહાપદ્મનંદ બરાબર એ મહત્વકાંક્ષી રાજાઓ ગણાતા હતા ઓકે પૂર્વ દિશામાં અંતિમ મહાજનપદ જે હતું એ હતું અંગ મહાજનપદ બરાબર જો દક્ષિણ દિશાનું અંતિમ મહાજનપદ અશ્મક પૂર્વનું અંગ ઉત્તરમાં અ કાંબોજ ઉત્તર દિશાનું અંતિમ મહાજનપદ કાંબોજ અને પશ્ચિમનું અંતિમ મહાજનપદ મત આમ ચાર દિશાના ચાર અલગ અલગ અંતિમ મહાજનપદ ગણાય મગધની રાજધાની કઈ હતી મગધ મહાજનપદની શરૂઆતની રાજધાની હતી રાજગૃહ રાજગૃહની જે દિવાલ આપણને પ્રાપ્ત થઈ છે એનો ફોટો છે આગળ જતાં રાજધાની કઈ બની જવાબ પાટલીપુત્ર રાજગૃહ છે એ પાંચ પર્વતોથી ઘેરાયેલી રાજધાની રાજધાની હતી અને પાટલીપુત્ર જે રાજધાની છે એ ગંગાસોણ અને પુનપણ નદીના વચ્ચેનો વિસ્તાર છે બરાબર આ રીતે છે યસ અંગ મહાજનપદ એટલે આસામ કહી શકો બરાબર હવે મૌર્ય સામ્રાજ્યની માહિતી આપણને કઈ રીતે મળે છે તો ભાઈ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ચંદ્રગુપ્ત મૌર્ય 321 ઇસવીસન પૂર્વ અને ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન તો કે અફઘાનિસ્તાન બલુચિસ્તાન બધે જગ્યાએ ફેલાઈ ગયું હતું બરાબર મૌર્ય વંશની માહિતી આપણને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જે ગ્રીક રાજદૂત આવેલા હતા મેગસ્થનીસ મેગસ્થનીસે પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા બરાબર ઇન્ડિકામાંથી માહિતી મળે છે પ્લસ અશોક સમ્રાટ જે હતા એમના અલગ અલગ શિલાલેખોમાંથી માહિતી મળે છે છે અને ચાણક્યનું પુસ્તક અર્થશાસ્ત્ર એમાંથી પણ માહિતી મળે છે ચાણક્ય કોણ હતા ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી હતા બરાબર એ રીતે હોય છે અંગ એટલે આસામ ગણી શકાશે યસ બરાબર પછી આ સિવાય મૌર્ય શાસકોની માહિતી આપણને જૈન પુસ્તક બૌદ્ધ પુસ્તક અને પૌરાણિક ગ્રંથોમાંથી પણ પ્રાપ્ત થાય છે પૌરાણિક ગ્રંથોની વાત કરું તો ભાઈ વિષ્ણુપુરાણમાંથી મૌર્ય વંશની માહિતી મળે છે બૌદ્ધના પુસ્તક અશોક વદાન દિવ્યવદાન દીપવંશમ મહાવંશમ એમાંથી માહિતી મળે છે પ્લસ જો જૈન પુસ્તકની માહિતી આપું તો હેમચંદ્રાચાર્ય લખેલું પરિશિષ્ટ પ્રવર્તન એમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી પ્રાપ્ત થાય છે બરાબર ઓકે અશોક એ પ્રથમ એવા રાજા હતા જેમણે શિલાલેખ સ્તંભાલેખની રચના કરી અને પોતાના પ્રજાજનો સાથે વાતચીત કરી પ્લસ અશોકે જે ધમ્મના નિયમો આપ્યા એ નિયમોનું બરાબર પાલન થાય છે કે નહીં બરાબર એને ચેક કરવા માટે ધમ્મ મહામાત્ર આવા અધિકારીઓની નિમણૂક કરી હતી બરાબર અને આર્ય સામ્રાજ્યને પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું ઇન્ડિકા એ અસ્તિત્વમાં નથી બરાબર ઇન્ડિકા પુસ્તક જે મેગસ્થનીસે લખ્યું ને એ અસ્તિત્વમાં નથી રેડી પણ ઇન્ડિકા ઉપરથી જે લખાયેલા પુસ્તકો હોય ને એ અસ્તિત્વમાં છે એક એક્ઝામ્પલ સાથે સમજાવું બરાબર હવે મેં એક ઇતિહાસનું પુસ્તક લખી નાખ્યું બરાબર પણ હું અત્યારે 21 મી સદીમાં છું અને તમે 22 મી સદીમાં છો મેં પુસ્તક લખ્યું ઇતિહાસનું એ તમારી પાસે આવ્યું અને તમે મારા પુસ્તક ઉપરથી એક નવા પુસ્તકની રચના કરી અને 23 મી સદી આવીને તો મારું પુસ્તક ઉડી ગયું હતું તમારું પુસ્તક બચી ગયું હતું બરાબર તો ઇન્ડિકા ઓરીજનલ પુસ્તક તો અસ્તિત્વમાં નથી પરંતુ ઇન્ડિકા ઉપરથી જે બીજા પુસ્તકો લખાયા એ અસ્તિત્વમાં છે બરાબર આગળ મૌર્ય સામ્રાજ્યને પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતું અને પાંચે પાંચ ભાગની અલગ અલગ રાજધાનીઓ હતી જેમ કે ઉત્તર ભારત જે હતું એની રાજધાની હતી તક્ષશીલા બરાબર પછી મધ્ય ભારતની રાજધાની અથવા પશ્ચિમ ભારતની રાજધાની હતી એ ઉજ્જૈન હતી તોલી એ પૂર્વ ભારતની રાજધાની હતી અને સુવર્ણગીરી દક્ષિણ ભારતની રાજધાની હતી અને આખા સામ્રાજ્યની મુખ્ય રાજધાની એટલે પાટલીપુત્ર આ રીતે થશે બરાબર ચલો અને ભાઈ ચંદ સોરી સમ્રાટ અશોકના શિલાલેખો આપણને આંધ્રપ્રદેશ ઓડીસા ઉત્તરાખંડ પાકિસ્તાન અફઘાનિસ્તાન બધે જગ્યાએથી પ્રાપ્ત થયેલા છે અને આ ફોટો એટલે અશોકનો સારનાથનો સ્તંભ અને નાથના સ્તંભમાંથી આપણે આપણું રાષ્ટ્રીય ચિન્હ લીધેલું છે એ છે બરાબર આ ફોટામાં તમે જોઈ શકો અશોક સમ્રાટે જે જે જગ્યાએ પણ શિલાલેખો સ્તંભાલેખોની સ્થાપના કરી છે એ છે યુપીએસસી ની અંદર આ પ્રકારના સવાલ આવે તમને નકશો આપેલો હોય અને નકશામાં તમને ટીક કરવાનું કે કે કઈ જગ્યાએ અશોકના શિલાલેખ હતા તો યુપીએસસી માટે મહત્વનું છે બાકી એક્ઝામ્સમાં આ રીતે સવાલ નથી પૂછતા બરાબર આગળ સામ્રાજ્યના સંચાલન માટે જમીન અને નદી બંનેના માર્ગો દ્વારા સૈનિકો આવાગમન કરતા હતા અધિકારીઓ આવાગમન કરતા હતા બરાબર અને જે ચંદ્રગુપ્ત મૌર્ય કે સમ્રાટ અશોકે જે રસ્તાઓ બનાવ્યા એ રસ્તાઓની ઉપર આપણને જોવા મળ્યું કે ભાઈ ખાવા પીવાની વ્યવસ્થા મળી જાય આરામ કરવાની વ્યવસ્થા મળી જાય આ બધી વ્યવસ્થાઓ એ રાજાઓએ બનાવી હતી આ બધી માહિતી મેગસ્થનીઝ આપે છે મેગસ્થનીઝના મત મુજબ શહેરના સંચાલન માટે છ સમિતિઓ બનાવવામાં આવેલી હતી શહેરના સંચાલન માટે છ સમિતિઓ બનાવેલી હતી બરાબર હવે જે છ સમિતિ હતી કાર્ય કઈ રીતે કરતી હતી એક સમિતિ તો કે નવકા સેનાનું સંચાલન કરે બીજી સમિતિ તો કે જમીનના રસ્તાનું સંચાલન કરે ત્રીજી સમિતિનું કામ હતું કે ભાઈ જે સૈનિકો છે બરાબર ભૂમિદળના સૈનિકો એમને ખાવા પીવાનું અને એ બધું પહોંચાડે ચોથી સમિતિનું કામ તો કે ઘોડાની સેનાના જે સૈનિકો છે એમને નવા નવા ઘોડા પ્રોવાઇડ કરવા જો અંગ મહાજનપદ છે ને એમાં બિહારનો ભાગલપુર જિલ્લો આવે અને બાકી પછી આસામ આવી જાય બરાબર એટલે એમાં બિહારનો થોડો ભાગ આવે મોટો ભાગ આસામનો આવી જશે પાંચમી સમિતિ એ રથ સેનાનું કામ સંભાળતી હતી છઠ્ઠી સમિતિ હાથીઓની સેનાનું કામ સંભાળતી હતી બરાબર આની જેવું હતું તો સેના છ સમિતિ દ્વારા ચલાવવામાં આવતી હતી અશોકે પોતાના સામ્રાજ્યને અખંડ બનાવવા માટે ધમ્મના નિયમોનો ઉપયોગ કરેલો હતો ધમના નિયમો બધા ઉપર સમાન રીતે લાગુ પાડવામાં આવ્યા હતા મેગસ્થનીસે એવું કીધું હતું કે સામ્રાજ્યના અધિકાર અધિકારીઓ એ નદીઓની દેખરેખ પણ રાખે છે જમીન માપણી પણ કરે છે મોટા મોટા શહેરો પણ બનાવે છે બરાબર અને એની સાથે સાથે ગામડા સુધી પાણી અને અન્ય સામાન પહોંચી જાય એનું પણ ધ્યાન રાખે છે કોણ તો જવાબ છે અધિકારીઓ બરાબર ધ ગ્રેટ વોલ ઓફ બિહાર ધ ગ્રેટ વોલ ઓફ બિહાર એટલે બીજું કંઈ નથી બિહારમાં રાજગી નામનું જે શહેર છે રાજગીરી શહેરની આપણને દિવાલો પ્રાપ્ત થઈ છે બીજું રાજગીની બાજુમાં પાટલીપુત્ર એટલે પટના આવેલું છે અને પટનાની બાજુમાં કુમરાહર નામનું ગામ આવેલું છે તો કુમરાહર ગામથી પાટલીપુત્ર એ લગભગ 16 સોરી આઠ માઈલનો વિસ્તાર છે બરાબર કુમરાહર ગામથી પાટલીપુત્ર આઠ માઈલનો વિસ્તાર છે પાટલીપુત્ર એટલે પટના એ આખા વિસ્તારમાં આપણને મૌર્ય સામ્રાજ્યનો કિલ્લો મળેલો છે એવડો મોટો કિલ્લો પાટલીપુત્ર નગર આઠ માઈલમાં ફેલાયેલું હતું એ આખું પ્રાપ્ત થયું છે અને એ કિલ્લાની જે દીવાલો પ્રાપ્ત થઈ એને કહેવાય ધ ગ્રેટ વોલ ઓફ બિહાર બરાબર તો રાજગ્રીણી દિવાલ અને પાટલી પુત્રની દીવાલ એ ધ ગ્રેટ વોલ ઓફ બિહાર કહેવાય છે બરાબર ઓકે પછી તો કે અધિકારીઓ લોકો જે હતા એ કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને દંડ પણ આપતા હતા અને કોઈ સારું કામ કરે તો ઇનામ પણ આપતા હતા બરાબર આની જેવું છે ચલો પછી મૌર્ય સામ્રાજ્યના સમયની આપણને પ્રસ્તર મૂર્તિઓ પ્રાપ્ત થઈ પ્રસ્તર મૂર્તિ મતલબ ચૂનાના પથ્થર માંથી બનેલી મૂર્તિઓ એ પણ આપણને પ્રાપ્ત થઈ છે બરાબર આની જેવું છે નેક્સ્ટ હવે જ્યારે મૌર્ય સામ્રાજ્ય સમાપ્ત થયું એના પછી દક્ષિણ ભારતના પણ જે સામ્રાજ્યો હતા એમાં શું થયું એને સમજીએ એક બીજું આપણા મેગસ્થનીશભાઈ એવું કહે છે અને ચાણક્ય પણ અર્થશાસ્ત્રમાં લખ્યું કે મૌર્ય શાસકો હતા એ હાથીઓની સેના બનાવવા માટે જંગલમાંથી હાથીઓને પકડતા હતા બરાબર ઓકે અને આ હાથીઓને પકડી અને પછી મહાવત લોકો દ્વારા એમને ટ્રેન પણ કરવામાં આવતા હતા અને મેગસ્થનીસ ના મત મુજબ મૌર્ય શાસકો પાસે 6 લાખ ભૂમિદળના સૈનિકો હતા 30 હજાર અશ્વદળના સૈનિકો હતા અને 9000 હાથીઓની સેના હતી મેગસ્થનીસ આ માહિતી આપણને આપે છે આ એક્ઝામમાં પુછાય છે બરાબર તો મૌર્ય સામ્રાજ્ય ચાલતું હતું એના પછી દક્ષિણ ભારતમાં શું થયું તો કે દક્ષિણ ભારતમાં ચોલચેર પાંડ્ય એ સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બરાબર તો ભાઈ અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે ચોલ શાસકો એ આંધ્રપ્રદેશમાં શાસન કરતા હતા પાંડ્ય શાસકો એ તમિલનાડુમાં શાસન કરતા હતા અને ચેર શાસકો એ કેરલામાં શાસન કરતા હતા આ રીતે થાય છે બરાબર પછી રાજા રજવાડા એ વેપારીઓ પાસેથી રાજસ્વ એટલે કે ટેક્સ લેતા હતા બરાબર વેપારીઓ યાત્રા કરે અને વેપાર કરે એમાં ટેક્સ લેવામાં આવતો હતો પણ દક્ષિણ ભારતનું સૌથી પહેલું સામ્રાજ્ય કયું બનાવવામાં આવ્યું જવાબ સાતવાહન સામ્રાજ્ય સાત વાહન સામ્રાજ્ય એ ક્યારે શરૂ થયું તો જવાબ છે ઇસવીસન પૂર્વ 160 થી શરૂ થયું અને સમાપ્ત થશે ઇસવીસન 240 માં બરાબર તો 400 વર્ષ સુધી આ સામ્રાજ્ય ચાલેલું હતું જેને સાતવાન સામ્રાજ્ય કહેવાય છે બરાબર અને સાતવાન સામ્રાજ્યમાં જે રાજાનું નામ હતું એ એમની માતાના નામથી શરૂ થતું હતું ગૌતમી પુત્ર શાકર્ણી યજ્ઞાશ્રી શાકર્ણી એ રીતે આની પહેલા આપણે જીસીઆરટી ભણતા હતા અત્યારે હવે એનસીઆરટી ભણીએ છીએ બરાબર આગળ પછી રાજા માટે એવી માહિતી દેવામાં આવી કે રાજા કોણ છે તો કે એ દેવી દેવતાઓના પ્રતિનિધિ છે બરાબર તો રાજાનો દેવીય સિદ્ધાંત પણ દક્ષિણ ભારતમાં પ્રચલિત થયો હતો પ્લસ પાંડ્ય વંશના રાજા હતા સેન ગટ્ટુવન સેન ગટ્ટુવનની યાત્રાની માહિતી આપણને મળી છે જો ચોલ્ચર પાંડ્ય નું જ્યારે શાસન ચાલતું હતું ને તો એ જ ટાઈમે સંગમ યુગ ચાલતો હતો સંગમ યુગમાં સંગમ સાહિત્યની રચના થઈ સંગમ સાહિત્યનું પુસ્તક છે જેનું નામ છે શિલપતિ ગરમ શિલપતિ ગરમમાં એવું કીધું કે રાજા સેનગટ્ટુ વન જે હતા એમણે વન એટલે કે જંગલમાં યાત્રા ચાલુ કરી તો જંગલના લોકો હતા એ નાચતા ગાતા ઉત્સવ કરતાં કરતાં સેનગટુ વન સાથે યાત્રા કરે છે આગળ વધે છે અને પછી તો કે પર્વતોમાં રહેતા લોકો એ જંગલમાં રહેતા લોકો સાથે યુદ્ધ કરે છે તો સેનગટુ વનના નેતૃત્વના કારણે જંગલમાં રહેનારા લોકો જીતી ગયા તો ઓર મોટો ઉત્સવ કરી નાખ્યો સાથે સાથે લોકો જ્યારે વિજયી રાજાને મળવા આવે તો ઉપહાર એટલે કે ભેટ લઈને આવે ગિફ્ટ લઈને આવે તો રાજાને કઈ કઈ વસ્તુઓની ગિફ્ટ મળી સેન ગટ્ટુને કઈ કઈ વસ્તુઓની ગિફ્ટ મળી હાથી દાંત સુગંધિત લાકડું એટલે કે ચંદન બરાબર પછી હરણ પછી મધ પછી ઘેરું હળદર એલચી એ બધાની ગિફ્ટ એની સાથે સાથે તો કે નાળિયેર કેરી અન્ય વનસ્પતિ ઔષધિઓ પછી શેરડી ફૂલ સોપારી એ બધી પણ ગિફ્ટ આપવામાં આવતી હતી બરાબર ઓકે પછી આ જે ચલણી સિક્કા છે એ આપણને કુષાણ વંશના રાજા કનિષ્કના સમયમાં બનેલા ચલણી સિક્કા જોવા મળે છે આ તરફ આવીએ તો રાજા એ દેવી દેવતાઓના જ પ્રતિનિધિ છે આ કોન્સેપ્ટ કુષાણ શાસકોએ પણ સ્વીકાર કર્યો હતો રેડી મધ્ય એશિયાથી લઈ અને પશ્ચિમોત્તર ભારત સુધી કુષાણ વંશના શાસક હતા જેનું નામ હતું કનિષ્ક એનું શાસન ચાલતું હતું અને કનિષ્કભાઈએ પણ બહુ બધા શિલાલેખોની રચના કરી હતી એમના સમયમાં પણ સાહિત્ય લખાયું હતું બૌદ્ધ ધર્મની ચોથી ધર્મસભા કનિષ્કના સમયમાં આયોજિત થઈ હતી ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે માટ નામનું એક દેવસ્થાન છે જ્યાં મંદિર બનેલું હતું ત્યાં પણ કુષાણ શાસકોની મોટી મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે અફઘાનિસ્તાનના બામિયાણમાં ગૌતમ બુદ્ધની મોટી મૂર્તિ પ્રાપ્ત થઈ છે કુષાણ રાજા પોતાને દેવતુલ્ય ગણતા હતા અને કનિષ્ક રાજાએ કયું ઉપનામ ધારણ કર્યું જવાબ દેવપુત્ર બરાબર ઓકે અને આ જ સમયે જે ચીનના રાજાઓ હતા એ કેવું ટાઈટલ લેતા હતા સ્વર્ગપુત્ર ચીનના રાજા સ્વર્ગપુત્ર ભારતના રાજા દેવપુત્ર આની જેવું છે નેક્સ્ટ ચોથી સદીમાં જ્યારે ગુપ્ત સામ્રાજ્ય આવી જાય છે બરાબર તો ગુપ્ત સામ્રાજ્ય એમાં સામંતો વધારે હતા મૌર્ય સામ્રાજ્યમાં કેન્દ્રીકૃત પ્રશાસન વ્યવસ્થા હતી ગુપ્ત સામ્રાજ્યમાં સામંતશાહી પ્રશાસન વ્યવસ્થા હતી આવું કહેવાય છે બરાબર સામંતો શક્તિશાળી હોય શક્તિશાળી સામંતો છે એ રાજાને ટેકો આપે એટલે રાજા પણ ઓર વધારે શક્તિશાળી બની જાય ગુપ્ત શાસકોનો ઇતિહાસ આપણને સાહિત્યમાંથી ચલણી સિક્કામાંથી અભિલેખોમાંથી પ્રાપ્ત થાય છે અને કવિઓ દ્વારા પણ પોતાના રાજાની પ્રશંસામાં પ્રશસ્તિ કાવ્ય લખવામાં આવ્યા છે જેમ કે સમુદ્રગુપ્ત માટે એમના રાજકવિ હરિશણે પ્રયાગ પ્રશસ્તિની રચના કરી હતી બરાબર આ જે કનિષ્કની માથા વગરની મૂર્તિ પ્રાપ્ત થઈ છે એ છે સમુદ્રગુપ્તની જે પ્રયાગ પ્રશસ્તિ છે એમાં શું લખ્યું છે કે ધરતી ઉપર સમુદ્રગુપ્ત માટે કોઈ પ્રતિદ્વ છે જ નહીં સમુદ્રગુપ્તની સામે લડી શકે એવું કોઈ બચ્યું જ નથી અનેક ગુણ અને શુભ કાર્યોથી સંપન્ન રાજા સમુદ્રગુપ્તએ પોતાના ચરણથી આ જેટલી ધરતી છે એના તમામ રાજાઓનો યશ સમાપ્ત કરી નાખ્યો છે બરાબર કે સમુદ્રગુપ્ત જે જે જગ્યાએ પહોંચી ગયા અને જ્યાં જ્યાં ચાલ્યા ત્યાંના રાજાની યશ કીર્તિ સમાપ્ત થઈ ગઈ અને એ વિસ્તાર સમુદ્રગુપ્તનો થઈ ગયું અને સમુદ્રગુપ્તમ પરમાર મહાત્મા પુરુષ છે એ સાધુ પણ છે સમૃદ્ધ પણ છે અને અસાધુ એટલે કે ખરાબ લોકોનો વિનાશ કરવા વાળા છે તે અજ્ઞેય છે અજેય છે બરાબર બહુ બધું જ્ઞાન છે એમની પાસે અને અજય પણ છે અને એમનું હૃદય બહુ કોમળ છે અને જો કોઈ વ્યક્તિ ભક્તિ અને વિનય દ્વારા રાજા સાથે વાત કરશે તો એ રાજાનું હૃદય જીતી જાય છે રાજાના હૃદયમાં કરુણા ભરેલી છે અને રાજા અનેક હજારો ગાયોનું દાન કરવા વાળા છે અને રાજા ના મગજમાં દિન દુઃખી લોકો પીડિત લોકોના ઉદ્ધાર માટે કેટલું વધારે કામ કરવું બસ એ જ એ જ વિચારો નિરંતર ચાલ્યા રહે છે બરાબર અને જે રાજા સમુદ્રગુપ્ત છે એ દિવ્ય પુરુષ છે અને એ દેવતાઓમાં કુબેર દેવતાને સમાન છે વરુણ દેવતાને સમાન છે ઇન્દ્રને સમાન છે અને યમરાજાને સમાન છે બરાબર સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિમાં આ રીતે સમુદ્રગુપ્ત માટે લખેલું છે બરાબર તો જનતામાં રાજાની જે છબી હતી એ આ રીતે હતી હવે એમાં પછી પછી આપણે ગુજરાતની સુદર્શન તળાવ વિશેની પણ માહિતી છે બરાબર પછી સુદર્શન તળાવની રચના કોણે કરી હતી તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એમના બનેવી હતા પુષ્યગુપ્ત એમણે કરી હતી આગળ પછી રીપેરીંગ કામ કોણે કરાવ્યું હતું સમુદ્રગુપ્ત નપુંસક નતો ભાઈ સમુદ્રગુપ્તનો દીકરો જ તો છે રામગુપ્ત અને ચંદ્રગુપ્ત સેકન્ડ એ સમુદ્રગુપ્તના જ દીકરા હતા બરાબર આવું કોણે કીધું તું કે ભાઈ સમુદ્રગુપ્ત નપુંસક હતો મતલબ મારો જાણવાનો ઈરાદો એ છે કે તમને ક્યાંથી આ માહિતી પ્રાપ્ત થઈ એમ કેમ કે આવું મેં મુઘલો માટે તો સાંભળેલું છે બરાબર પણ ગુપ્ત શાસકો માટે તો આવું સાંભળેલું નતું બરાબર ઓકે ચંદ્રગુપ્ત મૌર્યના બનેવી હતા પુષ્યગુપ્ત જે ગુજરાતના ગવર્નર બનેલા હતા અને સુદર્શન તળાવની રચના કરી હતી સ્કંદગુપ્ત પણ નપુંસક નતા નહીં સ્કંદગુપ્ત જે હતા એના દીકરા જ પુરુગુપ્ત હતા જે આગળ રાજા બન્યા હતા બરાબર એની જેવું છે રેડી એટલે ધવલભાઈ ખાલી જો એ માહિતી આપી શકો તો એ આપજો કે તમને ક્યાંથી આ વાત જાણવા મતલબ સાંભળવા મળી કે ગુપ્ત શાસકો નપું મુઘલ માટે તો હું માની લઉં કારણ કે મુઘલ માટે આવું લખેલું પણ છે બરાબર જો હવે એક નાનકડી વાત કરું તમને મજા આવશે થોડીક આમે બહુ લાંબો ટાઈમ થઈ ગયો આપણે બોર બહુ થઈએ છીએ રેડી ઓકે બીજાના લેકચરમાંથી કઈ વાંધો નહીં સમજી ગયો કોના લેકચર હશે અકબરની જે આત્મકથા છે આઈને અકબરી બરાબર અને હુમાયુની આત્મકથા છે હુમાયુ નામામાં રેડી ઓકે હુમાયુ નામામાં એવી રીતે લખેલું છે હુમાયુ નામાની રચના હુમાયુની જે બેન હતી ગુલબદન બેગમ એણે કરી હતી એમાં એવું લખ્યું કે આપણા જે હુમાયુ ભાઈ હતા એ જ્યારે શેરશાહ સુરી સામે હારી ગયા 1540 બિલગ્રામનું યુદ્ધ એના પછી એ ભારત છોડીને ઈરાનમાં ગયા ક્યારે ઈરાનમાં ગયા જવાબ ઓક્ટોબર 1541 ઓક્ટોબર 1541 હુમાયુભાઈ જતા રહ્યા હતા ક્યાં ઈરાનમાં પાછા ક્યારે આવ્યા મે 1543 માં હુમાયુ ઈરાનથી પાછા આવે છે બરાબર આની જેવું થાય છે હવે એક મજાની વાત છે અકબરનો જન્મ ક્યારે થયો 15 મી ઓક્ટોબર 1542 અકબર નો જન્મ હવે જો આપણા હુમાયુભાઈ ઓક્ટોબર 1541 માં જતા રહ્યા છે અને પાછા આવ્યા મે 1543 માં તો અકબર કઈ રીતે આવી ગયો કારણ કે હુમાયુ એમની પત્ની જે હતી હમીદાબાનો એને રાજા વીરસાલના રાજ્યમાં રાખીને જ ગયા હતા અને અકબરનો જન્મ પણ રાજા વીરસાલના રાજમહેલમાં થયો હતો ઉમરકોટનો કિલ્લો ત્યાં જ થયો હતો બરાબર તો આ પણ એક સવાલ છે બરાબર કે ભાઈ આ ચમત્કાર કઈ રીતે થઈ ગયો બરાબર કારણ કે આ તો પેલા સુલતાનને બાદશાહ કહેવાય એટલે એ તો આમ તથાસ્તુ કરીને કંઈ કરી નહીં શકે બરાબર અને આવું હું નથી કહેતો કે મારો આ મત છે હુમાયુનામામાં લખેલું છે હુમાયુનામાં હુમાયુની આત્મકથા બરાબર ઓકે ચંદ્રગુપ્તની વાત કરી દઉં તો ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા એમણે ગુજરાત જીતી લીધું પછી ગુજરાતનું શાસન ચલાવવા માટે એમણે પોતાના ના બનેવી પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી ગુજરાતના ગવર્નર તરીકે બરાબર આ રીતે થાય છે રેડી અને જે પુષ્યગુપ્ત હતા એમણે શું કર્યું તો કે એમણે સુદર્શન તળાવની રચના કરી હતી બરાબર આ રીતે છે રેડી હા ધ્રુપદ રાવલભાઈ બસ યે રાજ ભી ઉનહી કે સાથ ચલા ગયા આપણે પણ વેલકમ મુવીનો ડાયલોગ જ કહેવો પડશે કે આ રાજ શું હતો અને આવું આ એક વખત થયું છે એવું નથી આવું એક એક જ વખત થયું છે એવું નથી આવું આની પહેલા પણ કે આપણા જે બાબરભાઈ હતા એમના પત્ની મહમ અનગાહ બરાબર હવે આપણા જે બાબરભાઈ હતા ને એ ઇસવીસન 1504 ના જાન્યુઆરી મહિનામાં ઈરાન જતા રહ્યા હતા ઈરાનના શાસક હતા શાહ હતા અશમસ એની સાથે ભેગા મળી અને અને બાબર પોતાના પૂર્વજોનો જે વિસ્તાર હતો ને ફરઘાના અને સમરકંદ ફરગાના સમરકંદ એ બાબરનું મૂળ વતન ઉઝબેકિસ્તાનમાં છે બરાબર પણ ત્યાં શહેબાની ખાન નામના વ્યક્તિ આવે છે અને બાબરને લાત મારીને કાઢી મૂકે છે તો બાબર એ ઈરાનના શાસક શાહત અશમસ પાસે જાય છે 1504 જાન્યુઆરી મહિનામાં અને એ ત્યાં જઈ અને પછી સેનાની મદદ પ્રાપ્ત કરે છે શહેબાની ખાન ઉપર આક્રમણ કરે છે અને શહેબાની ખાનને હરાવીને મારી છે નાખે છે બરાબર અને આ બધું કરતાં બે વર્ષ નીકળી જાય છે એટલે આપણા બાબરભાઈ મહમ અંગાને ક્યાં રાખીને ગયા હતા જવાબ છે કાબુલમાં રાખીને ગયા હતા બરાબર 1504 જાન્યુઆરી મહિના કાબુથી ઈરાન જતા રહ્યા અને પાછા ક્યારે આવ્યા તો પાછા આવ્યા હતા 1506 ના વર્ષમાં નવેમ્બર મહિનામાં જ્યારે શહેબાની ખાનને હરાવીને પાછા આવ્યા બે વર્ષ લાગ્યા હતા પણ મજાની વાત એ છે કે આપણા હુમાયુ ભાઈનો જન્મ 1505 ના જૂન મહિનામાં થઈ ગયો હતો તો આ ચમત્કાર એ કઈ રીતે થયો ને એ રાજ પણ બાબર પોતાની સાથે લઈ ગયો બરાબર બાબરનામાં એમાંથી જ આ ડેટા મેં લીધેલો છે બરાબર તો બહુ અલગ અલગ મજા મજાના પ્રસંગો છે બરાબર જે મુઘલોમાં છે પણ હવે શું છે આ બધું જીસીઆરટી એનસીઆરટી માં નથી લખેલું બરાબર એટલે આ બધી બાબતો હું અત્યારે આમ આવી રીતે અલગથી બોલું તો ઠીક છે પણ બાકી આમાં હું ના આવી શકું બરાબર એની જેમ છે તો છે ભાઈ આવું અલગ અલગ લોકો કામ કરતા હતા અને મજા મજા કરતા હતા મોજે મોજ જ હતી યસ એ સમયે રેડી અને બાબરભાઈએ પોતાની આત્મકથા બાબરમાં પણ લખેલું છે કે હું મારી પત્નીઓ સાથે સમય પસાર કરું ને મને મજા નથી આવતી બોરિંગ લાગે છે પણ એક વખત હું કાબુલમાં હતો બાબરે બાબરનામામાં લખેલું છે કે એક વખત હું કાબુલમાં હતો કાબુલની બજારમાં ફરતો હતો અને ત્યાં મને એક 16 વર્ષ નો છોકરો દેખાણો જેનું નામ હતું બાબરી અને હું બાબરી સાથે રહું છું અને મને બહુ આનંદ થાય છે મને બહુ ચેન મળે છે બરાબર તો બાબર છે બાબરી સાથે વધારે રહેતા હશે અને પછી આગળ હવે બધા સમજદાર છે એટલે મારે બોલવાની જરૂર નથી બરાબર ચાલો આપણે ફરી પાછા આગળ વધીએ તો સુદર્શન તળાવની આપણે ચર્ચા કરતા હતા તો સુદર્શન તળાવ છે એની રચના પુષ્યગુપ્તએ કરાવી હતી પછી આગળ જતાં સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતના જે ગવર્નર હતા જે ગવર્નરનું નામ હતું તુષાશ બરાબર એ ભાઈ સાહેબે શું કર્યું હતું સુદર્શન તળાવનું રિપેરિંગ કામ કરાવ્યું હતું અને આગળ જતાં જ્યારે ગુજરાતના રાજા તરીકે રુદ્રદામા આવી જાય છે તો રુદ્રધામાએ પણ પોતાના ગુજરાતના ગવર્નર હતા સુવિશાખ એમના માધ્યમથી સુદર્શન તળાવનું રિપેરિંગ કામ કરાવેલું હતું બરાબર આની જેવું છે રુદ્રદામાનો શિલાલેખ પણ અહીં પ્રાપ્ત થાય છે સ્કંદગુપ્તનો શિલાલેખ પણ જૂનાગઢમાં મળે છે બરાબર આની જેવું છે અને હા તુષાશ્વભાઈ હતા એને નહેરો પણ કાઢેલી હતી અને ખેતર સુધી પાણી પહોંચાડેલું હતું બરાબર એની જેવું છે ચાલો પછી ગ્રામીણ સમાજમાં બહુ બધી વિભિન્નતાઓ હતી પણ એમાં આપણને કંઈ કામનું નથી બરાબર પણ જો આપણે જાણવું હોય તો ખાલી એ જાણી શકીએ કે ગહપતિ કોને કહેવામાં આવતા હતા તો ગહપતિ એટલે ઘરના મુખ્ય પુરુષ એ ગહપતિ કહેવાય બરાબર અને ઘરમાં રહેવાવાળા જેટલા પણ મહિલાઓ છે નોકર ચાકર છે બાળકો છે એના ઉપર કોણ પોતાનો કંટ્રોલ રાખતા હતા જવાબ ગહપતિ એ રાખતા હતા સુદર્શન તળાવનું રીપેરીંગ કામ કેટલી વખત થયું તો સૌથી પહેલું રીપેરીંગ કામ કરાવ્યું તુષાશ્વભાઈએ એના પછી સુવિશાખે અને ત્રીજું રીપેરીંગ કામ સ્કંદગુપ્ત કરાવે છે સ્કંદગુપ્તના સમયમાં કોણ હતા પર્ણદત્ત નામના વ્યક્તિ હતા કે જે ગુજરાતના ગવર્નર હતા ત્રણ વખત રીપેરીંગ કામ થયું સુદર્શન તળાવ બરાબર ઓકે ચાલો પછી તો કે સંગમ સાહિત્યના સમયમાં પણ આપણને ઘણા બધા પ્રશાસ સોરી પ્રોફેશન અલગ અલગ જોવા મળે છે દક્ષિણ ભારતમાં જેમ કે જમીનદાર હતા જેને વેલ્લાર કહેવાતા હતા ખેડૂતને હલવાહા કહેવામાં આવતા હતા અને જે દાસ હોય જે સર્વિસ પ્રોવાઇડ કરતા હોય બરાબર સર્વિસ મતલબ કે સેવા અલગ અલગ સેવા જેમ કે ફર્નિચર બનાવવાની સેવા મકાન બનાવવાની સેવા એને અણીય કહેવામાં આવતું હતું બરાબર હા છ થી 12 ધોરણની જીસીઆરટી અને અને એનસીઆરટીમાં ઇતિહાસનો જેટલો ડેટા છે બધો આમાં આવી જાય છે બધો કવર થઈ જાય છે નેક્સ્ટ બરાબર પછી તો કે ભાઈ હવે સમ્રાટ હર્ષવર્ધન જે હતા ને એમના સમયમાં એક પુસ્તક લખાયું હતું હર્ષચરિતમ જે રાજકવિ બાણભટ્ટે લખ્યું હતું બરાબર એમણે એવું કીધું કે ભાઈ હર્ષવર્ધનના સમયમાં એક ગામ ગામડાનું જીવન કેવું હતું બરાબર તો ભાઈ નદી કિનારે ગામડું વસાવવામાં આવ્યું હતું અને એની બાજુમાં જંગલ પણ હતું અને જમીન જે હતી એકદમ ઉપજાવ જમીન હતી બરાબર બગીચા પણ સારા બનેલા હતા અને મોટાભાગે લોકો ખેતી કરવામાં ખેતી કરવા માટે કુહાડીનો પણ ઉપયોગ કરતા હતા અને ઘાસની જે ભૂમિ હોય ને જ્યાં ઘાસની ભૂમિ હોય બરાબર તો એ જમીનમાં જ્યારે પશુઓ ઘાસ ખાઈ લે એના પછી ત્યાં ખેતી કરવાનો પ્રયત્ન કરેને ખેડૂતો તો અઘરું પડતું હતું કારણ કે એ જમીન બહુ તાકતવર પણ હતી મતલબ મજબૂત જમીન હતી બરાબર હા રત્નાવલી નગાનંદ પ્રિયદર્શિકા એ ત્રણેય પુસ્તક હર્ષવધને લખેલા છે પણ હર્ષિતમની રચના બાણભટ્ટ કરે છે આગળ પછી ગામડાના લોકો છે એ ફૂલ છે પાંદડા છે મધ છે મોરપંખ છે લાકડું છે ઘાસ છે એ બધાનો વેપાર કરે છે બરાબર આની જેવું છે પછી તો કે ભાઈ આપણને જમીનોના દાન જે આપતા હોય રાજા રજવાડા એની અમુક માહિતી પ્રાપ્ત થાય છે જેમ કે ઘણી જગ્યાએથી આપણને તામ્રપત્ર પ્રાપ્ત થયા છે કે જેમાં રાજા રજવાડાએ બ્રાહ્મણોને અથવા ધાર્મિક મંદિરોને જમીનો દાનમાં આપી હોય અને આ દાનપત્ર તામ્રપત્ર સંસ્કૃતમાં લખેલા છે સાતમી સદીના સમયમાં સૌથી વધારે દાનપત્ર તામ્રપત્ર પ્રાપ્ત થયા હવે અમુક દાનપત્ર અથવા તામ્રપત્ર સંસ્કૃતમાં પ્રાપ્ત થયા પણ અમુક તમિલ અને તેલુગુ ભાષાના પણ પ્રાપ્ત થયા તો દક્ષિણ ભારતમાં પણ જમીનો દાન આપવામાં આવતી હતી બ્રાહ્મણોને બરાબર પ્રભાવતી ગુપ્ત જે ચંદ્રગુપ્ત દ્વિતીયના દીકરી હતા બરાબર એમણે વાકાટક વંશના રાજા બીજા સાથે લગ્ન કર્યા હતા અને આ પ્રભાવતી ગુપ્તએ પણ જમીનો દાનમાં આપી હતી એના તામ્રપત્ર મળેલા છે બરાબર અને આ તામ્રપત્ર અને સંસ્કૃત ધર્મશાસ્ત્રોના મત મુજબ મહિલાઓ જે હતી એ જમીન જેવી સંપત્તિ ઉપર અધિકાર ધરાવતી હતી બરાબર એટલે કે એક સ્ત્રીના નામે પણ જમીન સંપત્તિ તરીકે રાખવામાં આવતી હતી બરાબર યસ જય માતાજી હર હર મહાદેવ બરાબર ઓકે અને એ રાણી છે અને શાસન ચલાવે છે આવું એક ઉદાહરણ આપણને પ્રાચીન ભારતમાં પણ જોવા મળ્યું હતું પ્રભાવતી ગુપ્ત જે હતી ને એમના પતિ રુદ્રસેન બીજાની મૃત્યુ બહુ જલ્દી થઈ ગઈ હતી તો પ્રભાવતી ગુપ્ત એ પોતાના પિતા ચંદ્રગુપ્ત સેકન્ડની મદદથી શાસન આરામથી ચલાવતી બરાબર ગ્રામીણ પ્રજાનો પણ ઉલ્લેખ કરેલો છે આ તામ્રપત્રોની અંદર બરાબર નેક્સ્ટ પ્રભાવતી ગુપ્ત અને દંગગુણ ગામ પ્રભાવતી ગુપ્ત એ જે ગામડા બ્રાહ્મણોને દાનમાં આપે છે તો એ કઈ રીતે આપે છે એ પણ આ ટોટલ માહિતી છે જેમ કે કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી તિથિના દિવસે આ ગામ આખું બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવ્યું હતું કયું ગામ દગુન ગામ બરાબર એટલે તામ્રપત્રમાં લખેલું છે આ રીતે પછી એક અગ્રહારની નિમણૂક કરવામાં આવી જે ગામની અંદરથી લોકો પાસેથી ટેક્સ લઈને બ્રાહ્મણને આપશે આ જે ગામ છે દગુન ગામ એમાં રાજાના સૈનિકો પ્રવેશ નહીં કરી શકે ગામના લોકો છે એ પોતાના પશુઓને ઘાસની જમીનમાં ઘાસ ખવડાવી શકશે પછી તો કે ગામના જેટલા લોકો છે એ કોઈપણ લોકો હવે ગુલામ કે દાસ નહીં ગણાય કારણ કે બ્રાહ્મણો છે એ બધા લોકોને પૂજા પાઠ કરાવશે બધા લોકોને અલગ અલગ વ્યવસાય શીખવાડશે એટલે ગામના બધા લોકો ખૂબ સારા પૈસા કમાશે બરાબર આ આ જે લિબર્ટીની ટેલિગ્રામ ચેનલ છે લિબર્ટી એકેડમી ઓફિશિયલ બરાબર એ ટેલિગ્રામ ચેનલમાં તમને આ પીડીએફ આરામથી મળી જશે લેકચર પૂરો થશે એના પછી બરાબર અને આ બધી માહિતી આપી છે કે ભાઈ ગામની અંદર તો કે દૂધ અને દહીં ફળ એનું ઉત્પાદન બહુ સારું થાય છે બહુ નાના નાના કર રાખવામાં આવ્યા છે ઇવન ગામના લોકો છે મદિરા પણ ખરીદે છે મીઠું પણ ખરીદે છે આવું બધું કામ કરે છે બરાબર ઓકે નગરીય જીવન પણ હતું નગરીય જીવન માટે પાટલીપુત્રનું ઉદાહરણ આપેલું છે પાટલીપુત્ર જે હતું એ ઈસવીસન પૂર્વ પાંચમી સદીમાં મગધના શાસકોએ રાજધાની તરીકે વિકસિત કર્યું હતું બરાબર પાટલીપુત્રની સ્થાપના કોણે કરી અજાત શત્રુ બરાબર અજાત શત્રુ રાજાએ પાટલીપુત્રની સ્થાપના કરી હતી પાટલીપુત્ર નગરનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું જવાબ આવે ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધએ ઉદ્ઘાટન કર્યું હતું અને પાટલીપુત્ર શહેરને રાજધાની કોણે બનાવી રાજા ઉદયન ઉદયન રાજા પાટલીપુત્રને રાજધાની બનાવે છે પાટલીપુત્ર અને સોરી મથુરામાંથી આ પ્રકારની મૂર્તિ પણ આપણને પ્રાપ્ત થઈ છે જે મથુરા મૂર્તિકલાનું સર્વોત્તમ ભાગ ગણવામાં આવે છે નગરની ચારેય તરફ તો કે કિલ્લા બનાવવામાં આવેલા હતા કિલ્લેબંધી કરવામાં આવી હતી બરાબર અને નગરની દિવાલો એ ઉત્કૃષ્ટ શ્રેણીની માટીમાંથી બનાવવામાં આવી હતી બરાબર સારામાં સારી માટી હોય ને એ માટી દ્વારા આ દિવાલોને બનાવવામાં આવી હતી બરાબર અને શહેરોમાં અલગ અલગ પ્રકારના વ્યવસાય કરનારા લોકો રહેતા હતા બરાબર ઓકે ઇવન ચીની યાત્રી હતા યુએન સંઘ જે સાતમી સદીમાં આવ્યા હતા એમણે એવું લખ્યું હતું કે પાટલીપુત્ર નગર હવે ખંડર બનવા લાગ્યું છે અને બહુ ઓછા લોકો રહે છે પરંતુ એની પહેલા ચોથી સદીના સમયમાં જે ચીની યાત્રી આવ્યા હતા ફાહિયાન એમણે લખ્યું હતું કે પાટલીપુત્ર અતિશય વિશાળ અને સમૃદ્ધ નગર છે બરાબર હા કિલ્લો બનાવવામાં આવ્યો હતો રક્ષણ મેળવવા માટે યસ એ જ છે બરાબર ઓકે અમુક મહત્વપૂર્ણ શહેરો જે હતા જે તે સમયના એ અહીંયા આપેલા છે બાકી આમાં કંઈ છે નહીં હા આપણે એટલું યાદ રાખવાનું કે પ્રાચીન ભારતના સમયમાં જે વેપારીઓનો સંઘ હતો એ વેપારીઓના સંઘને શ્રેણી કહેવામાં આવતું હતું વેપારીના સંઘને શ્રેણી કહેવામાં આવે આવે છે અહીંયાથી આ ભાગ ઈમ્પોર્ટન્ટ છે બરાબર ઓકે પછી માલબાર તટની માહિતી આપી છે એક ગ્રીક યાત્રી હતા યુરોપથી જે વેપાર કરવા આવતા હોય એ એમણે પુસ્તક લખ્યું હતું પુસ્તકનું નામ શું છે પેરીપ્લસ ઓફ ધ ઇરીથ્રીયન સી એ પુસ્તકમાં એવી રીતે લખેલું છે કે હું એટલે કે ગ્રીક યાત્રી માલાબાર તટ માલાબાર સીટી છે કેરલામાં બરાબર ત્યાંથી બહુ વધારે કાળામરી પછી વિવિધ પ્રકારની દાળ ખાંડ આ બધું ખરીદું છું જહાજમાં ભરું છું અને યુરોપ લઈ જાઉં છું અને એની સામે હું ભારતના વેપારીઓને શું આપું છું સોનાના સિક્કા કિમતી રત્ન પુખરાજ મુંગા સુરમાં એ બધું હું ભારતના લોકોને આપું છું પ્લસ ભારતના લોકો લોકો છે એ શીશુ તાંબુ ટીન એની આયાત કરે છે પરંતુ ભારતના લોકોની આયાત કરતાં નિકાસ બહુ વધારે છે ભારતના લોકો ઉચ્ચ ક્વોલિટીના મોતી હાથી દાંત રેશમી વસ્ત્ર પારદર્શી પથ્થર હીરા બરાબર અને કાચબાની ખોપડી એ બધું આયાત પણ કરે છે અને નિકાસ પણ કરે છે બરાબર આયાત નિકાસની માહિતી અહીં આપણને જોવા મળતી હતી બરાબર તમિલનાડુના કોડું મનાલ નામનો એક સીટી હતું જ્યાંથી પણ કીમતી રત્નોની નિકાસ કરવામાં આવતી હતી એની માહિતી પણ આપણને પેરીપ્લસ ઓફ ધ ઇરીથ્રીયન સી પુસ્તકમાં જોવા મળે છે બરાબર ચલણી સિક્કાઓની વાત કરીએ તો ભાઈ ચાંદીના ચલણી સિક્કા તાંબાના ચલણી સિક્કા અને શેલખડીના પથ્થરના ચલણી સિક્કા આ ત્રણ પ્રકારના સિક્કાનો ઉપયોગ સૌથી વધારે થતો હતો અને સોનાના સિક્કા એ બહુ જ મોંઘા ગણાતા હતા મતલબ કે બહુ મોટી કરન્સી ગણવામાં આવતી હતી ઇન્ડોગ્રીક કુષાણ અને પહલવનો સમય કયો હતો તો ગ્રીક નો સમય હતો 185 ઇસવીસન પૂર્વથી 90 ઇસવીસન પૂર્વ આ ઇન્ડોગ્રીક નો સમય છે શક લોકોનો સમય તો કે 90 ઇસવીસન પૂર્વથી 300 હા 380 ઇસવીસન સુધીનો આ શક લોકો નો સમય છે કુષાણ નો સમય 50 ઇસવીસન પૂર્વથી 240 ઇસવીસન સુધીનો હતો કુષાણ શક અને ઇન્ડોગ્રીક પહલવ જે હતા એ કુષાણની સાથે જ હતા બરાબર એ રીતે છે ચાલો સોનાના સિક્કા એ મોટા ભાગે ક્યારે આપણને કોમન કરન્સીમાં જોવા મળ્યા જવાબ પ્રથમ સદીમાં જ્યારે કુષાણ વંશના રાજા હતા કનિષ્ક એનું શાસન આવી જાય છે બરાબર ત્યારથી સોનાના સિક્કાનું ચલણ વધારે આવી ગયું અને ગુપ્ત સામ્રાજ્યમાં તો ઢગલો સોનાના સિક્કા આવી ગયા હતા બરાબર ઓકે આ તમે જોઈ શકો આ હતના ચલણી સિક્કા આ તાંબાનો ચલણી સિક્કો એ બધા ચલણી સિક્કા અને આ સોનાના ચલણી સિક્કા જે સમુદ્રગુપ્તના સમયના હતા બરાબર આ બધા સિક્કા આપણને જોવા મળે છે બરાબર ચાલો પછી બ્રાહ્મી લિપિનું અધ્યયન કોણે કર્યું હતું તો કે જેમ્સ પ્રિન્સેપે એમણે ઈસવીસન 1838 ના વર્ષમાં આખી બ્રાહ્મી લિપિને ઉકેલી નાખી હતી બરાબર અને આ કામ એમણે એકલાએ નતું કર્યું જેમ્સ પ્રિન્સેપ હતા એણે ભારતીય પંડિતોનું પણ મદદ લીધી હતી અને એના આધારે એમણે બ્રાહ્મી લિપિ સોલ્વ કરી હતી જેમ કે આપણે હિન્દીમાં ક શબ્દ લખીએ બ્રાહ્મી લિપિમાં આ રીતે લખાય ચ આ રીતે લખાય ધ આ રીતે લખાય દ આ રીતે મ અને ર બરાબર આની જેવું છે રેડી ચલો પછી અશોકના શિલાલેખમાં શું લખેલું હતું એ પણ આપણને આ બોક્સમાં જોવા મળ્યું છે અશોકે એવું લખ્યું કે ભૂતકાળમાં જે પણ વિવાદો હતા એને સમાપ્ત કરો નિયમિત રૂપથી ટેક્સ બધા ભરે બરાબર અને લોકો સુધી સમાચાર પહોંચાડવા માટે પતિવેદક નામના અધિકારી સરખું કામ કરે હું ગમે તે કામ કરતો હોવ ખાવાનું ખાતો હોવ અંતઃપુરમાં આરામ કરતો હોવ ગૌશાળામાં હોવ તેમ છતાં જો અધિકારીને લાગે કે પ્રજાના ભલાઈ માટે આ કામ મહત્વનું છે તો અધિકારી મારી પાસે આવી શકે છે આવું કોણે કીધું જવાબ જવાબ અશોક સમ્રાટે કીધું હતું આ આ દેશની અંદર બરાબર તો આ પ્રકારના અભિલેખો આપણને પ્રાપ્ત થયા છે રેડી આ અશોકના સોરી મિનાંડર નામના જે રાજા હતા ઇન્ડોગ્રીકના રાજા એમના સમયના ચલણી સિક્કા રેડી પછી રાજાની વેદના અશોકની વેદના શું છે એ પણ અશોકે લખી છે પોતાના શિલાલેખમાં બરાબર અશોક સમ્રાટે પોતાના શિલાલેખની રચના કરવા માટે ચાર ભાષાઓનો ઉપયોગ કર્યો હતો બ્રાહ્મી ખરોષ્ઠી એરમાઇક અને ગ્રીક બરાબર આની જેવું છે સૌથી વધારે કઈ ભાષાના શિલાલેખ લખાયા હતા બ્રાહ્મી બ્રાહ્મીના શિલાલેખ સૌથી વધારે છે બરાબર ઓકે રાજા અશોક જે ઉપનામ ધારણ કરે છે દેવનામ પિય બરાબર તો જ્યારે દેવનામ પિય પિયતદાસી રાજાએ પોતાના શાસનના આઠ વર્ષ પૂરા કર્યા ત્યારે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યું અને એ વિજય પ્રાપ્ત કરવામાં દોઢ લાખ પુરુષોની હત્યા થઈ ગઈ બરાબર એક લાખ સામાન્ય લોકોની પણ હત્યા થઈ ગઈ અને કલિંગ ઉપર શાસન સ્થાપિત કર્યા બાદ દેવનામ પ્રિય રાજા જે હતા એ ધમ્મનું ગહન અધ્યયન કરે છે ધમ્મ ધમ્મ એટલે ધમ્મના નિયમો બરાબર હા અશોકના 14 શિલાલેખ છે યસ બરાબર અને ઓકે હા મિનાંડર રાજા હતા ને એને નાગસેન બૌદ્ધ સાધુ પાસે પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને નાગસેન બૌદ્ધ સાધુ અને રાજા મિનાંડર વચ્ચે જે વાતચીત થઈ એનું પુસ્તક એટલે મિલિંદ પન બરાબર આગળ કલિંગ ઉપર શાસન સ્થાપિત કર્યા બાદ દેવ નામ પ્રિય રાજા ધમ્મના ગહન અભ્યાસમાં જતા રહ્યા અને કલિંગ યુદ્ધનો પશ્ચાતાપ એ પિયદશી રાજાને થયો અને દેવ નામ પ્રિય રાજા માટે આ યુદ્ધ એકદમ વેદના વેદનાદાયી અને નિંદનીય હતું બરાબર અને આ યુદ્ધ પછી રાજા જે હતા એ મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પણ શાંતવના આપે છે આવું આપણને અશોકના શિલાલેખમાં પણ જોવા મળે છે બરાબર ચાલો રેડી તો આ તામ્રપત્ર જે કર્ણાટકમાંથી પ્રાપ્ત થયું હોય એ રીતનું તામ્રપત્ર એનો ફોટો છે બરાબર આ મહત્વના કાલખંડો છે પણ આ આપણને એક્ઝામમાં નહીં આવે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર તેમ છતાં તમારે જોવું સમજવું હોય તો સમજો કે 600 થી 500 ઇસવીસન પૂર્વ ગંગા નદીના વિસ્તારમાં નગરોની રચના થઈ ગઈ આહતના સિક્કા આવી ગયા હતા જો અશોક રાજાને દીક્ષા આપનાર બંને છે નિગ્રોથ અને ઉપગુપ્ત બરાબર નિગ્રોથ જે હતા ને એણે અશોક સમ્રાટને બૌદ્ધ ધર્મના ચિન્હ આપ્યા અને ઉપગુપ્ત હતા એ બધા મંત્રો બોલતા હતા બુદ્ધિઝમના એટલે કે નિગ્રોથ અને ઉપગુપ્ત બંનેએ દીક્ષા આપેલી છે પણ નિગ્રોથના હાથે દીક્ષા મળી હતી આમ કહી શકાય 500 ઇસવીસન પૂર્વ મગધના શાસકોએ સત્તા મજબૂત કરી 327 ઇસવીસન પૂર્વ એલેકઝાન્ડરનું આક્રમણ 321 ઈસવીસન પૂર્વ ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બની ગયા 272 ઇસવીસન પૂર્વ અશોક રાજા બની ગયા 185 ઇસવીસન પૂર્વ મૌર્ય સામ્રાજ્યનો અંત અને ઈસવીસન પૂર્વ 200 થી 100 શક રાજાઓનું શાસન ભારતમાં આવ્યું ઉત્તર પશ્ચિમ ભારતમાં અને દક્ષિણમાં ચોલ્ચર પાંડ્ય આવી ગયા અને ઇસવીસન 200 સુધી શક લોકોનું શાસન રહ્યું ઈસવીસન 78 કનિષ્ક રાજા બન્યા હતા કુષાણ વંશવાળા અને ઈસવીસન 207 મહાન શાસકો શાસન કરતા હતા ઈસવીસન 320 ગુપ્ત સામ્રાજ્ય આવી ગયું હતું ઈસવીસન 335 થી 375 સમુદ્રગુપ્તનું શાસન 375 થી 415 ચંદ્રગુપ્ત દ્વિતીયનું શાસન ઈસવીસન પૂર્વ 500 કર્ણાટકમાં ચાલુક્ય રાજા આવી ગયા 606 થી 647 રાજા હર્ષવર્ધનનું શાસન અને ઈસવીસન 712 આરબોએ એ ભારત ઉપર આક્રમણ કરી દીધું અશોક પછી કયા રાજા આવ્યા હતા મૌર્ય સામ્રાજ્યમાં જવાબ કુણાલ નામના રાજા આવ્યા હતા અશોકના મોટા દીકરા કુણાલ એક મહિનામાં રાજ્ય છોડી દે છે તો અશોકના કુણાલ પછી દશરથ જે અશોકના બીજા દીકરા હતા એ રાજા આવે છે બરાબર 1784 માં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના થઈ એના પછી 1810 માં કોલિન મેકેન્ઝી હતા એને સંસ્કૃત અને તમિલ ભાષાના 8000 અભિલેખ ભેગા કર્યા હતા 1838 જેમ્સ પ્રિન્સેપ બ્રાહ્મી લિપિને ઉકેલે છે 1877 એલેકઝાન્ડર કનિંગમ અશોકના અભિલેખને ઉકેલવાનો પ્રયત્ન કરે છે સક્સેસફૂલી 1886 દક્ષિણ ભારતના અભિલેખો ઉપર એપિગ્રાફિક કારનાટિકા એ પુસ્તકની રચના થઈ બરાબર આની જેવું છે અને 1965 ડીસી સરકાર નામના ઇતિહાસકારે ઇન્ડિયન એપીગ્રાફી એન્ડ ઇન્ડિયન એપીગ્રાફિકલ ગ્લોસરી એ પુસ્તક લખ્યું હતું જો કે અહીંયાથી બહુ ક્વેશ્ચન નહીં આવે સંઘમિત્રા અને મહેન્દ્ર એ બંને અશોકના દીકરા અને દીકરી હતા એ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા ગયા હતા ત્રીજી બૌદ્ધ ધર્મ સભા પછી બરાબર આગળ હવે આ આરંભિક સમાજ કેવો હતો ઈસવીસન પૂર્વ 600 થી ઈસવીસન 600 ની વચ્ચે એનું એક ચેપ્ટર છે એનસીઆરટી નું જ છે એ પણ જોઈ લઈએ સાથે તો આ ટાઈમે મહાભારત પુસ્તકની રચના થઈ હતી તો મહાભારત પુસ્તકની મૂર્તિઓ પણ જે બનાવવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં એનું આ ચિત્ર તમને જોવા મળે છે બરાબર આની જેવું છે મહાભારતમાં બે પરિવારના લોકો વચ્ચે જે લડાઈ થઈ હતી એની ચર્ચા કરવામાં આવી હતી બરાબર આગળ મહાભારતની સંલોચનાત્મક સંસ્કરણ એટલે કે આધુનિક સમયમાં આપણે જે મહાભારત જોઈએ છે એ પ્રકારનું મહાભારત આપણને ઈસવીસન 1919 થી લખેલું જોવા મળે છે સંસ્કૃતના વિદ્વાન હતા વીએસ સુકથાંકર એમણે આધુનિક મહાભારત છે એને ભેગું કરેલું હતું બરાબર મહાભારતની ટોટલ 13000 પાંડુ લિપિઓ અલગ અલગ જગ્યાએથી ભેગી કરવામાં આવી હતી કાશ્મીરથી નેપાળ દક્ષિણમાં કેરલા તમિલનાડુ બરાબર બધે જગ્યાએથી આવી 13000 પાંડુલિપિઓ ભેગી કરી અને પછી ફાઇનલી મહાભારતને રચવામાં આવ્યું બરાબર એટલે કે જુના મહાભારતનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું યસ જય માતાજી બધાને અને હા જીગ્નેશભાઈ બોલો તમારું કામ શું છે મતલબ તમારો સવાલ શું છે હા સતીશભાઈ આ પીડીએફ તમને બધાને મળશે અને જીસીઆરટી એનસીઆરટી મિક્સ છે આની પહેલા આપણે જીસીઆરટી જોતા હતા હવે એનસીઆરટી જોઈએ છે અને એનસીઆરટી માં જે મહત્વનો જરૂરી ડેટા છે એ જ જોઈએ છે દરેકે દરેક વાક્ય આપણે આપણે વાંચવાની જરૂર નથી બરાબર આગળ બરાબર પછી પરિવાર માટેની જે માહિતી છે એને પણ જોઈએ તો પરિવાર કેવો હતો પિતૃસત્તાત્મક પરિવાર આપણને જોવા મળતો હતો માતૃસત્તાત્મક પરિવારોની સંખ્યા બહુ ઓછી હતી સંસ્કૃતમાં પરિવારને કુલ કહેવામાં આવતું હતું અને જાતિ જાતિ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો છઠ્ઠી સદીમાં બરાબર આ રીતે હોય છે રેડી અને કુરુ પાંચાલ વિસ્તારના મહત્વના જે નગરો હતા એટલે કે ઉત્તર ભારતના મહત્વના નગરો એ અહીંયા આપેલા છે ઋગ્વેદની અંદર પણ આપણને એક મંત્ર જોવા મળ્યો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા જે તે પરિવારના સ્ત્રી અને પુરુષ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને એવા સંતાન આપો જે અમારા પરિવારને સારું નામ અપાવે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય બરાબર અને જે પત્ની છે એને પણ પતિનો પ્રેમ બહુ સારો મળે સૌભાગ્ય મળે આવી પ્રાર્થના આપણને જોવા મળે છે બરાબર પછી મહાભારતમાં સ્વજનો વચ્ચે જે લડાઈ થઈ હતી કૌરવ અને પાંડવ વચ્ચે ધ્રુતરાષ્ટ્ર આંધળા હતા અને પાંડુ રાજા બનેલા હતા પણ પાંડુ વહેલા મરી ગયા તો ધ્રુતરાષ્ટ્ર રાજા બન્યા અને પછી કૌરવ પાંડવને ભણાવવા માટે દ્રોણાચાર્યને બોલાવ્યા અને પછી જ્યારે પાંડવો મોટા થયા તો ઇન્દ્રપ્રસ્થ નામનું રાજ્ય પાંડવોને દઈ દેવામાં આવ્યું અને પછી પાંડવ કૌરવ જુગાર રમે છે અને એમાં આપણા યુધિષ્ઠિરભાઈ હારી ગયા અને પછી દુર્યોધન છે આખું રાજ્ય લઈ લે છે બરાબર દુર્યોધનને ઈર્ષા હતી એટલા માટે અને પછી એ રાજ્ય પ્રાપ્ત કરવા માટે જે યુદ્ધ થયું એ યુદ્ધ એટલે મહાભારત લગ્નના પણ ઘણા બધા નિયમો હતા બરાબર અંતરવિવાહ લગ્ન છે બહિર્વિવાહ લગ્ન છે બહુપદીની પ્રથા પણ હતી હવે આ અંતર્વિવાહ બહિર્વિવાહનો મતલબ શું આ એનસીઆરટી ક્યાંથી મળશે આ પીડીએફ તમને ટેલિગ્રામની ચેનલમાંથી મળી જશે અથવા અત્યારે જ તમારે જો એનસીઆરટી કરવી હોય તો એનસીઈઆરટી બુક્સ નામની એપ્લિકેશન છે બરાબર એમાંથી તમે ડાયરેક્ટ ધારો તો ડાઉનલોડ કરી શકો છો બરાબર આ રીતે થશે ઓકે અંતરવિવાહ નો મતલબ એ થાય કે તમે તમારા ગોત્રની અંદર વિવાહ કરો બરાબર એટલે આધુનિક સમય મુજબ કહું ને આપણે આપણી જ્ઞાતિમાં લગન કરીએ એને અંતરવિવાહ કહેવાય અને બહિર્વિવાહ મતલબ તમે બીજા ગોત્રમાં વિવાહ કરો એને બહિર્વિવાહ કહેવાય બરાબર તો એની જેવું છે નેક્સ્ટ લગ્નના આઠ પ્રકાર હતા બ્રહ્મવિવાહ માતા-પિતાની મરજીથી થતા લગ્ન દેવવિવાહ બ્રાહ્મણ સાથે લગ્ન કરવામાં આવે એને દેવવિવાહ કહેવાય પછી આર્ષ વિવાહ ગાય અને બળદની જોડી એ છોકરાના પક્ષ તરફથી છોકરીના માતા-પિતાને ભેટ સ્વરૂપે આપવામાં આવે અને પછી લગ્ન થાય એને આર્ષ વિવાહ કહેવાય પ્રજાપત્ય વિવાહ માતા-પિતાની મરજી અને છોકરા છોકરીની બધાની મરજીથી જે લગ્ન થાય એને પ્રજાપત્ય વિવાહ કહેવામાં આવે આધુનિક સમયના અરેન્જ મેરેજ પછી ગાંધર્વ વિવાહ જે પ્રેમ વિવાહ છે અસુર વિવાહ છોકરીના માતા-પિતાને રૂપિયા આપી છોકરીને ખરીદી અને લગન કરવામાં આવે અસુર વિવાહ રાક્ષસ વિવાહ બળજબરી પૂર્વક ધાક ધમકી પૂર્વક જે લગ્ન કરવામાં આવે એને અસુર અથવા સોરી એને રાક્ષસ વિવાહ કહેવાય બરાબર અને પિશાચ વિવાહ છોકરીને નશાકારક પદાર્થો પીવડાવી ખવડાવી બેહોશ કરવામાં આવે બેહોશ થયેલી છોકરીનું અપહરણ કરી અને લગ્ન કરવામાં આવે એને કહેવાશે પિશાચ વિવાહ હા એક ગોત્રમાં લગ્ન ના થાય પ્રાચીન ભારતની પરંપરા હતી કે એક ગોત્રમાં લગ્ન ના થાય પણ હવે ઘણા બધા લોકો કરતા હતા તો એ પ્રકારનું એક દર્શાવવું જરૂરી હતું બરાબર જેવું છે રેડી ચાલો તો આ બધા લગનના અલગ અલગ નિયમો હતા બરાબર ઓકે સાતવાન રાજાઓના અભિલેખમાં જે નામો છે એ કેવા છે તો કે ગૌતમી પુત્ર સાતકર્ણી વશિષ્ઠી પુત્ર પુલુમાઈ ગૌતમી પુત્ર સામી શ્રીરી મધરી પુત્ર સ્વામી સકસેન હરિતી પુત્ર ચતરપણ સાતકણી હરિતી પુત્ર વિનહું કદ બરાબર આવા બધા એમના નામ છે એટલે કે સ્ત્રીઓનું મહત્વ અહીંયા આપણને જોવા મળે છે બરાબર હવે માતાઓનું મહત્વ શું કામ વધારે હતું કારણ કે સાતવાન શાસકોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હતી યુદ્ધની જે ટ્રેનિંગ આપવામાં આવતી હતી એમની માતાઓ આપતી હતી બરાબર એટલે માતાઓ જે છે એ અહીં આપણને જોવા મળે છે એમનું મહત્વ વધારે જોવા મળે છે બરાબર ચલો બરાબર પછી પુરુષ સુક્ત જે ઋગ્વેદમાં આપેલું છે એમાં એવું લખેલું હતું કે ભાઈ જે આદિમાનવ પુરુષ જે હતા બરાબર એમણે એટલે કે જે ભગવાન છે એમણે બ્રાહ્મણોની રચના એમના મુખમાંથી કરી એમની ભુજા હાથમાંથી ક્ષત્રિયની રચના કરી વૈશ્યની રચના જંગા એટલે કે જાંગમાંથી કરી અને શુદ્રની જે રચના છે એ એમના પગમાંથી કરી હતી એટલે કે આદિપુરુષ મહાપુરુષ એટલે કે જે ભગવાન છે એમના માટે આ વાત કરવામાં આવી હતી ભગવાને ચારે ચાર વર્ણના મનુષ્યની રચના કરી પછી અલગ અલગ વ્યવસાયો હતા જેમ કે બ્રાહ્મણો હતા એ અધ્યયન વેદોની શિક્ષા યજ્ઞ એ કરાવતા હતા ક્ષત્રિયો યુદ્ધ કરતા હતા સુરક્ષા આપતા હતા ન્યાય આપતા હતા બરાબર અને વૈશ્ય હતા વ્યાપાર કરતા હતા શુદ્ર હતા એ ખેતી પશુપાલન અલગ અલગ જે વ્યવસાયો હતા એ કરતા હતા બરાબર આની જેવું છે એ સામાજિક વિશેષતાઓ હતી બરાબર ચાલો ઇવન આપણા પ્રાચીન પુસ્તકોમાં લખેલું છે કે ઘણા બધા અક્ષત્રિય રાજાઓ પણ હતા અક્ષત્રિય રાજાનો મતલબ જે ક્ષત્રિય ના હોય અન્ય માંથી આવતો એ પણ રાજા બની શકતા હતા બરાબર જેમ કે મૌર્ય વંશ છે એ ક્યાંથી આવે છે તો કે એ ક્ષત્રિયો નથી એ નિમ્નકુળના હતા શુદ્ર કુળમાંથી આવતા હતા કોણ મૌર્ય પણ રાજા બન્યા હતા ગુપ્ત શાસકો એ વૈશ્ય કુળમાંથી આવતા હતા અને રાજા બન્યા હતા બરાબર આની જેવું છે રેડી પરંતુ જેમ જેમ મધ્યકાલીન ભારત આવે છે એમ જાતિ પ્રથા પણ આપણને જોવા મળવા લાગે છે બરાબર અને અહીં ની જે જાતિ પ્રથા હતી એમાં કામના આધારે જ જ્ઞાતિઓ બની ગઈ જેમ કે બ્રાહ્મણ એક અલગ જ્ઞાતિ બની ગઈ પછી તો કે સુનાર એટલે કે સુવર્ણકાર સોની એ પણ એક જ્ઞાતિ બની ગઈ તો જેમ જેમ મધ્યકાલીન ભારત આવવા લાગ્યું ને તો વ્યવસાયના આધારે જ આપણને જ્ઞાતિ બનતી જોવા મળે છે બરાબર અને આ જ્ઞાતિ વ્યવસ્થાના અલગ અલગ શિલાલેખો આપણને પ્રાપ્ત થયા છે જેમ કે મંદસોર મધ્યપ્રદેશમાં બરાબર પછી લાટમાં ગુજરાત છે ત્યાં લાટ પ્રદેશમાંથી આવો શિલાલેખ પ્રાપ્ત થયો છે જેમાં જ્ઞાતિ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી આવી હોય બરાબર એની જેવું છે બરાબર પછી તો કે ભાઈ વણિકોની સ્થિતિ કેવી હતી તો વણિકોની સ્થિતિ એટલે કે વેપારીઓની સ્થિતિ તો એની માહિતી આપણને કયા પુસ્તકમાં મળે છે મૃચ્છ કટિકમ મૃચ્છ કટિકમમાં અને સ્વપ્નવાસવદત્તા એમાંથી પણ મળે છે મૃચ્છ કટિકમમાં એવી રીતે માહિતી આપેલી છે કે એક વેપારી હતા એ વિદેશમાં વેપાર કરવા ગયા ત્યાંની એક કન્યા એમને પસંદ પડી તો એ વિદેશી કન્યા સાથે લગ્ન કરીને આવ્યા અને વિદેશી કન્યા ભારતીય કન્યા જેવી જ સુંદર રીતે તૈયાર થાય છે વેદોના પાઠ કરે છે અને પોતાના પરિવારને પ્રસન્ન કરે છે મૃતચ્છક કટિકમ એ વેપારીઓની કથા પણ આપણને જણાવે છે બરાબર આની જેવું છે ચાલો પછી તો કે ભાઈ બાઘ સદસ બાઘદશ એ એક કથા છે અને એ કથા કોની છે તો કે આપણા ભીમભાઈ અને એમના પત્ની હતા હિડિંબા એમની પ્રેમ કથા છે બરાબર જે મધ્યકાલીન ભારતમાં લખવામાં આવી હતી બાગ સદસ કે આ કથામાં શું હતું કે એક વખત આપણા પાંડવો જે જંગલમાં માં હતા અ વનવાસમાં તો એ ટાઈમે પાંડવો હતા એ રાત્રે સૂતા હતા અને ભીમ એમની રક્ષા કરતા હતા તો જંગલમાં એક મેડમ હતા રાક્ષસી મેડમ હતા હિડિંબા એ ભીમને જોવે છે ભીમ એને બહુ ગમી જાય છે એટલે એ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ભીમ પાસે આવે છે અને લગન કરવાની વાત કરે છે તો ભીમે કીધું કે મારે મમ્મીને પૂછવું પડે એટલે વિચાર કરજો એ ટાઈમે પણ છોકરાઓ લગન કરવાની તાત્કાલિક હાનતા પાડતા ત્યારે મમ્મીને પૂછવું પડતું હતું બરાબર તો ભીમે કીધું કે હું મારા મમ્મીને પૂછી લઉં તો મમ્મીને બોલાવવામાં આવ્યા અને હિડિમ એ કુંતીને કીધું કે મને તમારો દીકરો બહુ ગમે છે અને હું તમારા પરિવારની પણ સેવા કરીશ તમારા પરિવારની રક્ષા પણ કરીશ પ્લીઝ મને લગન કરવા દયો તો કુંતીએ હા પાડી દીધી પણ પાછળથી ખબર પડી કે વહુ બેટા તો રાક્ષસી છે તો પછી કીધું કે કંઈ વાંધો નહીં તમે એક કામ કરો અને દિવસના સમયે ભીમ તમારી સાથે રહેશે પણ રાત્રે ભીમ પાછો ઘરે આવી જશે બરાબર તો હિડિંબાએ હા પાડી હતી બરાબર તો આવું પણ છે અને ભીમ અને હિડિંબાના દીકરાનું નામ જણાવો એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે ભીમ અને હિડિંબાના દીકરાનું ના બરાબર ચાલો પછી બૌદ્ધ ભિક્ષુની મૂર્તિઓ પણ બનાવવામાં આવી હતી પ્રાચીન ભારતના સમયમાં એ પણ અહીંયા જોવા મળે છે પછી મનુસ્મૃતિની રચના થઈ હતી અને મનુસ્મૃતિમાં ચાંડાલ લોકોની માહિતી આપેલી છે ચાંડાલ લોકો કોણ છે ચાંડા લોકોને દૂષિત કહેવામાં આવ્યા બરાબર યસ હા ઘટોત્કચ બરાબર છે બધાનો જવાબ સાચો ઘટોત્કચ ચાંડા લોકોને દૂષિત કેમ કહેવામાં આવ્યા કારણ કે ચાંડા લોકોનું કામ શું હતું સ્મશાનની સાફ સફાઈ રાખવાનું આખા નગરની સાફ સફાઈ રાખવાનું એટલે ચાંડા લોકો છે ને એ સાફ સફાઈનું કામ કરતા હોવાથી એમનું શરીર મેલું વધારે રહેતું હતું એટલે બ્રાહ્મણોએ મનુસ્મૃતિમાં શું કીધું કે ભાઈ તમે ચાંડા લોકોને નોર્મલી ટચ ના કરો હા ચાંડાલ લોકો પોતાનું કામ પૂરું કરે અને પછી જ્યારે એ લોકો સ્નાન કરી લે પછી તો ચાંડાલ લોકો સાથે બ્રાહ્મણો ભેગા બેસીને ભોજન કરતા હતા બરાબર તો ચાંડાલને દૂષિત કહેવામાં આવ્યા આ એક વાક્ય બહુ ફેમસ થઈ ગયું પણ એની પાછળ મનુસ્મૃતિમાં બ્રાહ્મણોએ શું લખ્યું એ કોઈ બોલ્યું નહીં બરાબર તો મેં આખી વાત તમને કહી દીધી બરાબર ચાલો માતંગ જાતક મેં બોધિસત્વ કી કહાની બરાબર હવે બોધિસત્વ શું છે બોધિસત્વ એટલે કે એવા વ્યક્તિઓ કે જેને બૌદ્ધ ધર્મ મુજબ મોક્ષની પ્રાપ્તિ તો થવા જ આવી છે પરંતુ એ એવા લોકો છે કે જે અન્ય સજીવોની દયા ખાય છે અને અન્ય સજીવોને માર્ગદર્શન આપવા માટે એ હજી મોક્ષને સ્વીકાર નથી કરતા એને બોધિસત્વ કહેવાય બરાબર તો અહીંયા બોધિસત્વની જ્યારે આપણે ચર્ચા કરીએ તો ગૌતમ બુદ્ધના બોધિસત્વ તરીકે તરીકે કોણ હતા તો બે જણા હતા પદ્મપાણી અને વજ્રપાણી બરાબર એની જેવું હોય છે ઓકે ખ્યાતિ એમ કહે છે કે બધા બધી છોકરીઓ પપ્પાની પરી હોય અને બધા છોકરા મમ્મીના પરા હોય મમ્મીના મગરમચ કહી દો રાઈમિંગ પણ બેઠશે બરાબર રેડી પપ્પાની પરી તો મમ્મીના મગરમચ રેડી ચાલો પછી તો કે ભાઈ વિવાહ સંસ્કાર સંબંધિત પણ મનુસ્મૃતિમાં લખેલું હતું કે ભાઈ માતા-પિતાની જે સંપત્તિ છે બરાબર એ તમામ પુત્ર પુત્રીઓમાં સમાન રીતે બાંટી દેવી જોઈએ બરાબર આની જેવું છે રેડી અને જે સ્ત્રીઓ છે દીકરીઓ છે એમને શું મળે છે એમને સ્ત્રી ધન મળે છે દીકરીઓને શું આપવામાં આવશે દીકરીઓને સ્ત્રી ધન આપવામાં આવશે અને સ્ત્રી ધન એટલે શું જવાબ ઘરેણાં બરાબર દીકરાઓને શું મળતું હતું પશુધન મળતું હતું અને દીકરીઓને શું મળતું હતું સ્ત્રીધન બરાબર હવે વિચાર કરો કે એ સમયે પરંપરા હતી કે માતા-પિતાની સંપત્તિમાંથી દીકરી દીકરાને અલગ અલગ વસ્તુ આપી દેવાની દીકરીને ઘરેણાં આપો દીકરાને પશુ આપી દયો ગાય બળદ બરાબર હવે અત્યારે દીકરાઓને ગાય બળદ મળતા તો બંધ થઈ ગયા પણ દીકરીઓને ઘરેણાં તો આજે પણ મળે છે બરાબર તેમ છતાં પુરુષોએ છોકરાઓએ કોઈએ કીધું કે હમારે સાથ અન્યાય હો રહા હૈ નહીં પુરુષો બિચારા શાંતિથી જ બેઠા છે બરાબર આની જેવું છે ચાલો પછી સ્ત્રી પુરુષો એ કઈ રીતે સંપત્તિ પ્રાપ્ત કરી શકતા હતા મનુસ્મૃતિ એવું કહે છે કે ધન અર્જિત કરવા માટેના ના સાત અલગ અલગ રસ્તા હતા એક તો આપણને વંશ પરંપરાગત જે ધન સંપત્તિ મળે પછી આપણે ધન સંપત્તિ ની શોધ કરીએ કોઈ જગ્યાએથી આપણને પેલું મળી જાય ખજાનો બરાબર એ મળી જાય પછી તો કે ધન સંપત્તિ તમે કામ કરી અને બનાવી શકો બરાબર પછી ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈએ તમને ગિફ્ટ આપી હોય એ રીતે પણ ધન સંપત્તિ મળી શકે અથવા જે સ્ત્રીઓ લગન કરે અને દહેજ લઈને આવે તો એ પણ ધન સંપત્તિ ગણી શકાય છે બરાબર આ રીતે છે ચાલો પછી એક બૌદ્ધ પુસ્તક છે મજ્જિમ નિકાય મજ્જિમ નિકાયમાં એવું કહેવામાં આવ્યું કે એક ધનાઢ્ય શુદ્ર હતા બરાબર અને જેનું નામ હતું કચ્ચન કચ્ચન એટલા બધા પૈસાવાળા હતા કે એમણે અવંતિના રાજાને ઉધારમાં રૂપિયા આપેલા હતા બરાબર તો એવું નતું કે ચારેય વર્ણના લોકોમાં શુદ્ર સૌથી ગરીબ હતા અને શુદ્ર એટલા બધા પૈસાવાળા હતા કે રાજાને ઉધારમાં પૈસા આપતા હતા બરાબર આ રીતે હોય છે તો હવે આ બધા જે છે એમાં ખાલી જનરલ ચર્ચા જ કરવામાં આવી છે કે ભાઈ સમાજ કેવો હતો અને સમાજ કેવો હતો એના સંબંધિત આપણને પીએસઆઈ કોન્સ્ટેબલ કે જીપીએસસી માં કે એમાં કઈ પૂછતા નથી એટલે આ ડેટાને આપણે સ્કીપ કરીએ એ જ સારું છે કારણ કે આમાં બીજું કંઈ છે નહીં બરાબર જે કંઈ મહત્વનો ડેટા લાગશે એ હું તમને કહેતો જઈશ પણ એક્ચ્યુઅલમાં આ બધામાં કંઈ છે નહીં બરાબર મહાભારતનું જ ડિસ્ક્રિપ્શન વધારે આપેલું છે પણ પણ મહાભારત વિશે આપણને જે સવાલો પૂછાય છે એ મેં જણાવી દીધા છે બાકી પછી વર્ણન કરવાથી કંઈ ફાયદો નથી વિચારક વિશ્વાસ અને ઈમારતે સાંસ્કૃતિક વિકાસ કેવો થયો હતો એની પણ ચર્ચા કરી છે તો હવે એને પણ જોઈ લઈએ તો સાંચી સાંચીમાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તો જવાબ છે સાંચીમાંથી આપણને સ્તૂપ મળેલો છે સાંચીના સ્તૂપની રચના કોણે કરી હતી તો જવાબ છે સમ્રાટ અશોકે અને સાંચીના સ્તૂપનું કામ પૂરું કોણે કરાવ્યું હતું જવાબ પુષ્યમિત્ર શૃંગએ બરાબર આની જેવું છે રેડી હા મહાભારત તો રોજ થાય છે એટલે હવે એની ડિટેલ કારણ કે એનું વર્ણન કરેલું હતું કે મહાભારતનો અંદર આવું આવું બધું છે પણ એવું તો આપણને પૂછતા નથી એટલે મેં એને સ્કીપ કરેલું છે બરાબર બાકી આ પીડીએફ તમને મળશે પીડીએફ તમે વાંચશો ત્યાં જ ખબર પડી જશે કે સારું કર્યું કે આ બધા પેજ મેં સ્કીપ કર્યા હતા બરાબર ચાલો સાચી માંથી આ પ્રકારનો આપણને સ્તૂપ પ્રાપ્ત થયો છે તો અહીંયા આપણે ત્રણ શબ્દોને સમજી લઈએ ત્રણ શબ્દો કયા છે સ્તૂપ ચૈત્ય વિહાર સ્તૂપ નો મતલબ શું થાય જે બૌદ્ધ મઠની અંદર ગૌતમ બુદ્ધના અવશેષો અથવા ગૌતમ બુદ્ધે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ રાખવામાં આવી હોય તેને સ્તૂપ કહેવાય ચૈત્ય કોને કહેવાય જે બૌદ્ધ મઠમાં ગૌતમ બુદ્ધના અવશેષો કે ગૌતમ બુદ્ધે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ નથી રાખવામાં આવી એને ચૈત્ય કહેવાય બૌદ્ધ ધર્મના પ્રાર્થના સ્થળને ચૈત્ય કહેવાય બરાબર વિહાર કોને કહેવાય બૌદ્ધ સાધુ સાધવીઓનું નિવાસસ્થાન એને વિહાર કહેવાય તો સ્તૂપ ચૈત્યને વિહાર તો આ એક સ્તૂપ છે બરાબર જે આપણને સાચી માંથી પ્રાપ્ત થયો છે બરાબર ઓકે પછી તો કે ભારતમાં બહુ બધા યજ્ઞો કરવામાં આવતા હતા યજ્ઞની પરંપરા પણ વૈદિક સભ્યતામાં આવી ગઈ હતી બરાબર અને જેવી રીતે ચીનમાં સોરી ઈરાનમાં અશોજર થ્રુસ્ત આવેલા હતા બરાબર પછી ચીનમાં ખુંગી આવેલા હતા એક દાર્શનિક યુનાન એટલે કે યુરોપમાં સુક્રાત પ્લેટો અરસ્તુ આવેલા હતા એવી રીતે ભારતમાં ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી અન્ય ચિંતકો પણ આવેલા હતા એટલે આમ જોડકા જોડવાનું કહી દે કે ભાઈ ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં ભારતમાં ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી હતા તો ચીનમાં કોણ હતા ચીનમાં ખુંગતસિંહ હતા યુનાન એટલે કે યુરોપમાં કોણ હતા સુક્રાત એટલે કે સોક્રેટીસ પ્લેટો અને અરસ્તુ હતા ઈરાનમાં જરથ્રુસ્ટ હતા એવી રીતે બરાબર પ્રાચીન સમયથી બહુ બધા યજ્ઞો થતા હતા યજ્ઞોની માહિતી ઋગ્વેદમાં છે અગ્નિ ઇન્દ્ર સોમ એ દેવતાઓ માટે યજ્ઞ થતા હતા યજ્ઞના માધ્યમથી તમને સ્વાસ્થ્ય મળે લાંબુ આયુષ્ય મળે પુત્ર પ્રાપ્તિ થાય પશુઓની પ્રાપ્તિ થાય આ બધા યજ્ઞના ફાયદા હતા બરાબર ઋગ્વેદમાં અગ્નિદેવતાનું આવાહન કરવામાં આવ્યું છે કે હે શક્તિશાળી દેવતા આપ તમે અમારી આહુતિઓનો સ્વીકાર કરી દેવતાઓ સુધી લઈ જાવ અને અમને બુદ્ધિ પણ પ્રદાન કરો અને અમારા જે પુરોહિતો છે બ્રાહ્મણો છે અમે એમને ખૂબ વધારે સારા ખાદ્ય પદાર્થો આપી શકે એટલી શક્તિ આપો બરાબર પછી હે અગ્નિદેવતા તમે અમારા માટે પ્રચૂન ધન સંપત્તિ લાવજો અને અમારા બધા માટે પુષ્ટિવર્ધક ગાય પણ આપજો એટલે કે સારામાં સારી ગાય પણ આપજો અને અમને એવા પુત્ર આપજો કે જે અમારા વંશને આગળ વધારે આ રીતે આખી પ્રાર્થના આપવામાં આવી છે અશ્વમેઘ યજ્ઞ સૌથી મોટો યજ્ઞ હતો પ્લસ ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીના સમયમાં અહીંયાથી આપણને એક્ઝામમાં સવાલ પૂછાય કે ભારતમાં કેટલા સંપ્રદાયોની રચના થઈ હતી 64 અલગ અલગ સંપ્રદાયોની રચના થઈ હતી વૈદિક ધર્મ તો હતો જ એના સિવાયના બીજા 64 સંપ્રદાયો ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં આવ્યા હતા બરાબર આની જેવું છે ઓકે નેક્સ્ટ આ બૌદ્ધ ગ્રંથો જે આપણને પાંડુલિપિ સ્વરૂપે મળેલા હોય એ જ છે તિબેટમાં ચીનમાં ભારતમાં એમને સાચવવામાં આવ્યા છે મહત્વના પુસ્તક કયા છે દીપવંશમ મહાવંશમ બરાબર એ મહત્વના બૌદ્ધ પુસ્તકો છે પ્લસ ત્રિપીટક શુદ્ધ પીટક વિનય પીટક અભિધમ્મ પીટક સુત્ત પીટકમાં શું આપેલું છે બૌદ્ધ સાધુ સાધવીઓ સોરી શુદ્ધ પીટકમાં ગૌતમ બુદ્ધના જીવનની માહિતી છે વિનય પીટકમાં બૌદ્ધ સાધુ સાધવીઓ માટેના નીતિ નિયમો આપેલા છે અભિધમ્મ પીટકની અંદર શું આપ્યું છે જવાબ બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન બરાબર આ રીતે છે નેક્સ્ટ નિયતિવાદ અને ભૌતિકવાદ જો મહાવીર સ્વામી જે હતા ને એમના એક મિત્ર હતા જેનું નામ હતું મકખલી ગોશાલ આ ભાઈ સાહેબ મહાવીર સ્વામી સાથે છ વર્ષ તપ કરે છે પણ જ્ઞાન પ્રાપ્ત ના થયું ને તો મકખલી ગોશાલ ઊભા થઈ ગયા અને જતા રહ્યા એમણે નિયતિવાદ ની રચના કરી બરાબર એમણે નિયતિવાદ અથવા ભૌતિકવાદની રચના કરી બરાબર અને મકખલી ગોષા શું કહે છે કે કોઈ પાપ નથી કોઈ પુણ્ય નથી કોઈ સ્વર્ગ નથી કોઈ નર્ક નથી આ જીવન તમને એક જ વખત મળેલું છે તો તમારી જે ઈચ્છા હોય એ બધી ઈચ્છાઓ પૂરી કરો ઉધારમાં રૂપિયા લ્યો પણ દરરોજ ઘી પીવાનું રાખો આવું કોણે કીધું છે જવાબ મકખલી ગોશાલે કીધેલું છે બરાબર આની તો એ નિયતિવાદ અથવા ભૌતિકવાદ હતું એ પણ આપણને અહીં જોવા મળે છે બરાબર આગળ મહાવીર સ્વામીનો સંદેશો શું હતો તો કે જૈન ધર્મનો સંદેશો છે મહાવીર સ્વામીનો સંદેશો બરાબર ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં વર્ધમાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો બરાબર એમના જન્મનું વર્ષ કયું હતું તો 599 ઇસવીસન પૂર્વ અથવા 540 ઇસવીસન પૂર્વ બરાબર જો તમે ગુજરાત સરકારની પરીક્ષા આપો તો એમાં 599 ઈસવીસન પૂર્વ એ જવાબ દેવાનો છે કેન્દ્ર સરકારની પરીક્ષા આપો તો 540 ઇસવીસન પૂર્વ એ જવાબ તમારે આપવાનો છે બરાબર ઓકે કારણ કે એનસીઆરટી જીસીઆરટી માં અલગ અલગ લખેલું છે એટલા માટે બરાબર ઓકે જૈન ધર્મમાં ટોટલ કેટલા તીર્થંકર છે 24 તીર્થંકર છે મહાવીર સ્વામી પહેલા કેટલા તીર્થંકર આવ્યા હતા 23 તીર્થંકર આવ્યા હતા બરાબર અને જૈન ધર્મ એવું કહે છે કે સંપૂર્ણ વિશ્વ પ્રાણવાન છે બરાબર આ આજે રીમોટ છે એમાં પણ એક જીવ છે પેન એમાં પણ જીવ છે વિશ્વની તમામ વસ્તુઓમાં એક પ્રકારનો જીવ છે આવું મહાવીર સ્વામી કહે છે બરાબર પથ્થર જળ પાંદડા બધામાં જીવ છે મનુષ્ય જાનવર વનસ્પતિ કીડા મકોડા એ બધામાં પણ જીવ છે એટલે કે કોઈપણ સજીવને નુકસાન પહોંચાડાય નહીં અહિંસા બરાબર અને આગળ જૈન ધર્મ એવું કહે છે કે જૈન ધર્મના મત મુજબ જન્મ અને પુનર્જન્મ એ કર્મ ઉપર આધારિત છે જ્યાં સુધી પાપ કર્મ છે ત્યાં સુધી પુનઃજન્મ થાય છે જ્યારે પાપ કર્મ સમાપ્ત થઈ ગયા તમને મોક્ષ મળી જશે બરાબર અને એટલે જૈન સાધુ સાધવીઓ છે એ પાંચ વ્રત રાખે છે કયા પાંચ વ્રત હત્યા નહીં કરવાની અહિંસામાં માનવાનું ચોરી નહીં કરવાની ખોટું નહીં બોલવાનું બ્રહ્મચર્ય ઈચ્છાઓનો ત્યાગ કરવાનો અને ધન સંગ્રહ નહીં કરવાનો જૈન ધર્મના પાંચ વ્રત કયા છે તો કે આ પાંચ વ્રત છે સત્ય અહિંસા અસ્તે અપરિગ્રહ બ્રહ્મચર્ય એ પાંચ મહાવ્રત છે બરાબર આગળ ધીમે ધીમે જૈન ધર્મ ભારતના અલગ અલગ વિસ્તારોમાં ફેલાતો ગયો અને જૈન ધર્મના સાહિત્યની રચના પ્રાકૃત સંસ્કૃત તમિલ અનેક ભાષાઓમાં થયેલી હતી એવી જ રીતે ગૌતમ બુદ્ધની પણ વાત આવી બરાબર તો ભાઈ ગૌતમ બુદ્ધ છે એ પણ ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં જ થયા હતા અને ગૌતમ બુદ્ધનો જે બૌદ્ધ ધર્મ છે એ ચીન કોરિયા જાપાન શ્રીલંકા મ્યાનમાર થાઈલેન્ડ ઇન્ડોનેશિયા અન્ય બધા જગ્યાએ પણ ફેલાયેલો છે બરાબર ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું જવાબ છે સિદ્ધાર્થ અને એ શાક્ય કુળમાંથી આવતા હતા અને એમણે જીવનના પરમ સત્યને પ્રાપ્ત કરવા માટે તો કે મહેલને છોડી દીધો હતો એટલે કે એમણે 29માં વર્ષની ઉંમરે સન્યાસ લઈ લીધો હતો બરાબર મહાવીર સોરી ગૌતમ બુદ્ધે બરાબર ગૌતમ બુદ્ધના જે રથકાર હતા એમના સારથી સારથીનું નામ હતું ચન્ના બરાબર ચન્ના અને ગૌતમ બુદ્ધ એક વખત નગર યાત્રા કરવા ગયા નગર યાત્રા કરવા ગયા ત્યાં એમને ચાર વ્યક્તિ મળી ગયા હતા કયા ચાર વ્યક્તિ એક વૃદ્ધ એક રોગી એક મૃતદેહ અને એક સાધુ આ ચાર વ્યક્તિ મળ્યા એના આધારે ગૌતમ બુદ્ધને એ ખબર પડી ગઈ કે આ વિશ્વ નું જે પરમ સત્ય છે એ તો દુઃખ છે અને મારે દુઃખી થવું નથી તો દુઃખમાંથી બહાર નીકળવું હોય તો તો કે મોક્ષ લેવો પડે અને એટલે 29 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધ સન્યાસ ધારણ કરી લે છે બરાબર અને ગૌતમ બુદ્ધે શરૂઆતમાં તો પોતાના શરીરને અધિકમાં અધિક કષ્ટ મળે બરાબર એવું તપ કર્યું બરાબર પણ તેમ છતાં પણ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં એટલે પછી ગૌતમ બુદ્ધે સમ્યક સમ્યક એટલે કે મધ્યમ પદ જીવી લીધું બરાબર મધ્યમ માર્ગ સવારથી સાંજ એ તપ કરે સાંજે સૂકા પાંદડા અને પાણીનું ભોજન કરે આવું કોણ કરતા હતા તો કે ગૌતમ બુદ્ધ બરાબર ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યા એ કેમાં છે શુદ્ધ પીટકમાં આપવામાં આવેલા છે કથાઓના માધ્યમથી બરાબર અને આ કથામાં ગૌતમ બુદ્ધની અલગ અલગ શક્તિઓ પણ બતાવવામાં આવે છે જેમ કે એક કથા અહીંયા આપણને આપેલી છે કે એક વખત એક માતા હતી એનો દીકરો મરી ગયો હતો તો એ માતા એ દુઃખી હતી તો એ આવે છે ગૌતમ બુદ્ધ પાસે અને કહે છે કે પ્લીઝ તમે મારા દીકરાને જીવતા કરો તો ગૌતમ બુદ્ધે એવું કીધું મહિલાને કે તમે મને થોડી માટી આપો અને એવા ઘરમાંથી માટી લાવો કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય તો એ જે માતા હતી આખા શહેરમાં ફરે છે લોકોને કહે છે કે મને માટી આપો બધા લોકો માટી દેવા તૈયાર હતા પણ બધાના ઘરમાં કોઈને ને કોઈની તો મૃત્યુ થઈ હતી અંતે સાંજ સુધીમાં એ સ્ત્રી સમજી ગઈ કે મૃત્યુ એક અવશ્યંભવી ઘટના છે બરાબર એટલે એનો દુઃખ કરવું જોઈએ નહીં બરાબર આની જેવું છે ચલો બૌદ્ધ દર્શન બૌદ્ધ તત્વજ્ઞાન મુજબ વિશ્વ અનિત્ય છે અને કંટીન્યુ બદલતું રહે છે અને વિશ્વ આત્મા વિહીન છે આત્માવાતમાં કંઈ છે જ નહીં આવું કોણ કહે છે જવાબ બૌદ્ધ ધર્મ બરાબર ઓકે અને કંઈ પણ વસ્તુ સ્થાયી અને શાશ્વત નથી આ જગત પણ કેવું છે ક્ષણભંગગુર છે તો મનુષ્ય ઘોર તપસ્યા કરી બધી લોભ લાલચને છોડી મધ્યમ માર્ગ અપનાવી અને આ દુઃખોમાંથી મુક્ત થઈ શકે છે બરાબર આની જેવું છે બરાબર ઓકે હવે બહુ બધા રાજાઓ જે હતા એણે પણ ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો ગૌતમ બુદ્ધ છે એ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનું કહે છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું કહે છે નિર્વાણ પ્રાપ્ત કરવાનું કહે છે બરાબર ઓકે અને ગૌતમ બુદ્ધના જે અનુયાયી એટલે કે શિષ્યો જે હતા એ બધા ભેગા થઈ અને બૌદ્ધ સંઘની રચના કરે છે બરાબર અને બૌદ્ધ સંઘ દ્વારા અ ચાર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બૌદ્ધ ધર્મના તમામ નીતિ નિયમોને અ લખવામાં આવ્યા હતા કોડીફીકેશન કરવામાં આવ્યું હતું આ રીતે થાય છે બરાબર ઓકે બૌદ્ધ ધર્મના જે સાધુ સાધવીઓ છે એને શ્રમણ કહેવામાં આવે છે શ્રમણ નો મતલબ શું થાય કે અલગ અલગ જગ્યાએ ફરી અને ધર્મનો પ્રચાર કરવા વાળા સાધુ સાધવીઓ એને શ્રમણ સાધુ સાધવી કહેવાય બરાબર હા ધવલભાઈ બોલો તમારો પ્રશ્ન શું છે એ મને કહો એટલે હું જવાબ આપી શકીશ બરાબર હમ ધવલભાઈનો સવાલ સોરી ધવલભાઈ ફરી પાછો એક વખત તમે સવાલ લખીને મોકલો હું જવાબ આપી દઈશ તમને બરાબર આપણે આગળ વધીએ ફરી પાછા તો ભાઈ શરૂઆતમાં તો બૌદ્ધ સંઘમાં ફક્ત પુરુષોને જ સ્થાન આપવામાં આવતું હતું પરંતુ ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્ય હતા આનંદભાઈ આનંદના કહેવાથી સ્ત્રીઓને પણ બૌદ્ધ સંઘમાં સ્થાન આપવામાં આવ્યું પ્રથમ સ્ત્રી જેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો એ હતા મહાપ્રજાપતિ ગૌતમી ગૌતમ બુદ્ધના પાલક માતા બરાબર એની જેવું છે બરાબર ઓકે પછી બૌદ્ધ ધર્મમાં બે શબ્દ છે થેરા અને થેરી થેરા અને થેરી શું બૌદ્ધ સાધુઓ જે ઉપદેશ આપે એને થેરા કહેવાય બૌદ્ધ સાધવીઓ જે ઉપદેશ આપી શકે એમને થેરી કહેવાય બરાબર આની જેવું છે બૌદ્ધ સંઘમાં કોણ કોણ જોડાઈ ના શકે તો જે દેવાદાર વ્યક્તિ હોય જેના ઉપર કોઈ ઉધાર ચાલે છે પ્લસ સૈનિકો અને રોગી આ ત્રણ લોકો બૌદ્ધ સંઘમાં નહીં જોડાઈ શકે બાકી બધા લોકો બૌદ્ધ સંઘમાં જોડાઈ શકે છે બરાબર આની જેમ છે બરાબર તો થેરી ગાથા એટલે કે બૌદ્ધ સાધુ સાધવીઓની જે સ્ટોરી છે એ આપણને આપવામાં આવી છે પણ એ આપણને પૂછાશે નહીં તો એને છોડી શકીએ છીએ આપણે બરાબર ભિક્ષુ ભિક્ષુણી માટેના જે નીતિ નિયમો હતા એ કે શેમાં છે તો કે વિનય પીટકમાં છે જેને 10 શીલના નિયમ કહેવાય છે શીલના નિયમમાં શું શું આવે હા થેરા એટલે પુરુષ અને થેરી એટલે મહિલા સંઘ યસ એવું કહી શકો યસ બરાબર અશોક થેરાપંથી રાજા હતો હા કહી શકાય યસ અશોક બૌદ્ધ સાધુઓને મળે છે એમને મદદ કરે છે તો એ થેરાપંથી કહી શકાય પણ અશોકે સન્યાસ નહોતો લીધો એ ધ્યાન રાખજો બરાબર ઓકે હવે 10 શીલના નિયમો કયા કયા છે હંમેશા સત્ય બોલવું અહિંસાનું પાલન કરવું ચોરી નહીં કરવાની સંગ્રહખોરી નહીં કરવાની ઈચ્છાઓનો ત્યાગ કરવાનો પોતાનું કામ પોતે કરવાનું એટલે કે પોતાની પથારી પોતાનું પાણી એ બધું પોતે જ ભરવાનું બરાબર અને પછી નેક્સ્ટ જે હતું સાતમો નંબરનો નિયમ કે ભાઈ દારૂ નથી પીવાનો કોઈપણ સાધુ કે સાધુએ દારૂ નથી પીવાનો આઠમો નિયમ સવારે અને સાંજે ભોજન કરવાનું બપોરે અને રાત્રે ભોજન નહીં કરવાનું જો બપોરે ભોજન કરે ની અંદર આવે રાત્રે ભોજન કરે તો જીવ જંતુ પણ મરી શકે બરાબર ધવલભાઈ હું ફરી પાછી રિક્વેસ્ટ જ કરીશ કે મને તમારો સવાલ દેખાતો નથી કમેન્ટ્સ વધારે છે એટલે તો તમે તમારો સવાલ ફરી પાછો એક વખત લખી આપજો બરાબર એટલે હું તમને તમારો જવાબ આપી દઈશ સવાલનો જવાબ આપી દઈશ બરાબર આગળ અશોકને અશોકને યુદ્ધ જીતીને કોને પોતાની રાજધાની બનાવી હતી અશોકની રાજધાની પાટલીપુત્ર જ હતી કલિંગમાં રાજધાની એને જે અલગ બનાવી હતી એ હતી તોસલી તોસલી નામનું સીટી છે બરાબર આગળ અ અ પછી તો કે ભાઈ પુરુષ વ્યક્તિ સાધુ બને તો સ્ત્રીઓથી દૂર રહેવાનું સ્ત્રી સાધવી બને તો પુરુષોથી દૂર રહેવાનું અને ચલણી સિક્કા લેવાના નથી આ 10 શીલના નિયમો હતા જે બૌદ્ધ સાધુ સાધવીઓએ માનવાના હતા બરાબર આ રીતે થાય છે પછી સ્તૂપ મહત્વના સ્તૂપ આપણને આ ચિત્રમાં જોવા મળે છે જેમ કે લુંબેણી શ્રાવસ્તી કુશીનગર સારનાથ બોધી ગયાનો સ્તૂપ ભારહૂતનો સ્તૂપ સાંચીનો સ્તૂપ નાસિકનો સ્તૂપ અજંતાનો સ્તૂપ અમરાવતીનો સ્તૂપ એ બધા મહત્વના સ્તૂપ છે બરાબર બૌદ્ધ અને જૈન ધર્મ ભગવાનમાં માનતા નથી તો એ વિષ્ણુ ભગવાનના અવતાર કેમ માનવામાં આવે છે ભાઈ એવું નથી જૈન ધર્મ તો ભગવાનમાં ફૂલી માને છે બરાબર બૌદ્ધ ધર્મમાં જે હીનયાન સંપ્રદાય છે એ ભગવાનના કોન્સેપ્ટમાં નથી માનતો પણ મહાયાન અને વજ્રયાન એ માને જ છે ભગવાનમાં બરાબર અને એટલે જ બૌદ્ધ ધર્મનો સમાવેશ હિન્દુ ધર્મમાં થઈ ગયો અને એટલા માટે ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનનો નવમો અવતાર માની લેવામાં આવ્યો બરાબર આની જેવું થાય છે ઓકે બરાબર ઓકે ઓકે ચાલો હવે સ્તૂપની રચના શું કામ કરવામાં આવી તો બહુ સિમ્પલ છે કે ભાઈ ગૌતમ બુદ્ધે જે જે સ્થળે પહોંચેલા હતા ઉપદેશ આપેલા હતા અને ગૌતમ બુદ્ધની વસ્તુઓ જે હતી એ ત્યાં રાખવામાં આવી હતી તો એ એક પવિત્ર સ્થળ થઈ ગયું એટલે સ્તૂપની રચના કરવામાં આવી હતી બરાબર આની જેવું છે ચલો પછી સ્તૂપ છે એ બને કઈ રીતે તો એની ડિઝાઇન આ પ્રકારની આપણને જોવા મળે છે બરાબર વધારે માહિતી કલ્ચરની અંદર આવી જશે કારણ કે આ થોડો કલ્ચરનો ભાગ બની ગયો એ સ્તૂપની રચના અને એના અલગ અલગ વિભાગ બરાબર ચાલો અસાચીના સ્તુપનો પ્રવેશદ્વાર જે પુષ્યમેત શૃંગ અને સમ્રાટ અશોકે બનાવેલો હતો 1854 માં જે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના કમિશનર હતા એમણે અમરાવતીની યાત્રા કરી હતી અને ત્યાંથી બહુ બધી મૂર્તિઓ લાવ્યા હતા બરાબર અને 1850 માં પછી અમરાવતીમાં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ પહોંચે છે અને અંગ્રેજ અધિકારીઓ અમરાવતીના સ્તૂપ ઉપર રિસર્ચ કામ કરે છે અમરાવતીના સ્તૂપ ઉપર રિસર્ચ કામ કોણે કર્યું હતું એચ એચ કોલ નામના ઇતિહાસકારે અમરાવતી ઉપર રિસર્ચ કામ કર્યું હતું આ સમયની મૂર્તિકલાઓ પણ તમે જોઈ શકો મથુરા મૂર્તિકલા બરાબર આ રીતની બહુ બધી મૂર્તિઓ બનાવવામાં આવી હતી એટલે કે બૌદ્ધ ધર્મ પણ છે એ મૂર્તિ પૂજામાં માને છે બરાબર હવે ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું ને એ ઘટનાને કહેવાય મહાપરિનિર્વાણ મહાપરિનિર્વાણ જે ઘટના છે એનું પ્રતીક જ સ્તૂપ થયું બરાબર ગૌતમ બુદ્ધના જીવન સાથે અલગ અલગ ચિન્હો જોડાય છે જેમ કે ગૌતમ બુદ્ધએ ગર્ભપ્રવેશ કર્યો તો ગર્ભપ્રવેશનું પ્રતીક છે સફેદ હાથી પછી ગૌતમ બુદ્ધનો જન્મ થયો તો એનું પ્રતીક છે કમળ પછી ગૌતમ બુદ્ધ યુવાન થયા એનું પ્રતીક શું છે તો કે આખલો પછી ગૌતમ બુદ્ધ ઘર ત્યાગ કરે છે ગૃહ ત્યાગ કરે છે તો એનું પ્રતીક છે અશ્વ એટલે કે ઘોડો પછી ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ જ્ઞાન મળ્યું તો પીપડાનું વૃક્ષ પછી ગૌતમ બુદ્ધ છે પ્રથમ ઉપદેશ આપે છે પ્રથમ ઉપદેશ એનું પ્રતીક થયું ચક્ર અને પછી મૃત્યુ થઈ તો મૃત્યુનું પ્રતીક છે સ્તુ તો આમ અલગ અલગ આપણને ચિન્હો જોવા મળે છે બરાબર આગળ આ પણ એ સમયની મૂર્તિઓને છે એ જ છે બૌદ્ધિઝમ સંબંધિત બરાબર આ ચિત્રકલા અને એવું બધું છે એટલે આમાં હું જતો નથી બૌદ્ધ ધર્મમાં આગળ જતાં બે અલગ અલગ મત બની જાય છે મહાયાન બૌદ્ધ સંપ્રદાય અને હીનયાન બૌદ્ધ સંપ્રદાય બરાબર તો મહાયાન અને હીનયાન માં તફાવત શું છે મહાયાન સંપ્રદાય ગૌતમ બુદ્ધને ભગવાન માને છે અને એમની પૂજા કરે છે જ્યારે હીનયાન સંપ્રદાય ગૌતમ બુદ્ધને એક ગુરુ માને છે અને એમને સન્માન આપે છે મહાયાન સંપ્રદાય મૂર્તિ પૂજામાં માને છે હીનયાન સંપ્રદાય મૂર્તિ પૂજામાં નથી માનતા મહાયાન સંપ્રદાય આત્મામાં માને છે હીનયાન સંપ્રદાય આત્મામાં નથી માનતા મહાયાન સંપ્રદાય અને હીનયાન સંપ્રદાય પુનઃ જન્મમાં માને છે મહાયાન સંપ્રદાય પોતાના સાહિત્યની રચના સંસ્કૃત ભાષામાં કરે છે હીનયાન સંપ્રદાય પોતાના સાહિત્યની રચના પાલી ભાષામાં કરશે બરાબર આ રીતે થશે ઓકે રેડી પછી ભાઈ ગુપ્ત સામ્રાજ્યના સમયમાં ફરી પાછા વૈદિક ધર્મનો ઉદય થઈ ગયો અને વૈદિક ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય આગળ આવી ગયો બરાબર અને શિવ સંપ્રદાય પણ આગળ આવી ગયો તો વૈદિક સભ્યતા પછી ફરી પાછું ગુપ્ત સામ્રાજ્યમાં વૈદિક ધર્મ આગળ જોવા મળે છે દશાવતારની કથાઓ ફેમસ થવા લાગી ગુપ્ત શાસકોએ બહુ બધા મંદિરો બનાવ્યા બરાબર એ પણ આ બધું છે આ વિષ્ણુ ભગવાનનું મંદિરની મૂર્તિ તમે જોઈ શકો ઉત્તર પ્રદેશમાં દેવગઢનું મંદિર છે એ બરાબર આ પાંચમી સદીનું મંદિર છે ત્યાં બનેલું હતું એ રેડી પછી રાષ્ટ્રકૂટ વંશના રાજા હતા ક્રિષ્ના પ્રથમ એમણે કૈલાશનાથ મંદિરની રચના કરી હતી મહારાષ્ટ્રમાં બરાબર અને બારે બાર ગુફાઓ છે બિહારમાં જે અશોક સમ્રાટે બનાવી હતી એ પણ છે આ બધું સ્થાપત્ય છે જે તે સમયનું ગૌતમ બુદ્ધની મૂર્તિઓ પણ બહુ બધી બનવા લાગી હતી આ સમયમાં બરાબર ઇતિહાસમાં કોઈ ડેટા હવે આમાં નથી એનસીઆરટી માં એનસીઆરટી માં વધારે ડિસ્ક્રિપ્ટીવ ફોર્મ છે બરાબર એટલે આ રીતનું છે બરાબર ચાલો હવે 16 મહાજનપદ નો ટોપિક આવે છે તો એની ચર્ચાને આપણે શરૂ કરશું વન્સ અગેન જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલનું ફાસ્ટ ટ્રેક રિવિઝન કરવા માંગે છે તો આવતી કાલથી આપણી બેચ શરૂ થાય છે તો એમાં જલ્દીમાં જલ્દી જોડાઈ જજો આજે રાત્રે 12:00 વાગ્યાથી આ બેચમાં એડમિશન બંધ થઈ જશે ચાલો હવે ફરી પાછા આપણે જીસીઆરટી ઉપર આવ્યા છે કે જીસીઆરટી માં કઈ કઈ બાબતોની ચર્ચા કરેલી છે બરાબર ચાલો હા તો સૌથી પહેલા આપણને 16 મહાજનપદ ની માહિતી આપી છે બરાબર અહીંયા આપણે છઠ્ઠા ધોરણની જીસીઆરટી નું ચેપ્ટર નંબર ચાર લીધું છે બરાબર તો 16 મહાજનપદ એની રાજધાની હવે આપણે શું બધા યાદ રાખવાની જરૂર છે જવાબ છે નહીં હું તમને અહિયાં કહું એટલું જ યાદ રાખજો બરાબર સૌથી પહેલા મગધ મહાજનપદ ને યાદ રાખવાનું એની રાજધાની ગિરિવ્રજ અથવા રાજગીરી અને રાજધાની બની હતી કઈ તો જવાબ છે પાટલીપુત્ર આ ત્રણે ત્રણ બિહારમાં છે દક્ષિણ બિહાર વિસ્તાર પછી કૌશલ મહાજનપદને યાદ રાખવાનું એની રાજધાની શ્રાવસ્તી અને અયોધ્યા ઉત્તર પ્રદેશમાં છે પછી કયું મહાજનપદ યાદ રાખવાનું જવાબ છે અવંતિ અવંતિ ક્યાં ગયું આ રહ્યો અવંતિ ઉજ્જૈન એનું રાજધાની હતી અને ચોથું કયું મહાજનપદ યાદ રાખવાનું ગાંધાર તક્ષશિલાની રાજધાની હતી આ ચાર મુખ્ય રાજધાની છે એના સિવાય બીજા કોઈ મહાજનપદોને યાદ રાખવાની જરૂર નથી બરાબર 16 મહાજનપદ આ વિસ્તારમાં આવેલા હતા એનો આ ફોટો છે ઈસવીસન પૂર્વ 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોમાં પ્રારંભિક રાજ્યોની રચના થઈ શરૂઆતના રાજ્ય બન્યા જેને જનપદ કહેવાય જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન જનપદ શબ્દનો અર્થ રાજ્ય જ થાય જનપદ એ ઋગ્વેદિક કાલીન કબેલાઈ સમાજથી થોડું વિશિષ્ટ હતું બરાબર આની જેવું છે એમની પોતાની અલગથી રાજવ્યવસ્થા હતી કુરુ પાંચાલ આવા જુદા જુદા સમૂહો એ પોતાના રાજ્યોમાં રહેતા હતા જે રાજ્યંત્રમાં રાજા મુખ્ય હોય એને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય અને આ સમયમાં મહાજનપદો જે હતા એના વચ્ચે સત્તા માટે યુદ્ધ ચાલતું હતું બરાબર 16 મહાજનપદ છે એમાંથી દરેક મહાજનપદની ઈચ્છા હતી કે હું મોટો રાજા બનું હું મોટો રાજા બનું તો બધા એકબીજા સાથે બાધતા હતા જેમાં ચાર મુખ્ય હતા મગધ કૌશલ વત્સ અને આ ચારેયમાં વિશેષ સ્પર્ધા હતી છેલ્લે કોણ જીતી જાય છે મગધ મહાજનપદ જીતી જાય છે તો જે મગધ મહાજનપદ છે એ રાજાશાહી રાજ્યતંત્રનું હતું ગૌતમ બુદ્ધનું સમકાલીન આપણને આ જનપદ જોવા મળે છે અને મગધ મહાજનપદમાં ત્રણ રાજવંશો થયા જે બહુ તાકતવર હતા ત્રણે ત્રણ રાજવંશ કયા કયા છે સૌથી પહેલા આવે છે હરિયક વંશ બરાબર હરિયક વંશના સ્થાપક કોણ હતા બિંબીસાર એ હર્યક વંશના સ્થાપક હતા રાજધાની કઈ રાજગી અથવા ગિરિવ્રજ જે ગંગા અને શોર્ણ નદીના કિનારે આવેલ છે પછી બિંબીસાર પછી એનો દીકરો અજાત શત્રુ આવે છે જે પાટલીપુત્રની રચના કરે છે અને વજ્જી મહાજનપદ સાથે યુદ્ધ કરી અને જીતી જાય છે બરાબર લીચ્છવીને હરાવી અને મગધનો રાજ્ય વિસ્તાર વધારી દે છે હર્યક રાજવંશ છે એ 545 ઇસવીસન પૂર્વથી 412 ઇસવીસન પૂર્વ શાસન કરે છે પછી શિશુ નાગ વંશ આવી જાય છે નાગવંશ આવે છે જેમાં રાજા શિશુનાગ હતા જે બૌદ્ધ ધર્મને ટેકો આપતા હોય છે શિશુ નાગ વંશ નું રાજ્ય 412 ઇસવીસન પૂર્વથી ચાલુ કરી 380 ઇસવીસન પૂર્વ સુધી ચાલે છે પછી નંદવંશ આવે છે મહાપદ્મનંદ એ આના સ્થાપક છે મહાપદ્મનંદને ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય કર્તા કહેવામાં આવે છે તેમના સમયમાં મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી મહાજનપદ બની ગયું અને એલેકઝાન્ડરના આક્રમણ સમયે ધનનંદ નામનો રાજા હતો જે મગધ મહાજનપદ ઉપર શાસન ચલાવતા હતા બરાબર નંદ વંશનું શાસન 380 ઇસવીસન પૂર્વથી 322 ઇસવીસન પૂર્વનું ગણાય છે બરાબર હવે 16માં જનપદમાં મેં આગળ એ ચર્ચા કરી હતી ફરી પાછું કહું છું આ ચર્ચા આવી એટલે કે બે પ્રકારની પ્રશાસન પદ્ધતિ હતી પહેલી પ્રશાસન પદ્ધતિ કઈ હતી તો કે રાજાશાહી કે રાજાનો દીકરો નેક્સ્ટ રાજા બની જાય અને બીજી પ્રશાસન પદ્ધતિ કઈ હતી તો જવાબ છે ગણરાજ્ય તો ગણરાજ્ય એટલે શું તો કે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ દ્વારા ચૂંટાયેલો રાજા બરાબર એને આપણે ગણરાજ્ય કહેતા હતા બરાબર ગણરાજ્ય એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું અને ગણનો અર્થ શું થાય તો કે સમૂહ બરાબર એક કરતાં વધારે સભ્ય સંખ્યાથી ચાલતું રાજ્ય ગણરાજ્ય કહેવાય અને આ સમયે અમુક ગણરાજ્ય હતા જે જેમાં રાજા જનતા દ્વારા ચૂંટવામાં આવતું હતું બરાબર જેમ કે વૈશાલીના લીચ્છવી શાસકો કપિલ વસ્તુના શાક્ય મિથિલાના કુશીનારાના મલ્લ આ બધા એવા મહાજનપદો હતા કે જેમાં રાજા ચૂંટાયેલો હતો બરાબર આની જેવું છે ચાલો વૈશાલીનું વજ્જી રાજ્ય રાજસતા મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપનની મહત્વકાંક્ષા રાખતા હતા આ જોઈ બરાબર જો મગધ છે રાજાશાહી વાળું રાજ્ય અવંતિ રાજાશાહી વાળું રાજ્ય રાજાનો દીકરો રાજા બને તો એ બધાની ઈચ્છા શું હતી કે આપણે આપણા રાજ્યનો વિસ્તાર વધારીએ તો આ ટાઈમે જે વજ્જી મહાજનપદના આઠ કુલીન પરિવારો હતા એ કુલીન પરિવારો ભેગા થઈ ગયા અને કીધું કે આપણે આપણા રાજ્યની રક્ષા કરશું બરાબર તો લીચ્છવી વજ્જી જ્ઞાતૃક વિદેશ શાક્યમલ એ આઠ અથવા નવ જાતિના લોકો પોતાનું રક્ષણ કરવા માટે જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ રાજ્ય ગણાય બરાબર અને એમાં રાજધાની કઈ હતી વૈશાલી નામનું નગર જે બિહારમાં આવેલું છે બરાબર અને ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું જ્યાં આ આઠ અથવા નવ પરિવારના લોકો ભેગા થઈ અને પ્રશાસન ચલાવે અને એને ગણતંત્ર કહેવામાં આવતું ગણરાજ્યની બધી જ સત્તા એ સભ્યો પાસે હોય ગણરાજ્યના સભ્ય એટલે કે આઠ પરિવારના જે મુખ્ય લોકો હોય ને એની પાસે સત્તા હોય અને ગણસભામાં બધા લોકો ભેગા થાય અને પ્રસ્તાવ રજૂ કરે બહુમતના આધારે પ્રસ્તાવ પાસ કરી નાખે આની જેમ થાય ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી હતી અને ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખને પસંદ કરતા હતા ચૂંટણી દ્વારા ગણરાજ્યમાં ઓકે અ શિક્ષા અપડેટ્સ થેન્ક્યુ તમારી કમેન્ટ માટે આભાર ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખને પસંદ કરતા હતા ગણરાજ્યોમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો અને ગણરાજ્યની પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ એ બધા કામ થતા હતા કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો હતો બરાબર પાંચ વર્ષનું સભ્યપદ 10 વર્ષનું સભ્યપદ પછી એ રિટાયરમેન્ટ લે નવા વ્યક્તિ સભામાં જોડાય છે બરાબર આ રીતે પછી 16 મહાજનપદના સમયના વાસણો આપણને પ્રાપ્ત થયા તે થયા છે પેઇન્ટેડ ગ્રેવેર ચિત્રો દોરેલા ભૂરા રંગના વાસણો અને અલાહાબાદ અથવા પ્રયાગરાજની કિલ્લાની દીવાલ બરાબર ઓકે નેક્સ્ટ ચેપ્ટર નંબર પાંચ એનસીઆરટી નું છે રાજ્ય રાજા અને એક પ્રાચીન ગણરાજ્ય બરાબર જો 16માં જનપદની માહિતી આગળ આવી પાછી પ્રાચીન સમયમાં જ્યારે રાજા રાજ્ય વિસ્તાર વધારે ને 16 મહાજનપદના સમયમાં તો રાજ્ય વિસ્તાર વધાર્યા બાદ એક યજ્ઞ કરે કયો યજ્ઞ કરે અશ્વમેઘ યજ્ઞ બરાબર હવે અશ્વમેઘ યજ્ઞ કરવા પાછળનું કારણ કે ભાઈ જે વિસ્તારમાંથી મારો ઘોડો પસાર થયો છે એ વિસ્તાર હવે મારો ગણાશે બરાબર તો એ અશ્વમેઘ યજ્ઞ કરવા પાછળનું કારણ હતું રેડી અને એમાં બ્રાહ્મણો આવે પૂજા પાઠ કરાવે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવતા હતા બરાબર આની જેવું છે પછી વર્ણ વ્યવસ્થા પણ હતી 16માં જનપદના સમયમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એની ચર્ચા મેં આગળ કરી છે એટલે એની ચર્ચા ફરી પાછી નથી કરતો કે ચારે વર્ણનું કામ શું હતું હા આધુનિક ભારતનો ઇતિહાસ પણ આવશે બરાબર શનિવારે ફરી પાછો ઇતિહાસનો ચાર કલાકનો લેકચર હશે અને 22 મી તારીખે પણ ઇતિહાસનો ચાર કલાકનો લેકચર હશે જેમ જેમ એનસીઆરટી જીસીઆરટી નો ડેટા આગળ વધશે એમ એમ વધુ આવશે બરાબર ઓકે પછી જનપદો હતા મહાયજ્ઞ કરવા વાળા લોકો રાજા બની જતા હતા અને રાજા એ જનપદનું શાસન સંભાળતા હતા બરાબર ઉદાહરણ દિલ્હીમાં આપણને પુરાના કિલ્લા પ્રાપ્ત થયું છે જે હસ્તિનાપુર મહાજનપદ હતું એનો પુરાવો છે બરાબર ઓકે 16 મહાજનપદના મહત્વના નગરો એ અહિયાં ફોટામાં બતાવેલા છે બરાબર પછી કૌશાંબીમાં આપણને આ દિવાલ પ્રાપ્ત થઈ છે જે કૌશલ મહાજનપદના કિલ્લાની દીવાલ છે બરાબર એ છે અઢી હજાર વર્ષ પહેલા આ દિવાલ બનાવવામાં આવેલી હતી રેડી પછી 16 મહાજનપદના સમયમાં ટેક્સસેશન સિસ્ટમ પણ આવી હતી તો 16 મહાજનપદના સમયમાં જે ટેક્સ લેવામાં આવતો હતો એ કેટલો હતો જવાબ છે 1/6 તમારી આવકનો છઠ્ઠો ભાગ બરાબર એટલે ટકાવારીમાં જોઈએને તો તમારી આવકનો 17% ટેક્સ લેવામાં આવતો હતો ખેતીમાં પણ પરિવર્તન થઈ ગયું હતું બરાબર લાકડાના હળની જગ્યાએ લોખંડના હળનો ઉપયોગ કરવામાં આવતો હતો તો કઠોર જમીનમાં પણ ખેતી જ સારી કરી શકાતી હતી બરાબર અને એટલે ખેડૂતની આવક વધી તો રાજાની પણ આવક ઉત્તરોત્તર વધવા લાગી હતી બરાબર આની જેવું છે મગધ મહાજનપદ ની માહિતી આપી છે ભાઈ મગધ મહાજનપદ જે હતું ને એ આગળ કેમ વધી ગયું કારણ કે ગંગાસણ જેવી નદીઓ છે તો ખેતી સારી થાય બરાબર પછી વાહન વ્યવહાર ઝડપી થાય રસ્તા બનાવેલા હતા એટલે જમીન ઉપજાવ હતી અને જંગલો હતા જ્યાંથી તમને લાકડા મળી જાય હાથીઓ મળી જાય તો સેના પણ મજબૂત હતી મગધમાં શક્તિશાળી રાજા તરીકે હરિકવંશના રાજા બિંબીસાર અને પછી અજાત શત્રુ થયા હતા બરાબર જેમણે રાજધાની રાજગીરી બનાવી હતી અને બીજી રાજધાની પાટલીપુત્ર બનાવી હતી બરાબર અને જ્યારે એલેકઝાન્ડર ભારત ઉપર આક્રમણ કરવા આવે છે તો તે ભારતમાં હારી જાય છે એ સમયે મગધ મહાજનપદના મગધ મહાજનપદના રાજા કોણ હતા ધનનંદ એ રાજા હતા બરાબર ઓકે હવે અજાત શત્રુ એ વજ્જી મહાજનપદ ને જીતવા માંગે છે અને એટલા માટે અજાત શત્રુ એ ગૌતમ બુદ્ધ પાસે પોતાના મંત્રીને મોકલે છે બરાબર મંત્રીનું નામ હતું વત્સકા વત્સકાર ગૌતમ બુદ્ધ પાસે સલાહ લેવા આવે છે કે ભાઈ અમારે વજ્જી મહાજનપદ કઈ રીતે જીતવું તો ગૌતમ બુદ્ધે જવાબ એ આપ્યો કે વજ્જી મહાજનપદમાં સભા નિયમિત રૂપે ભરવામાં આવે છે અને બધા સદસ્યો એ સભામાં હાજર પણ રહે છે અને બધા જ જે સભાના સદસ્ય છે એ વજ્જી મહાજનપદના લોકોની જીવન સારું બને એવા જ કાર્ય કરે છે એટલે બધા જ સભાસદો લોકપ્રિય પણ છે બરાબર આપસમાં હળીભળીને સભાસદો કામ કરે છે પારંપરિક નિયમોનું પાલન કરે છે વડીલોનું નું સન્માન કરે છે એમની વાતો ઉપર ધ્યાન આપે છે એટલા માટે વજ્જી સંઘને જીતવું અઘરું છે આવો જવાબ ગૌતમ બુદ્ધાએ આપ્યો આની અંદર આપણા વત્સકાર ભાઈ છે એ શું સમજી જાય છે કે વજ્જી મહાજનપદના જે સભાસદો છે એ સભાસદોની એકતા જો તોડી નાખવામાં આવે તો પછી આ વજ્જી મહાજનપદ છે એને જીતી શકાશે બરાબર આગળ રેડી એના પછી તો કે ભાઈ ઈસવીસન પૂર્વ સોરી 1500 વર્ષ સુધી આ મગધ મહાજનપદ એ પાવરફુલ મહાજનપદ તરીકે રહે છે અને અંતે એની સમાપ્તિ થઈ જશે બરાબર ચાલો હવે જીસીઆરટી નું ચેપ્ટર નંબર પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે જાતક કથા અને બૌદ્ધ ગ્રંથના ત્રિપિટક સુત્પિટક વિનિટક અભિધમ પીટક માંથી બુદ્ધિઝમની માહિતી મળે છે 550 જેટલી જાતક કથાઓ છે એ ગૌતમ બુદ્ધના પહેલાના જન્મ સાથે જોડાયેલી છે એ માહિતી આપે છે ભારતમાં હિમાલય તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું ત્યાંના જે શાસકો હતા એ શાક્ય કુળના હતા અને ગણરાજ્ય હતું ગણરાજ્યમાં રાજાની ચૂંટણી થાય બરાબર અને એ જે રાજા હતા એનું નામ હતું શુદ્ધોદન શુદ્ધોદનની પત્ની હતી મહામાયા અથવા માયાદેવી અને એમને ત્યાં 566 ઈસવીસન પૂર્વમાં દીકરાનો જન્મ થયો જે દીકરાનું નામ રાખ્યું સિદ્ધાર્થ જન્મના સાતમા દિવસે સિદ્ધાર્થના જન્મના સાતમા દિવસે માયાદેવીની મૃત્યુ થઈ જાય છે યસ મંજુલા ગુડ આફ્ટરનૂન બરાબર સિદ્ધાર્થના જન્મના સાતમા દિવસે માયાદેવની મૃત્યુ થઈ જાય છે તો પાલનપોષણ કોણ કરે છે ગૌતમી પ્રજાપતિ એ પાલનપોષણ કરે છે જો અ ગૌતમ બુદ્ધ છે ને એ એના ઉપદેશો વખતે ઘણી વખત પોતાના પહેલાના જન્મની વાતો પણ કહેતા હતા તો જે બૌદ્ધ સાધુઓ હોય જે ગૌતમ બુદ્ધના શિષ્યો હોય એ કથાઓ લખી નાખતા હતા અને એના આધારે 550 જાતક કથાઓ આપણને પ્રાપ્ત થઈ ગઈ બરાબર ઓકે તો પાલક માતા હતા પ્રજાપતિ ગૌતમી છે ઓકે નાનપણથી જ ગૌતમ બુદ્ધ હતા એને શિક્ષણ જ્ઞાન સાથે બહુ સારું જોડાણ હતું અને કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો તો ગૌતમ બુદ્ધના ગુરુ કોણ અલાર કલામ એ એમને ત્યાં ભણી લીધું ધ્યાન કરતાં શીખી લીધું સિદ્ધાર્થ એ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા હોવાથી એમના પિતા ચિંતિત થયા શુદ્ધોદરને ચિંતા થઈ કે ક્યાંક મારો દીકરો સાધુ ના બની જાય તો યુવાવસ્થામાં જ સિદ્ધાર્થના લગ્ન કરાવવામાં આવ્યા યશોધરા સાથે અને એમના દીકરા નું નામ શું હતું તો કે રાહુલ ગૌતમ બુદ્ધના દીકરાનું નામ રાહુલ વાઇફ યશોધરા લગભગ 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ થઈ કોને તો કે ગૌતમ બુદ્ધને સોરી 30 નહીં અહીંયા ભલે જીસીઆરટી માં 30 લખેલું છે પણ હું એક્ઝેટ તમને આંકડો આપી દઉં તો ગૌતમ બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી 35 માં વર્ષે થઈ હતી બરાબર રાજપરિવાર એમણે છોડી દીધો હતો 29 વર્ષના ઉંમરે એ સન્યાસ લઈ લે છે એક રાત્રે પોતાના સારથી ચન્ના અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ અને સિદ્ધાર્થ એ રાજ્યની બહાર નદી કિનારે જતા રહ્યા અનુમા નદીના કિનારે અને ત્યાં એમણે પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી નાખ્યો બરાબર અને પોતાના તમામ આભૂષણો પણ આપી દીધા અને કંથકને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી દીધી અને ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા ગૃહ ત્યાગ કરી અને પછી રાજગીરી પાસે પુરુવેલા નામનું સ્થળ છે ત્યાં પાંચ અન્ય બ્રાહ્મણો સાથે સિદ્ધાર્થ તપસ્યા કરે છે સિદ્ધાર્થ એકલા તપસ્યા નથી કરતા એની સાથે એમના બીજા પાંચ મિત્રો પણ હતા તો એ પાંચ મિત્રો કોણ હતા બરાબર અસજીવ અપભ્યય કૌડિન્ય મહામનના આ પાંચ બ્રાહ્મણો હતા જેની સાથે સિદ્ધાર્થ એ તપસ્યા કરે છે સિદ્ધાર્થને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય એટલે સિદ્ધાર્થે મધ્યમાર્ગ અપનાવ્યો અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવ્યો અને એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે હવે પાંચ બ્રાહ્મણોએ જોયું કે સિદ્ધાર્થ તો ભોજન પણ કરે છે તો એ એમને છોડીને જતા રહ્યા અને બીજી તરફ બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને ગૌતમ બુદ્ધને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની તપસ્યા બાદ વૈશાખ સુધ પૂનમના દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને હવે એ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની ગયા અને બુદ્ધ એક સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય જાગ્રત વ્યક્તિ બરાબર આની જેમ થશે રેડી ઓકે જ્ઞાન પ્રાપ્તિ પછી ગૌતમ બુદ્ધ સારનાથ ગયા અને ત્યાં એમના જે જુના પાંચ બ્રાહ્મણ મિત્રો હતા એમને ઉપદેશ આપી દીધો તો ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો સારનાથમાં અને કેટલા શિષ્યોને આપ્યો પાંચ શિષ્યોને બરાબર અને ગૌતમ બુદ્ધે જે પ્રથમ ઉપદેશ આપ્યો એ ઘટનાને કહેવાય ધર્મચક્ર પ્રવર્તન ગૌતમ બુદ્ધે સંસારના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે બહુ સરળ સાદો ઉપદેશ આપ્યો ગૌતમ બુદ્ધના મત મુજબ ચાર આર્ય સત્ય છે પહેલું સંસાર દુઃખમય છે બીજું દુઃખનું કારણ ત્રિષ્ણા એટલે કે ઈચ્છા છે ત્રીજું દુઃખના નાશ ત્રિષ્ણાના ત્યાગથી થશે અને ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી ત્રિષ્ણાનો ત્યાગ થઈ શકે અને આ બૌદ્ધ ધર્મના ચાર મહત્વના સિદ્ધાંતો છે જેને સમ્યક દર્શન પણ કહેવાય છે બરાબર ગૌતમ બુદ્ધ એ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા જે તે સમયે ભારતીય ધર્મમાં જે પણ દૂષણો હતા એને દૂર કરવાનું કામ કર્યું તેમના અનેક શિષ્યો હતા અને પછી ગૌતમ બુદ્ધેએ જે સુધારા કર્યા એ નીચે મુજબ છે ઈશ્વર અને આત્માનો ઇન્કાર ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી અને કર્મને પ્રધાનતા આપી તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે નહીં આત્માના કલ્યાણમાં રત રહેવાના બદલે વર્તમાનકાળમાં સદવિચાર સાથે જીવન જીવવું જોઈએ બરાબર યસ રેશુ થેન્ક્યુ તમારો આભાર તમારી કમેન્ટ માટે અને યસ હું પણ મજામાં છું અને આશા રાખું કે તમે પણ સારા જ હશો અને સારી તૈયારી કરતા હશો બરાબર કર્મકાંડનો વિરોધ ભાઈ ખોટા જે કર્મકાંડો હતા પશુ હિંસા એનો વિરોધ કરી દીધો અહિંસાનું મહત્વ સમજાવ્યું ઊંચ ભેદભાવનો વિરોધ કર્યો કે ભાઈ ઊંચા વર્ણ નીચા વર્ણ ના હોવા જોઈએ બધા એક સમાન હોવા જોઈએ બરાબર સદવિચારથી આગળ વધુ એવું ગૌતમ બુદ્ધએ કીધું સ્ત્રીઓનું મહત્વ સમજાવ્યું કે સમાજમાં પુરુષોનું મહત્વ છે એટલું સ્ત્રીઓનું મહત્વ છે બરાબર સ્ત્રીઓ પણ સાધના કરી શકે મોક્ષ પ્રાપ્ત કરી શકે ફાઇનલી વૈશાખ પૂર્ણિમાના દિવસે બૌદ્ધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું ગૌતમ બુદ્ધને અને પછી ગૌતમ બુદ્ધ હતા એ ભારતીય સમાજમાં સુધારો કરવા લાગ્યા ભારતના લોકોને સદમાર્ગે વાળ્યા બરાબર 80 વર્ષની વયે કુશીનારા જે ઉત્તર પ્રદેશમાં આવેલું સીટી છે ત્યાં એમનું મૃત્યુ થયું હતું બરાબર અને ભારતમાં અને વિશ્વમાં પણ ગૌતમ બુદ્ધના વિચારો આજે પણ બહુ બધા ફેલાયેલા છે બરાબર ગૌતમ બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી છે બરાબર પણ હું ખાલી એક મિનિટનો નાનકડો બ્રેક લઉં છું બરાબર મને થોડી તરસ લાગી છે એટલે પાણી પી અને ફરી પાછો હું આવી જાવ છું બરાબર લેકચર ચાલુ જ છે ખાલી એક મિનિટનો બ્રેક છે બરાબર ચાલો આવો اللہ اللہ ઓકે હા હવે મહાવીર સ્વામીની ચર્ચા કરીએ બૌદ્ધ ધર્મની જેમ ભારતીય સમાજમાં જૈન ધર્મનું પણ મહત્વ છે જૈન ધર્મમાં ટોટલ કેટલા તીર્થંકર છે 24 અને જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત કયા છે તો કે આગમ ગ્રંથો બરાબર આગમ ગ્રંથોમાં શું આવે 14 પૂર્વ પુસ્તકો 12 અંગ 12 ઉપાંગ 10 મકિરણ છ છેદસૂત્ર બરાબર આ બધા પુસ્તકોને શું કહેવાય છે બ્રાહ્મણ ગ્રંથ સોરી આગમ ગ્રંથો કહેવાય છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા અને એમનું જ અન્ય એક નામ છે કેસરિયાનાથ 23 માં તીર્થંકર પાર્શ્વનાથ હતા જે કાશીના રાજા અશ્વસેનના દીકરા હતા 30 વર્ષની ઉંમરે પાર્શ્વનાથે ઘર છોડી સન્યાસી બની ગયા અને એમણે અ પોતે સન્યા તપસ્યા કરી તપસ્યા કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી 24 માં અને છેલ્લા તીર્થંકર જે હતા એ મહાવીર સ્વામી હતા જૈન ધર્મમાં જે પાંચ મહાવ્રત છે ને એ પાંચ મહાવ્રત માંથી ચાર મહાવ્રત એટલે કે સત્ય અહિંસા અસ્તેય અપરિગ્રહ એ ચાર મહાવ્રત કોણે આપ્યા પાર્શ્વનાથે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્ય કોણે આપ્યું મહાવીર સ્વામીએ બરાબર મારું નામ બલરામ ચંદેલા છે નેક્સ્ટ મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન તો વજ્જીસ સંઘના ગણરાજ રાજ્યમાં કુંડગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય પરિવારમાં મહાવીર સ્વામીનો જન્મ થયો એમનું મૂળ નામ વર્ધમાન પિતા તો કે સિદ્ધાર્થ બરાબર મહાવીર સ્વામીના પપ્પાનું નામ સિદ્ધાર્થ આનો મતલબ એ નહીં કે ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામીના પપ્પા એવું નથી બરાબર ઓકે પિતા સિદ્ધાર્થ એ ગણરાજ્યના રાજા હતા મહાવીર સ્વામીના મમ્મીનું નામ ત્રિશલા દેવી મોટા ભાઈનું નામ નંદીવર્ધન અને વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી અનેક કલાઓનું જ્ઞાન એમને હતું પછી તો કે વર્ધમાનના લગ્ન યશોદા નામની રાજકુમારી સાથે થયા અને યશોદા અને વર્ધમાનની દીકરીનું નામ પ્રિયદર્શિની હતું 30 વર્ષની ઉંમરે મહાવીર સ્વામી પણ ગૃહત્યાગ કરે છે અને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરે છે ઋજુપાલિકા નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો એટલે મહાવીર સ્વામીનું અન્ય નામ જીન પણ છે બરાબર અને મહાન પરાક્રમો કરતા હતા એટલે એમનું નામ મહાવીર પણ છે મહાવીર સ્વામીનો ઉપદેશ પણ શું છે ગૌતમ બુદ્ધ ની જેમ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો જ માને છે અને તેઓ ઈશ્વરનો ઇન્કાર કરે છે અને એમનો ઉપદેશ એ ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખાય છે અને ત્રિરત્ન અને પાંચ મહાવ્રત પણ છે બરાબર ઓકે મહાવીર સ્વામીનો એમના મત મુજબ જે પહેલું મહાવ્રત છે એ છે અહિંસા હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે કોઈપણ પ્રકારની હિંસા ના કરવી જોઈએ નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે મનમાં પણ હિંસા ના કરવી જોઈએ હું એમ વિચારું ને કે તમારા બધાના રૂપિયા મને મળી જાય અમે મનની હિંસા કરીએ એ પણ ના કરાય પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે પછી સત્ય ક્યારેય પણ અસત્યનું ઉચ્ચારણ ના કરવું જોઈએ વિચારીએ કે સમજ્યા વિના બોલવું પણ ના જોઈએ સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ અહિંસા સત્ય પછી અસ્તેય ચોરી એ સૌથી મોટો પાપ છે બરાબર જૈન અને બૌદ્ધ ધર્મ ધર્મમાં તફાવત શું છે તો જૈન ધર્મ મૂર્તિ પૂજામાં બિલીવ કરે છે બૌદ્ધ ધર્મ શરૂઆતમાં નતો બિલીવ કરતો હવે બિલીવ કરે છે જૈન ધર્મ એ આકૃત તપ કરી અને મોક્ષ પ્રાપ્ત કરવા માને છે જ્યારે બૌદ્ધ ધર્મ કહે છે કે આકૃત તપ કરવાની જરૂર નથી મધ્યમ માર્ગે પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકશે જૈન ધર્મ છે એ 24 તીર્થંકરોને માને છે જ્યારે બૌદ્ધ ધર્મમાં એક જ ગૌતમ બુદ્ધ ગણાય છે જૈન ધર્મ એ આત્મામાં માને છે કે આત્મા પણ છે પુનઃજન્મ પણ છે બૌદ્ધ ધર્મ આત્મામાં નથી માનતો એ ખાલી પુનઃજન્મમાં માને છે તો આ થોડો તફાવત છે બુદ્ધિઝમ અને જૈનીઝમની વચ્ચે બરાબર અસ્તે એટલે કે ચોરી ચોરી એ કરવું સૌથી મોટું પાપ છે કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુનો ઉપયોગ ના કરાય કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પણ પ્રવેશ ના કરાય બરાબર અને એ સમયના સમાજને ચોરવૃત્તિથી દૂર કરવાનો એક પ્રયત્ન એમણે કર્યો અપરિગ્રહ મનુષ્ય પોતાની જે જરૂરી વસ્તુઓ છે એનાથી વધારે વસ્તુઓ ધનધાન્ય આભૂષણ એનો સંગ્રહ કરે કરે તો પ્રોબ્લેમ થાય એટલે વધારાની વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં જેટલું જરૂરી છે એટલું રાખો સંગ્રહવૃત્તિ ઘટે પરિણામે ગરીબો સુધી અનાજ અને એવી ચીજ વસ્તુઓ પહોંચે આ પણ એક મહત્વનો સંદેશો હતો બરાબર હા ગૌતમ બુદ્ધનું ગૌત્ર છે એ ગૌતમ જ છે બરાબર ગૌતમ બુદ્ધનું ગૌત્ર ગૌતમ રેડી આ રીતે નેક્સ્ટ બ્રહ્મચર્ય સાધુ સાધવીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ મહાવિશ્વામીએ પણ કર્મકાંડ અને ખોટા યજ્ઞ નો વિરોધ કર્યો હતો યજ્ઞમાં જે પશુ હિંસા થતી હોય એનો વિરોધ કર્યો સ્ત્રીઓના સન્માનની વાત કરી ગૌતમ બુદ્ધેએ પાલી ભાષામાં ઉપદેશ આપ્યો તો મહાવીર સ્વામીએ પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપેલો હતો પ્રાકૃત અથવા અર્ધમાગધીમાં અને મહાવીર સ્વામીની મૃત્યુ 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં થઈ હતી બરાબર આ રીતે થાય છે નેક્સ્ટ જીસીઆરટી નું 11 માં ધોરણનું ચેપ્ટર નંબર પાંચ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બરાબર મહાવીર સ્વામીનો જન્મ 599 ઈસવીસન પૂર્વ બિહારમાં વૈશાલીનગરમાં કુંડગ્રામમાં થયું હતું મૂળ નામ વર્ધમાન ક્ષત્રિય હતા એમના પિતા અને પિતાનું નામ સિદ્ધાર્થ માતાનું નામ ત્રિશુલા દેવી અને જય વૈશાલીના રાજકુમારી હતા જૈન શાસ્ત્રોના અનુસાર માતાના સંતોષ માટે વર્ધમાને 16 વર્ષની ઉંમરે યશોદા નામની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા અને એક દીકરી હતી પ્રિયદર્શની બરાબર ઓકે સોનાના સિક્કા સૌથી પહેલા બનાવનાર ભારતીય રાજાને વિદેશી રાજા તો ભારતીય રાજામાં બિંબીસાર એને સોનાના સિક્કા બનાવેલા હતા વિદેશી રાજામાં મીનાંડર બરાબર મિનાંડરે સૌથી પહેલા સોનાના સિક્કા બનાવેલા હતા જે ઇન્ડોગ્રીક વંશના રાજા હતા બરાબર આ રીતે થશે 30 વર્ષની ઉંમરે વર્ધમાન પોતાના મોટા ભાઈ નંદીવર્ધનની રજા લઈ સંસાર છોડે છે 12 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરે છે 42 માં વર્ષે મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું રુજુપાલિકા નદીના કિનારે કેવલ જ્ઞાન મળી ગયું 24 તીર્થંકર છે આપણે કેટલા તીર્થંકરોને યાદ રાખવા તો આપણે 24 એ 24 તીર્થંકરોને યાદ રાખવાની જરૂર નથી આપણે સૌથી પહેલા તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ એમને યાદ રાખવાના બરાબર અને એમનું પ્રતીક કયું છે વૃષભ પછી બીજું છે અજીતનાથ પ્રતીક હાથી એને યાદ રાખવાના કારણ કે અજીતનાથનું જૈન દેરાસર કુમારપાળ બનાવે છે પછી આપણે ઠેકડો મારવાનો 22 માં તીર્થંકર નેમીનાથ અરિષ્ઠ નેમીને યાદ રાખવાના પ્રતીક શંખ પછી 19 માં તીર્થંકર મલ્લીનાથને યાદ રાખવાના પ્રતીક કળશ 23 માં તીર્થંકર પાર્શ્વનાથ પ્રતીક સાપ 24 મહાવીર સ્વામી સિંહ બરાબર મહાવીર સ્વામી એ સુખ દુઃખના બંધનોમાંથી મુક્ત થયા એટલે નિગ્રંથ કહેવાયા અન્ય ઉપનામ નિગ્રંથ પણ છે પછી તેમણે તપ દરમિયાન દેહ દમન દ્વારા ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી એમને જીન પણ કહેવાય છે અને મહાવીર સ્વામીના જે શિષ્યો થયા એને જૈન કહેવાય છે કેવલ્ય જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામી 30 વર્ષ સુધી વૈશાલી વિદેય મગધના વિસ્તારોમાં લોકોને સદગુણો શીખવે છે ધર્મ સંદેશો આપે છે 72 વર્ષની ઉંમરે 527 ઇસવીસન પૂર્વમાં મગધની રાજધાની રાજગ્નીની નજક નજીક પાવાપુરી નામનું ગામ આવેલું છે ત્યાં મહાવીર સ્વામીની મૃત્યુ થઈ જાય છે મહાવીર સ્વામીએ 42 વર્ષની ઉંમરે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું પોતાના ઉપદેશથી અનેક સાધુ સાધવીઓ શ્રાવકો શ્રાવિકાઓને પોતાના અનુયાયી બનાવ્યા જૈન મત ધર્મની માન્યતા મુજબ જૈન ધર્મની સ્થાપના આદિકાળથી થઈ હતી મહાવીર સ્વામી પહેલા અન્ય 23 તીર્થંકરો આવ્યા હતા અને ઈસવીસન પૂર્વ 700 ની આજુબાજુ જૈન ધર્મની વિચાર ધારા એ લોકોમાં ફેલાવવા લાગી આ જોતા મહાવીર સ્વામીએ પાર્શ્વનાથના અનુયાયી ગણાઈ શકાય મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશથી લોકોને સરળતાથી સમજી શકે એટલે લોક ભાષા અર્ધમાગતિમાં ઉપદેશ આપ્યા હતા બરાબર મહાવીર સ્વામીના નિર્માણના 200 વર્ષ બાદ જૈન ધર્મના અનુયાયીએ જૈન ધર્મનો પ્રચાર ઝડપથી કર્યો પ્રાચીન સમયમાં જૈન ધર્મ કલિંગ એટલે કે ઓડીસામાં વધારે ફેલાતો હતો ચીની યાત્રી હતા યુએન એમણે કલિંગ એટલે કે ઓડીસાને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન કીધું હતું એ જ રીતે બિહારમાં નંદ વંશના રાજાઓએ જૈન ધર્મને ટેકો આપ્યો હતો પછી ચંદ્રગુપ્ત મૌર્યએ સમ્રાટ સંપ્રાતિએ પણ જૈન ધર્મને ટેકો આપ્યો હતો ચંદ્રગુપ્તના શાસનના અંતિમ સમયમાં મગધમાં દુષ્કાળ પડ્યો હતો બરાબર અને જે ગણધર હતા ગણધર એટલે જૈન ધર્મના મુખ્ય ધાર્મિક વડા એ હતા ભદ્રબાહુ તો એ જૈન શિષ્યોને લઈ અને દક્ષિણ ભારતમાં ગયા હતા મગધમાં રહેલા અનુયાયીઓ ગણધર સ્થૂલભદ્રની નેતાગીરી નીચે મહાવીર સ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરે છે અને જૈન ગ્રંથોના પુનઃ રચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈન ધર્મસભાનું આયોજન થાય છે પ્રથમ જૈન ધર્મસભાનું આયોજન પાટલીપુત્રમાં થયું કયા વર્ષમાં જવાબ 298 ઇસવીસન પૂર્વ આ સમયે દક્ષિણ ભારતમાં ગયેલા અનુયાયીઓ મગજમાં પાછા આવ્યા તો ભદ્રબાહુ અને સ્થૂલભ્રદ્ર વચ્ચે વાદ વિવાદ થઈ ગયો અને જૈન ધર્મ બે ભાગમાં વિભાજિત થઈ ગયો શ્વેતાંબર અને દિગંબર શ્વેતાંબરના હેડ બની ગયા સ્થૂલભદ્ર દિગંબરના હેડ બની ગયા ભદ્રબા બરાબર હા પાટલીપુત્રમાં જ પ્રથમ જૈન ધર્મ સભા થઈ હતી બરાબર શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરનાર સાધુઓ સાધવીઓ અને દિગંબર એટલે દસ દિશા રૂપી વસ્ત્ર ધારણ કરનાર સાધુઓ બરાબર એને દિગંબર કહેવાય છે ઓડીસાના કટક પાસે ઉદયગીરી ની ગુફાઓ છે જેમાં રાજા ખારવેલ જે હતા એમણે હાથી ગુફા શિલાલેખની રચના કરાવી રાજા ખારવેલ પણ જૈન ધર્મને માનતા હતા પછી ઈસવીસનની શરૂઆતમાં એટલે કે પ્રથમ સદીમાં ઉત્તર ભારતના મથુરા શહેરમાંથી પણ શિલાલેખો પ્રાપ્ત થયા જેમાં મથુરાને જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવ્યું દક્ષિણ ભારતના મૈસૂરમાં પણ શ્રાવણ બેલગોલા પછી ગંગ કદમ શ્રાવણ બેલગોલા એ જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું ઓકે કરણભાઈ તમારો પ્રશ્ન શું હતો એ મને ફરી પાછો કહેજો બરાબર આગળની કમેન્ટ્સ ના કારણે કદાચ તમારો સવાલ હું નથી જોઈ શક્યો તો કરણભાઈ તમે તમારો સવાલ ફરી પાછો રિપીટ કરી શકો પાટલીપુત્રની સ્થાપના કોણે કરી તો કશિશ તમારો જવાબ છે પાટલીપુત્રની સ્થાપના અજાત શત્રુએ કરી હતી ઓકે જાગૃતિ આમાં એવું હોય કે એડમિનિસ્ટ્રેશન નક્કી કરતા હોય છે કે કઈ બેચમાં કયા સર કે મેડમ ભણાવે બરાબર પણ તેમ છતાં સોરી તમને કદાચ મારી પાસે તમે ના ભણી શક્યા પણ તેમ છતાં આપણી બીજી પણ બધી બધી બેચીસ છે ઇવન તમે આ બેચમાં જોડાઈ શકો આપણે અર્જુન બેચ એમાં હું જ ભણાવવા આવવાનો છું ઇતિહાસ તો ત્યારે આપણે ભેગા થઈને ફરી પાછા ભણશું અને એમાં આપણે લાઈન ટુ લાઈન નથી જવાના એટલે આ રીતનું નહીં હોય એમાં આપણે પ્યોર ફેક્ચ્યુઅલ ડેટા અને જે જરૂરી છે છે એ જ ડેટા આપણે ભણાવશું બરાબર ઓકે ઓકે તો દક્ષિણ ભારતમાં શ્રાવણ બેલગોલા એ પણ જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર જોવા મળે છે ઇવન અત્યારે જૈન ધર્મ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાતમાં પણ ફેલાયેલો છે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરીએ તો ભાઈ જૈન ધર્મમાં આત્માને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય એ વિચાર કેન્દ્ર સ્થાને છે અને જૈન દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા જ્ઞાન આચરણ એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્ર એવા ત્રણ રત્નો પ્રસિદ્ધ છે બરાબર ઓકે જૈન ધર્મના પાંચ મહાવ્રત અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અપરિગ્રહ બરાબર પછી પાંચ સમિતિઓ છે એરિયા સમિતિ ભાષા સમિતિ એશણ સમિતિ આદાન નિક્ષેપણ સમિતિ પરિષ્ઠન સમિતિ જ્યારે પણ જૈન ધર્મની ધર્મ સભાઓનું આયોજન થાય ત્યારે આ સમિતિઓની રચના થાય ત્રણ ગુપ્ત છે મનોગુપ્તિ વાકગુપ્તિ કાયગુપ્તિ ચાર ભાવના મૈત્રી પ્રમાદ કરુણા અને મધ્યસ્થ બરાબર ઓકે હા તો હવે આપણા મનમાં સવાલ ઊભો થાય કે આ ભાવના અને ગુપ્તિઓનો મતલબ શું તો જો પાંચ વ્રતો તો આપણે સમજી ગયા સમિતિ જે જૈન ધર્મસભાનું આયોજન થાય ત્યારે આ પાંચ અલગ અલગ સમિતિઓની રચના થાય આ પાંચ સમિતિઓના માધ્યમથી જૈન ધર્મસભાનું સંચાલન ચાલે ત્રણ મનો ત્રણ ગુપ્તિઓ મનોગુપ્તિ તમારા મનના વિચારો શુદ્ધ હોવા જોઈએ વાક ગુપ્તિ તમારા વાક્યો શબ્દો એ પણ સારા હોવા જોઈએ કાય ગુપ્તિ તમારું ચરિત્ર પણ સારું હોવું જોઈએ આને ત્રણ ગુપ્તિ કહેવાય ચાર ભાવના મૈત્રી બધા સાથે મિત્રતા અને સંબંધ રાખો કોઈને દુશ્મન નહીં બનાવો પ્રમાદ આળસ નહીં કરવાની કરુણા દયા ભાવના રાખો મધ્યસ્થ હંમેશા તટસ્થ રહો બરાબર તો આ ચાર ભાવનાઓ પણ ગણી શકાય બરાબર હા આ આ જે લેકચર છે આ લેકચરની પણ પીડીએફ બધાને મળશે બરાબર ઓકે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્ર માટે મનુષ્યએ આ પ્રમાણેના પાંચ મહાવ્રત પાંચ સમિતિ ત્રણ ગુપ્તિઓ અને ચાર ભાવના અનુનું પાલન કરવું થશે જૈન ધર્મ પૃથ્વીના દરેક તત્વોને જીવ અને સજીવ એવા ભાગમાં વહેંચે છે દરેક જીવ પોતાના પુણ્યના આધારે દેવ મનુષ્ય પ્રાણી બની શકે જીવની બુદ્ધિજીવી મુક્ત જીવ અને નિત્ય જીવ એ પણ ત્રણ કક્ષા કહી શકાય જે સજીવો છે ને એ પણ ત્રણ પ્રકારના છે બદ્ધ જીવ બદ્ધ જીવ એટલે કે બંધાયેલા જીવો માનો કે વનસ્પતિ બંધાયેલી છે મુક્ત જીવ એટલે કે હરી ફરી શકે એવા જીવો જેમ કે મનુષ્ય પ્રાણી પક્ષી અને સિદ્ધ જીવનો મતલબ શું થાય કે જેમણે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મોક્ષનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે બરાબર કર્મ આત્મા માટે બંધન રૂપ છે અને આવા કર્મમાં મુક્તિ માટે નવું કર્મ કરવું નહીં અને ઉત્પન્ન થયેલા કર્મના તપ તપ વડે ક્ષય કરો એટલે કે પાપ કર્મને સમાપ્ત કરો મુક્તિ મળી જશે પુણ્ય કરતાં રહેવા જોઈએ જૈન ધર્મમાં તપસ્યા અને વૈરાગી જીવનનું મહત્વ છે ક્ષમા મૃદુતા નિષ્કપટતા ઉદારતા તપ ઇન્દ્રિય નિગ્રહ જો ક્ષમા એટલે માફી આપવી કોઈ આપણી ઉપર અત્યાચાર કરે માફી આપી દેવી મૃદુતા તમારા શબ્દો સારા અને કોમળ હોવા જોઈએ શબ્દોના માધ્યમથી પણ કોઈને દુઃખ ના પહોંચે એવા પછી નિષ્કપટતા કપટ નહીં ફ્રી રહો કોઈની સાથે છે ના કરો ઉદારતા તપ ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરવો સત્ય બોલું પવિત્રતા અકિંચિતતા અકિંચિતતા મતલબ ચિંતા નહીં કરવાની જે થશે એ સારા માટે થશે બરાબર અને પ્રતિક્રમણ પ્રતિક્રમણનો મતલબ આજના આખા દિવસમાં મારા દ્વારા અન્ય કોઈપણ સજીવ માટે જે કંઈ પણ પાપ કર્મ થયું હશે તો એ સજીવની હું ક્ષમા માંગું છું એને પ્રતિક્રમણ કહેવાય પ્રતિક્રમણ દ્વારા શુભ તરફ પ્રયાણ કરવું અને સામયિક દ્વારા એક જગ્યાએ બેસી આત્મચિંતન કરવું સ્તુતિ કરવી વંદના કરવી બરાબર મહિનામાં પાંચ વખત એકટાણા કરવા પોષ અધવ્રત એટલે એકટાણા કરવા નિશ્ચિત કરેલા દિવસોએ શેત્રુંજય ગિરનાર ચંપાપુરી પાવોપરી સમ્યક શિખરના યાત્રા કરવી આ બધા સ્થળોની યાત્રા કરવી આ બધા જૈન ધર્મના નિયમો છે બરાબર નેક્સ્ટ જૈન ધર્મમાં નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ મહત્વનું ગણાય છે જૈન દેરાસર પૂજા સ્થળે જઈ અને નવકાર મંત્ર બોલવામાં આવે છે પર્યુષણ એમનો મહત્વનો પર્વ છે ઉત્સવ છે અને મિચ્છામી દુકડમ જેવા વાક્યો બરાબર જે ક્ષમા માંગે છે બરાબર મિચ્છામી દુકડમ એટલે ક્ષમા રેડી તો એ વાક્યો જૈન ધર્મની આધ્યાત્મિકતાનો પરિચય આપે છે જૈન ધર્મ ગ્રંથો કયા કયા છે જો જૈન ધર્મ ગ્રંથોમાં છે ને ધાર્મિક કથા આધ્યાત્મિક ભાવના શિલ્પશાસ્ત્ર તીર્થંકરના જીવનની માહિતી વિજ્ઞાન એ બધું પણ માહિતી આપે છે પ્લસ જૈન ધર્મ માટે કવિતાઓ વાર્તાઓ નાટક સાંસારિક વિષયોના ગ્રંથ એ પણ લખાયેલા છે ભારતના જુદા જુદા ભાષાઓમાં જૈન સાહિત્યની રચના થઈ છે બરાબર મૂર્તિઓમાં તો કે અનેક દેવી દેવતાની મૂર્તિ તીર્થંકરોની મૂર્તિ પણ છે જેમ કે દેવી દેવતામાં અંબિકા ચક્રેશ્વરી જ્વાલિની પદ્માવતી ચામુંડા મહાદેવી ભારતી સરસ્વતી મુખ્ય દેવીઓ છે જેની પૂજા જૈન ધર્મના લોકો પણ કરે છે જૈન ધર્મના દેવસ્થાનોમાં તીર્થંકરોની મૂર્તિઓ રાખેલી છે યક્ષ યક્ષિણીની મૂર્તિઓ છે બરાબર લાંછન એટલે કે પ્રતિકોની મૂર્તિઓ પણ છે બરાબર આ બધું આપણને જોવા મળે છે લાંછન એટલે શું છે તો કે ભાઈ દરેક તીર્થંકર સાથે કોઈને કોઈ પ્રાણી કે પક્ષીને આપણે જોડેલા છે એટલે કે અહિંસાની ભાવના દર્શાવે છે કોણ તો કે લાંછન બરાબર આગળ મહાવીર સ્વામીના પહેલાના તીર્થંકરોએ મૌખિક ઉપદેશ આપ્યો પણ પછી જૈન ધર્મના જે ગણધરો થયા એમણે બધા ઉપદેશોને લખાવી નાખ્યા લખી નાખ્યા બરાબર આ રીતે કામ કર્યું જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું હતું બરાબર જેમાં સાધુ સાધવીઓ અનુયાયીઓને લગતા નિયમ ના આદર્શો પણ છે બરાબર જૈન ધર્મના જે સાધુ સાધવીઓ હતા એના પણ નિયમો છે પાંચ નિયમો સત્ય અહિંસા અસ્થય અપરિગ્રહ બ્રહ્મચર્યનું પાલન એમણે પણ કરવાનું હતું બરાબર ઓકે અંગ અને દશવૈતાલિક સૂત્રના પુસ્તકની રચના થઈ જે અર્ધમાગધી ભાષામાં લખાયેલું છે ઈસવીસનની સાતમી આઠમી સદીમાં જૈન ધર્મના પુસ્તકો ઉપર ટીકા પણ કરવામાં આવી ટીકા એટલે કે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી બરાબર ગુણાઢ્ય રચિત બૃહદ કથા જૈન સુરી રચિત જીનસેન રચિત હરિવંશ પુરાણ બરાબર સંગદાસ ગણી વાસુદેવ હિંડી નું પુસ્તક એ બધા પુસ્તકો ફેમસ છે પ્લસ ગુજરાતના હેમચંદ્રાચાર્ય કલીકાલ સર્વજ્ઞ જેમનું ઉપનામ હતું એમણે પણ પુસ્તક લખ્યું છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન પ્લસ દ્વયાશ્રય પરિશિષ્ટ પ્રવર્તન આ બધામાંથી પણ જૈન ધર્મની માહિતી આપણને પ્રાપ્ત થાય છે ગુજરાતના વાઘેલા વંશના રાજમંત્રી હતા વસ્તુપાળ તેજપાળ એમના સાહિત્યકાર હતા કવિ સોમેશ્વર એણે કીર્તિ કોમોદીનું મહાકાવ્ય લખ્યું એમાં પણ જૈન ધર્મની માહિતી બહુ બધી પ્રાપ્ત થાય છે બરાબર તો જૈન લેખકોએ સંસ્કૃત પ્રાકૃત કન્નડ તમિલ તેલુગુ ગુજરાતી રાજસ્થાની ભાષાઓમાં બહુ બધા સાહિત્યની રચના કરી છે તમિલ ભાષાનું પુસ્તક છે કુરલ એમાં પણ જૈન ધર્મની માહિતી પ્રાપ્ત થાય છે બરાબર સો આવી રીતે આપણે જૈનિઝમની પણ ઘણી બધી માહિતી લીધી બરાબર હવે આપણે કલ્ચરના જે સાહેબ છે શૈલેશ સાહેબ એ આવી ગયા છે તો આજના લેકચરને આપણે અહીં અટકાવીએ છીએ ઇતિહાસનો લેકચર આના પછી આપણે કલ્ચરને ભણશું અને બહુ બધા વિદ્યાર્થી મિત્રો એ લાંબા સમય સુધી આ લેકચર જોયો છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર બરાબર અને હવે શૈલેશ સાહેબ હું તમને ટેક ઓવર કરીશ અને તમે કલ્ચર આગળ થેન્ક્યુ સાહેબ ચાલો સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત ચાલો ફટાફટ એકવાર લિંકને લાઈક કરી દો અને શેર કરદો કે જેથી કરીને બધા મિત્રો આપણી સાથે જોડાઈ જાય ચાલો બધાએ લિંકને લાઈક શેર કરી દેવાની છે જેટલા પણ લોકો જોડાણા છે બધાએ લિંકને લાઈક શેર કરી દો દેવાની છે બધાએ પોતપોતાના સ્ટેટસની અંદર રાખી દેવાની છે ચાલો આશા રાખું છું કે તમે બધાએ પીએસઆઈ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કરી લીધું હશે હા કે ના ચાલો કેટલા લોકો છે કે જેમણે પીએસઆઈ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત ચાલો ફટાફટ એકવાર લિંકને લાઈક કરદો અને શેર કરદો કે જેથી કરીને બધા મિત્રો આપણા આપણી સાથે જોડાઈ જાય ચાલો તો આજે આપણે જે વાત કરવાની છે આપણે છેલ્લે જ્યાંથી અટકા હતા ને ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે ચાલો ક્યાં અટકાતા આપણે એટલું તો યાદ હોવું જ જોઈએ પેલી ઉપર પેન છે લઈ લેજો ચાલો ક્યાં અટક્યા હતા છેલ્લે આપણે ક્યાં અટક્યા હતા સરસ સર હું ફેલ થયો ગ્રાઉન્ડમાં જીગ્નેશભાઈ બહુ દુઃખની વાત છે ચાલો વાંધો નહીં હજુ ઘણી બધી પરીક્ષાઓ આગળ આવે જ છે તો તમારા માટે હજુ પણ ઘણા બધા ચાન્સ છે તો જેટલા પણ લોકો ગ્રાઉન્ડની અંદર ફેલ થયા છે એવા મિત્રોને 2026 25 26 ની અંદર બીજી ભરતી આવે છે આ સિવાય હજુ આરઆરબી ની ભરતી છે તો આરઆરબી ઉપર પણ તમે ફોકસ કરી શકો છો હા હમણાં તલાટીની કોઈ બહુ ચાન્સ નથી તલાટીનો કોઈ બહુ ચાન્સ નથી કે ભાઈ ટૂંકમાં તલાટી છે આવી શકે એવું ચાન્સીસ બહુ ઓછા છે ચાલો તો કેમ છો બધા મજામાં ને તો ચાલો વધારે સમય નહીં કહી દયો ભાઈ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્યાં અટક્યા હતા ચાલો ગુડ આફ્ટરનૂન ચાલો ફટાફટ મને કહી દો કે ક્યાં અટક્યા હતા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાંથી આપણે ફરી પાછી શરૂઆત કરીએ ચાલો ફટાફટ ભાઈ ચાલો જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરવાની છે ક્યાં અટક્યા હતા સ્થાપત્ય કલાની આઈ થિંક ચર્ચા કરતા હતા આપણે શેની ચર્ચા કરતા હતા સ્થાપત્ય કલાની ચર્ચા કરતા હતા સર હવે તો ડેટા પણ નહીં રહ્યા ડેટા નથી રહ્યા પણ હજુ આપણી પરીક્ષા બાકી છે તો ફરી પાછો તમારે શું કરવો પડશે તો કે ડેટા છે એ રિન્યુ કરવો પડશે હું નથી ચાલો સ્થાપત્ય કલા કરણભાઈ કહે છે ચાલો સ્થાપત્ય કલાની ચર્ચા કરતા હતા બે મિનિટ પીપીટી ઓપન થાય એટલે સુધી આપણે વાત કરીએ અને પછી આગળ ચર્ચાઓ ચાલુ કરીએ ચાલો સ્થાપત્ય કલાની અંદર શેની ચર્ચા કરી હતી ભાઈ ચાલો કોમેન્ટ કરો ભાઈ સ્થાપત્ય કલાની અંદર શેની ચર્ચા કરી હતી સ્પીડથી ભાઈ સ્થાપત્ય કલાની અંદર શેની ચર્ચા કરી હતી હર હર મહાદેવ ચાલો ફટાફટ કહી દો ભાઈ સ્થાપત્ય કલાની અંદર શેની ચર્ચા કરી હતી હા મંદિર સ્થાપત્ય કલાની ચર્ચા કરી હતી આપણે ચાલો મંદિર સ્થાપત્ય કલાની શૈલીઓ ની ચર્ચા કરી હતી અલગ અલગ મંદિરોની ચર્ચા કરી હતી આપણે અને સ્તૂપ સ્થાપત્યની શરૂઆત કરી હતી ચાલો તો આપણે વાત કરી રહ્યા છીએ શેની ભાઈ જીસીઆરટી એનસીઆરટી ને લાઈન બાય લાઈન ભણી રહ્યા છીએ અને એની અંદર આપણે આજે વાત કરવાની છે તો કે કલ્ચરની અને હિસ્ટ્રીની જો લિબર્ટી કરિયર એકેડમીની ચેનલ સાથે તમે નથી જોડાણા તમે જે અત્યારે ભણો છો ને એની પીપીટી તમને ક્યાં મળશે ભાઈ તો કે પીપીટી મળશે તમને આપણી આ ટેલી ટેલિગ્રામ ચેનલ ઉપર તો હજુ પણ તમે આ જોઈન નથી કરી ચેનલ તો આ ચેનલને જોઈન કરી લેજો કે જેથી કરીને તમને પીપીટી મળે આ બીજા દિવસે એટલે કે કાલે આજે જે તમે ભણો છો એની શું મળશે તમને ભાઈ તો કે કાલે તમને એની ટેસ્ટ મળશે શું મળશે ટેસ્ટ મળશે તો એ ટેસ્ટ માટે પણ તમારે ટેલિગ્રામમાં જવું પડશે અને એ ટેસ્ટ તમે ક્યાંથી આપશો તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈને આપી શકશો ચાલો આ સિવાય તો કે માત્ર 99 રૂપિયામાં આપણી એક નવી લાઈવ બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે લોકો જે તમને 5000 8000 10000 માં જે બેન્ચ આપે છે એ માત્ર આપણે કેટલા રૂપિયામાં આપવાના છે 99 રૂપિયામાં ગુજરાતના છેવાડાનો વ્યક્તિ પણ આનો લાભ લઈ શકે અને એટલા માટે તમારા મિત્રો સુધી તમારા પરિવારના સભ્યો સુધી કે જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવા બધા લોકો સુધી તમારે શું પહોંચાડવાની છે તો કે આ લિંકને પહોંચાડવાની છે આ આ ફોટાને પહોંચાડવાનો છે કે જેથી કરીને એ લોકો પણ આપણી સાથે આ બેચની અંદર જોડાઈ શકે કારણ કે ભાઈ તમે જાણો છો એમ કે ભાઈ 14 તારીખ એટલે કે આજે રાતે 12:00 વાગ્યા પછી શું થવાનું છે ભાઈ તો કે આની પ્રાઇઝ છે એ વધી જવાની છે તો આજે જે લોકો મેક્સિમમ લાભ લેવા માંગતા હોય એ લાભ લઈ શકે છે ચાલો આ આપણો પીએસઆઈ કોન્સ્ટેબલનો શું છે ભાઈ તો કે સિલેબસ છે અને પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસની અંદર તમે જોયું ભાઈ કે તમે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ પહેલા સાંસ્કૃતિક વારસાની અંદર આપણે શેની વાત કરી શિલ્પ અને સ્થાપત્ય કલાની ચર્ચા કરી હવે શિલ્પ અને સ્થાપત્ય કલાની અંદર આપણે મંદિર સ્થાપત્ય કલાની શૈલીઓની આપણે વાત કરી હવે પછી આપણે જે જવાના છીએ એ એના પછીના ટોપિકમાં તો કે સ્તૂપ સ્થાપત્ય કલા આની પણ આપણે ચર્ચા કરી હતી એના પછી મસ્જિદ સ્થાપત્ય કલાની અંદર જવાના છીએ અને એના પછી આપણે જે ગુજરાતની અંદર જે સ્થાપત્ય કલા છે નાની નાની એની ચર્ચાઓ કરશું અને ત્યાર પછી આપણે શેને તો કે બીજા ટોપિક ઉપર પર જવાના છીએ ચાલો ડન છે અહિયાં સુધી ભાઈ ક્લિયર ચાલો આગળ જઈએ ત્યાર પછી અલગ અલગ સ્તૂપોની ચર્ચા કરવાની હતી જો બંનેમાં સેમ છે પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર સેમ જ સિલેબસ છે છેલ્લે અહીંયા વાત કરી હતી આપણે હા કે ના ભાઈ ચાલો ફટાફટ કોમેન્ટની અંદર મને જણાવી દો કે અહીંયા સુધી ચર્ચા કરી હતી આપણે એમાં આપણે પહેલા વાત કરી હતી હર્મિકાની હર્મિકા કોને કહેવાય ભાઈ તો કે જે તમને અહીંયા દેખાય છે દેખાય ને આ આ વાળ જેવું દેખાય છે કંઈક રેડી તો સ્તૂપના ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ વાળને શું કહેવામાં આવે છે હર્મિકા કહેવામાં આવે તો જીવનમાં આને શું કહેવાય હર્મિકા કહેવાય ત્યાર પછી મેઘીની ચર્ચા કરી હતી સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય છે મેઘી કહેવામાં આવે છે તો જો અહીંયા રહી આ પાછળ તમને દેખાતી હશે આવી રીતના તો આ ગોળાકાર ફરતી સ્તૂપની ફરતી બાજુ હોય છે એને શું કહેવાય મેઘી કહેવાય તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે થાય છે પછી પ્રદક્ષિણા પથ મંદિર અથવા તો પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય પ્રદક્ષિણાપંથ કહેવાય હંમેશા પવિત્ર સ્થળની જમણી બાજુએ રહે તે રીતે આની રચના કરવામાં આવી હોય છે પ્રદક્ષિણાપંથની પછી તોરણ અ તોરણ બે સ્તંભ ઉપર સીધા પાટડા કમાન આકારે પથ્થરો પાડી અને બનાવવામાં આવેલું સુંદર સ્થાપત્ય એને શું કહેવામાં આવે છે ભાઈ તો કે એને શું કહેવામાં આવે છે તો કે તોરણ જીવનમાં આને શું કહેવું આપણે તોરણ કહેવું શું કહેવું તોરણ પછી આ જે ભાગ છે ને આ આને અંડાકાર ભાગ કહેવાય શું કહેવાય અંડાકાર ભાગ કહેવાય સમજ પડી ભાઈ અને આ છે શું આપણું તોરણ છે આ હર્મિકા છે અને આનું મેં તમને વાત કરી હતી છત્ર કહેવાય એને જો આ આવી રીતના છે ને આને શું કહેવાય છત્ર કહેવાય સમજ પડી ગઈ ચાલો તો આ સ્તૂપની ચર્ચા કરી હતી સ્તૂપ છે એ શેના માટે બનાવવામાં આવે ભાઈ ચાલો કોમેન્ટમાં જવાબ આપો ભાઈ સ્તૂપ શેના માટે બનાવવામાં આવે મંદિરમાં કળશ હોય શું હોય ભાઈ મંદિરમાં કળશ હોય રેડી સ્તૂપમાં શું હોય છત્ર હોય ચાલો સ્તૂપ છે ને એ ભગવાન બુદ્ધ છે શું છે ભાઈ ભગવાન બુદ્ધ છે અને એ ભગવાન બુદ્ધ જે છે એના જે વાળ છે કે પછી નખ છે કે એના અસ્થિ છે એને એક ડાબડાની અંદર મૂકી અને શું કરવામાં આવે છે તો કે દફનાવવામાં આવે છે એના ઉપર આવું અંડાકાર શું બનાવવામાં આવે છે તો કે ઈમારત બનાવવામાં આવે એને સ્તૂપ કહેવાય ભગવાન બુદ્ધના અવશેષો જો બુદ્ધ તમે લખ્યું ને ભાઈ ધવલભાઈ બુદ્ધ વાર થઈ ગયો તમે જે લખ્યું ને એ કરણભાઈ તમે પણ બુદ્ધ લખ્યું છે એ ખોટું લખ્યું છે બુદ્ધ આ રીતના લખાય ચાલો હવે બુદ્ધની અંદર છે સાચીનો સ્તૂપ કયો છે ભાઈ સાચીનો સ્તૂપ હા ભૂરા આ સાચીનો સ્તૂપ છે એમાંથી ઘણી બધી વખત પ્રશ્નો પૂછાણા છે સાચીના સ્તૂપમાંથી શું ઘણી બધી વખત પ્રશ્નો પૂછાણા છે તો આપણે એના ઉપર ફોકસ કરીએ તો કે મૌર્ય યુગમાં રચાયેલા સાચીના સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે તો ચાલો સાચીનો સ્તૂપ છે એની ચર્ચા કરીએ તો કે સાચીનો સ્તૂપ છે એ ક્યાં આવેલો છે ભાઈ મધ્ય પ્રદેશની અંદર આવેલો છે કોણે તો કે મૌર્ય યુગની અંદર એની શું થાય છે રચના થાય છે જે અસલ સ્તૂપ હતો મૌર્ય યુગની અંદર જે બંધાયો હતો એ સ્તૂપ છે એ ઈંટોનો બનેલો હતો શેનો બનેલો હતો ઈંટોનો બનેલો હતો અને એવું કહેવાય છે કે ત્યાર પછી કાળક્રમે એમાં સુધારા વધારા છે ક્યાં સુધી તો કે ગુપ્તકાળ સુધી ગુપ્તકાળ સુધી એનું શું થતું રહ્યું તો કે રીનોવેશન શું થતું રહ્યું રિનોવેશન થતું રહ્યું હવે તમે કયો સાહેબ રિનોવેશન એટલે શું તો કે સમારકામ સમારકામ એનું ક્યાં સુધી ચાલુ રહ્યું તો કે ગુપ્તકાળ સુધી ચાલુ રહ્યું સ્તૂપનું જે તોરણ છે આ તોરણ કહેવાય જો આ આ છે ને આને તોરણ કહેવાય જીવનમાં આ જે આ જે છે ને એને તોરણ કહેવાય અને એના ઉપર શું આવેલું છે યક્ષ અને યક્ષિણીની શું આવેલી છે પ્રતિમાઓ આવેલી છે ત્યાર પછી ચારે બાજુ પથ્થરના સ્તંભો છે આ સ્તૂપ છે એની ચારે બાજુ શું છે ભાઈ પથ્થરના સ્તંભો આવેલા છે અને સ્તૂપના ચાર ખૂણા પર ચાર દરવાજા છે જો આને એક પ્રકારનો દરવાજો કહેવાય જ્યાં તોરણ ઊભો કરવામાં આવે ને ત્યાં દરવાજો હોય તો આવા કેટલા તો કે ચારે બાજુ ચાર દરવાજા છે અને એમાં સુંદર શું કરેલા છે સ્તંભો આવેલા છે તો આ શેની વાત થઈ ભાઈ તો કે આ વાત થઈ શેની સ્તૂપની વાત થઈ ત્યાર પછી સૌથી પહેલા આપણે જ્યારે વાત ભણવાની શરૂઆત કરીને ત્યારે મેં તમને કીધું તું ભાઈ કે જો તમને 10 રૂપિયાની નોટ પૂછે તો તેમાં કોનું આવશે તમારે કહેવાનું છે હો ભાઈ હું આનો જવાબ નથી આપવાનો 10 રૂપિયાની નોટ હોય તો એમાં કોનું ચિત્ર હોય 50 રૂપિયાની નોટમાં કોનું ચિત્ર ચિત્ર હોય 100 રૂપિયા ની નોટમાં કોનું ચિત્ર હોય અને અહીંયા કેટલાની નોટ આપેલી છે 200 રૂપિયા ની નોટ આપેલી છે 150 ની નોટો ના આવે 150 ની નોટો કેવી હોય ખોટી હોય ચાલો સાચીનો સ્તૂપ છે એ તમને ક્યાં જોવા મળશે તો કે અહીંયા જોવા મળશે પછી આપણે વાત કરી હતી 500 ની નોટ 500 ની નોટમાં કોનું ચિત્ર હોય અને છેલ્લે આપણે વાત કરશું 1000 ની નોટ બંધ થઈ ગઈ ભાઈ 2000 ની નોટ આવશે શું આવશે અહીંયા આવશે 500 ની નોટ અને અહીંયા કેટલાની આવશે તો કે 2000 ની નોટ આવશે ચાલો આના બધાના જવાબ તમારે મને આપવાના છે હવે હું જવાબ નહીં આપું ચાલો ફટાફટ 10 રૂપિયા થી ચાલુ કરો ચાલો 10 રૂપિયા થી ચાલુ કરો ભાઈ 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા ચાલો ફટાફટ જવાબ આપી દો ભાઈ જયદીપભાઈ તમે મને આમ શું કરજો ભાઈ પર્સનલમાં મારા ઇન્સ્ટા ઉપર તમે મને કોમેન્ટ કરજો હું તમને જવાબ આપી દઈશ ચાલો તો પહેલા તો આપણે 2000 મંગળયાન આવશે શું આવશે મંગળયાન 2000 ની નોટમાં શું આવશે મંગળયાન આવશે છે ચાલો ફટાફટ કહી દો ભાઈ 10 રૂપિયા ની નોટમાં શું આવશે ઈ કો મને પહેલા તો 10 રૂપિયા ની નોટમાં શેનું ચિત્ર આવશે ચાલો 10 રૂપિયા માં કોનું ચિત્ર આવશે ચાલો ફટાફટ છે કોઈની પાસે 10 રૂપિયા ની નોટ તો ખોલીને ફટાફટ જોવો ફટાફટ જોવો ભાઈ 10 રૂપિયા ની નોટ 10 10 10 ની નોટમાં બોલો ચાલો શું આવશે કોણાંકનું સૂર્ય મંદિર શું આવશે કોણાંકનું સૂર્ય મંદિર આવશે શું આવશે કોણાંકનું સૂર્ય મંદિર આવશે ચાલો હવે આવો ભાઈ 200 ની નોટ ઉપર સોરી 50 ની નોટ ઉપર શું આવશે હંપી 50 ની નોટની ઉપર કોનું ચિત્ર આવશે હંપીનું આવશે ચાલો જીવનમાં શું આવી 100 રૂપિયાની અહીંયા શું આવશે રાણકી વાવ શું આવશે રાણકી વાવ આવશે શું આવશે રાણકી વાવ આવશે રાણીની વાવ કોને તો બી ચાલે કોની ચાલે રાણીની વાવ કારણ કે રાણી ઉદયમતીએ બનાવેલી છે ચાલો પછી શું આવ્યું ભાઈ તો કે 500 ની નોટ એક બાકી રહે ચાલો 500 500 500 ચાલો ફટાફટ જવાબ આપી દો આમાંથી હું માનું છું ત્યાં સુધી એકાદો સવાલ પૂછાહે મોસ્ટ આઈએમપી છે ભાઈ ચાલો તો આમાંથી એક સવાલ પૂછાય શકે ચાલો શું આવશે લાલ કિલ્લો વેરી ગુડ શું આવશે લાલ કિલ્લો હવે 1000 ની નોટનું મને પૂછતા નહીં હજાર ની નોટ ચલણમાંથી શું થઈ ગઈ બંધ થઈ ગઈ 2019 ની અંદર જે નોટબંધી થઈ 18 પછી અને ત્યાર પછી આ નવી નોટો જે આવી એમાં જો તમને આવો સરસ મજાનો 200 ની નોટમાં સાચીનો શું જોવા મળે છે સ્તૂપ જોવા મળે છે સમજ પડી ગઈ ભાઈ ચાલો ડન છે જો અહિયાં બધા આપી દીધા 10 માં કોણાકનું સૂર્ય મંદિર હંપીમાં 50 રૂપિયા 100 રૂપિયામાં રાણકી વાવ 200 માં સાચીનો સ્તૂપ 500 માં લાલ કિલ્લો અને 200 માં મંગળિયાન હવે રૂપિયા 20 રૂપિયા 20 નું એક હું બાકી રાખું છું એ તમારે તમારી રીતે જોઈ લેવાનું છે સમજ પડી ગઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી ભારભૂત સ્તૂપની વાત કરીએ કયો ભારૂત સ્તૂપ લગભગ કોઈ આના વિશે સાંભળ્યું નહીં હોય ક્યાં આવેલો છે ભાઈ તો કે એનું નિર્માણ સમ્રાટ અશોક જે છે મૌર્ય યુગના શાસક અને એ મૌર્ય યુગના શાસક સમ્રાટ અશોક છે અને એમના દ્વારા શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારૂત સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો કે ક્યાં આવેલું છે તો કે સતના નામનું સ્થળ છે મધ્યપ્રદેશની અંદર અને ત્યાં ભારૂત સ્તૂપ આપેલો આવેલો છે જેની શોધ છે જનરલ કનિંગહામ છે એમના દ્વારા કરવામાં આવેલી અને વર્ષ 1873 માં કનિંગહામે તેના અવશેષો એકત્રિત કર્યા અને કલકત્તાના મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યા છે કોના ભારહૂત સ્તૂપ છે એના અવશેષો તમને કલકત્તાના મ્યુઝિયમની અંદર જોવા મળશે ડન છે ભાઈ તો આ ભારહૂત સ્તૂપની વાત થઈ ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ તો કે કુષાણ યુગના સ્તૂપો ચાલો તમે છે ને ભાઈ તમે જોયું હશે કે ભાઈ મગધ સામ્રાજ્ય છે મગધની અંદર તમે જોયું હશે કે સૌથી પહેલા કયો વંશ આવે છે ભાઈ હરિયોક વંશ આવે છે હરિઓ આવે છે હરિયક વંશ હરિયક વંશ પછી નાગવંશ આવે છે નાગવંશ પછી શું આવે છે ભાઈ તો કે નાગવંશ પછી કયો આવે છે તો કે નંદ વંશ આવે છે નંદવંશ પછી મૌર્ય વંશ આવે છે મૌર્ય વંશના નાશ થાય છે અને પછી શૃંગ વંશ આવે છે કયો વંશ આવે છે શૃંગ વંશ પછી આ જ્યારે આગળ વધે છે તો અહીંયા પછી કયો વંશ આવે છે આ રીતના તો કે આવે છે કુષાણ વંશ અથવા તો જેને કુષાણ યુગ કહે છે છે તો આ કુષાણના સમયમાં કુષાણોના સમયની અંદર પણ શું તો કે સ્તૂપોનું નિર્માણ થયેલું અને એમાં તમે એક વ્યક્તિને ઓળખો છો કનિષ્ક અને કનિષ્કના શાસન દરમિયાન સ્તૂપ અને વિહારોનું શું થયેલું નિર્માણ થયેલું તો કે ભાઈ એની રાજધાની કઈ હતી તો કે પુરુષપુર પુરુષપુર એટલે કે પેશાવર પેશાવર ક્યાં આવેલું છે ચાલો પેશાવરની અંદર એમણે 400 ફૂટ ઊંચો સ્તૂપ બનાવેલો ચાલો પુરુષપુર ક્યાં આવેલું છે ફટાફટ કહીજો ભાઈ અથવા તો પેશાવર ક્યાં આવેલું છે છે આ [સંગીત] ને લાગે છે ચાલો પુરુષપુર ક્યાં આવેલું છે ભાઈ ચાલો ફટાફટ ભાઈ જવાબ આપી દો ચાલો ભાઈ આપણે જે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ લાઈન બાય લાઈન સીરીઝની અંદર નાનામાં નાની બાબતો છે એ આવરી લઈએ છીએ હા ક્યાં આવેલું છે અશોકભાઈ પાકિસ્તાન નહીં કેવું નાપાક પાકિસ્તાનમાં આવેલું છે ક્યાં આવેલું છે નાપાક પાકિસ્તાનની અંદર આવેલું છે પેશાવર અને ત્યાં કોણે તો કે ભાઈ કનિષ્ક દ્વારા સ્તૂપનું શું કરવામાં આવેલું છે નિર્માણ કરવામાં આવેલું છે ફાહિયાન છે અને વિયનસાંગ છે બંને કેવા હતા ચીની યાત્રાળુ હતા અને એ ચીની યાત્રાળુ છે એ બંને સ્તૂપ બાંધવામાં આવ્યો હતો એવા પોતાની બુકની અંદર શું કરેલો છે ઉલ્લેખ કરેલો છે જેમ કે વિયનસાંગ છે એને શિવકી નામનો શું લખેલો ગ્રંથ લખેલો અને એમાં પણ એને શેનો ઉલ્લેખ કરેલો છે કુષાણ યુગના સ્તૂપનું નિર્માણ કરેલું છે કનિષ્કના શાસન દરમિયાન તક્ષ શિલામાં ધર્મ રાજીકા સ્તૂપનું કદ વધારવામાં આવેલું તો તક્ષશીલાની અંદર કયો ધર્મ રાજીકા સ્તૂપ આવેલો છે આ પણ ક્યાં આવેલું છે નાપાક પાકિસ્તાનની અંદર આવેલું છે તક્ષશીલા હાલમાં અહીંયા તમને ખબર છે કે તક્ષશીલા વિદ્યાપીઠ હતી ભગવાન રામ ભગવાન રામના ભાઈ ભરત ભરતના પુત્ર ઉપરથી એવું કહેવાય છે કે આ તક્ષશીલા નામ પડ્યું તક્ષ ઉપરથી તક્ષશીલા નામ પડેલું છે ચાલો બદલી દો બદલી દઉં તમારી વાત એકદમ સાચી છે પણ તમે બોલો તો મને ખ્યાલ આવે ચાલો કહેવાય ને કે બોલે એના બોર વેચાય અ ધર્મરાજિકા સ્તૂપ છે એનું કદ વધારવામાં મતલબ એને મોટો કરવામાં આવ્યો આવ્યું હતું ઊંચા મંચ પર બનેલો આ સ્તૂપ ગોળાકાર અને પથ્થરથી બનાવવામાં આવ્યો છે જેમ કે આપણે સાચીનો સ્તૂપ જોયો હતો તો સાચીનો સ્તૂપ છે એ કેવો હતો ભાઈ તો કે તમે જાણો છો એમ સાચીનો સ્તૂપ છે એ ઈટેરી સ્તૂપ હતો કેવો હતો ઈંટોનો બનેલો હતો જ્યારે આ સ્તૂપ તમે જુઓ શેનો બનેલો છે તો કે પથ્થરનો બનેલો છે સમજ પડી ભાઈ ક્રિષ્ણ જય દ્વારકાધીશ ચાલો ચલો આગળ જઈએ ત્યાર પછી તો કે હવે અહીંયા કુષાણ વંશના શું થયા સ્તૂપ પૂરા થયા બે થયા એક પુરુષપુર એટલે કે પેશાવર ખાતે આવેલો છે અને એક તક્ષશીલામાં કયો આવેલો છે ધર્મરાજિકા બંને પાકિસ્તાનમાં આવેલા છે ક્યાં નાપાક પાકિસ્તાનની અંદર આવેલો છે સમજ પડી ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ તો કે સાત વાહન રાજાઓ થઈ ગયા અને એ સાત વાહન રાજાઓના સમયની અંદર કયા કયા સ્તૂપોનું નિર્માણ થયું એની વાત કરીએ કે સાત વાહન સમયગાળા દરમિયાન ઘણા સ્તૂપનું નિર્માણ થયું ઘણા ચેતીઓ બંધાણા અને ઘણી બધી ગુફાઓ અને વિહારોનું શું થયું નિર્માણ થયું સાત વાહનના સમયગાળા દરમિયાન કોતરવામાં આવેલી તે ગુફાઓમાં સાત વાહન શાસકોની મૂર્તિઓ કોતરવામાં આવી છે મતલબ એવું કહેવા માંગે છે કે આ સાત વાહન રાજાઓ હતા અને એમણે જે ગુફાઓ બનાવી છે એમાં એને પોતાની શું મૂર્તિઓ મુકાવેલી છે તેમના દ્વારા બૌદ્ધ સાધુઓને દાનમાં આપવામાં આવતી હતી એટલે કે આ ગુફાઓ છે કોને તો કે બૌદ્ધ સાધુઓને દાન માં આપવામાં આવતી બૌદ્ધ સાધુઓ છે એને શું આપવામાં આવતી દાનમાં આપવામાં આવતી ગુફાઓ સાત વાહન કાળની અંદરના જે સ્તૂપો છે એ નીચે મુજબ છે તો હવે સાત વાહન કાળની અંદર બંધાયેલા સ્તૂપો જોઈએ તો એક છે અમરાવતી મતલબ સાતવાહન વંશની જો વાત કરીએ ને તો સાત વાહન વંશની અંદર મોટાભાગના સ્તૂપો છે તમને દક્ષિણ ભારતની અંદર જોવા મળશે ક્યાં જોવા મળશે દક્ષિણ ભારતની અંદર જોવા મળશે એમાં પહેલો છે અમરાવતીનો શું અમરાવતી અમરાવતી નો સ્તૂપ છે એ કોણે તો કે સમ્રાટ અશોકે નિર્માણ કરાવેલો છે સોન એની શોધ છે કર્નલ મેકેન્જીએ કરેલી છે 1797 ના વર્ષની અંદર અમરાવતીમાં એક મહાચેત્ય છે જેમાં ઘણી પ્રતિમાઓ છે જે હવે ચેન્નઈ મ્યુઝિયમ અમરાવતીનું મ્યુઝિયમ નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમ અને લંડનના બ્રિટિશ મ્યુઝિયમની અંદર સચવાયેલી છે એટલે કે જે અમરાવતીની અંદર જે સ્તૂપ આવેલો છે ક્યાં તો કે અમરાવતીની અંદર અને એની અમરાવતીની અંદર જે સ્તૂપ આવેલો છે એની અંદર ઘણી બધી શું હતી મૂર્તિઓ હતી અને જે હવે તમને ચેન્નઈ બીજું ક્યાં કીધું છે ભાઈ ચેન્નઈ ઉપરાંત ક્યાં કીધું છે ભાઈ તો કે ન્યુ દિલ્હી શું કીધું છે ન્યુ દિલ્હી અને સાથે સાથે શું કીધું છે ભાઈ તો કે ચેન્નઈ ન્યુ દિલ્હી અમરાવતી અને બીજું શું આવશે તો કે લંડન આના મ્યુઝિયમો જે છે અને ત્યાં આ મૂર્તિઓ તમને જોવા મળશે ત્યાર પછી આંધ્રપ્રદેશની અંદર વેગી પ્રદેશની અંદર રચિત સ્તૂપોમાં અમરાવતી સ્તૂપનું મહત્વનું સ્થાન છે તો કે વેગી પ્રદેશની અંદર જે સ્તૂપો આવેલા છે એમાં અમરાવતીના સ્તૂપનું શું છે મહત્વનું સાચક છે આ સાચી વાત છે કે આ છે ને અશોક છે ને એ મૌર્ય વંશનો હતો કયા વંશનો હતો મૌર્ય વંશનો હતો તો આ અમરાવતીનો સ્તૂપની નિર્માણ સૌથી પહેલા તો મૌર્ય વંશમાં થયેલું પણ પછી કેવું હોય કે એમાં સુધારા વધારા થયા હોય સમજ પડી એનું સમારકામ શું હોય એટલા માટે એને આપણે શું કીધું છે ભાઈ તો કે સાત વાહન રાજાઓના સ્તૂપ કીધા છે સમજ પડી ભાઈ ચાલો ત્યાર પછી નાગાર્જુન કોંડાનો સ્તૂપ જો આ નાગાર્જુન કોંડા સ્તૂપ છે એની વાત કરીએ કે અમરાવતીથી લગભગ 95 કિલોમીટર દૂર ઉત્તરમાં કઈ નદીના કિનારે કૃષ્ણા નદીના કિનારે નાગાર્જુનની પહાડી આવેલી છે અને ત્યાં સ્તૂપ બાંધવામાં આવ્યો છે અને એને શું કહેવામાં આવે છે નાગાર્જુન કોંડાનો સ્તૂપ કહેવામાં આવે છે ઈશ્વાકુ વંશના શાસનમાં એનું નિર્માણ થયેલું છે સાતવાહનના તેઓ શું હતા અનુગામીઓ હતા એટલે કે સાતવાહન રાજાઓ હતા એના અનુગામી કોણ હતા ઇશ્વાકુ વંશ હતો અને એ સમયગાળા દરમિયાન નાગાર્જુન કોંડાના સ્તૂપનું શું થયેલું છે નિર્માણ થયેલું છે ઇસ્વાકુ વંશી રાજાઓ બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓ હતા પરંતુ તેમની રાણીઓ બૌદ્ધ ધર્મની અનુયાયીઓ હતી હવે રાણી છે એ બૌદ્ધ ધર્મમાં માનતી હોય રાજા ભલે કેમાં માનતા બ્રાહ્મણ ધર્મમાં એટલે કે રાજાઓ છે એ શેમાં માનતા સનાતન ધર્મમાં માનતા શેમાં માનતા સનાતન ધર્મમાં માનતા હવે રાણી કે એટલે રાજાને શું કરવું પડે એનું માનવું જ પડે નકર રાણી શું કહે કે તું તારી રીતે અને હું મારી રીતે તો રાજાને ગમે એ જ રાણી હોય તો રાજાને રાણી ગમે છે તો રાણીને ગમે એ રાજાએ કરવું પડે હ એનો મતલબ એવો થયો કે એ રાણીઓના કહેવાથી આ ઇશ્વાકુ વંશના શાસન દરમિયાન શું થયું છે ભાઈ તો કે આ નાગાર્જુન કોંડાના સ્તુપનું શું થયેલું છે નિર્માણ થયેલું છે ત્યાર પછી તેમની પ્રેરણાથી અહીં બૌદ્ધ ધર્મનો શું થયેલો પ્રચાર થયેલો કોના તો કે જે વંશના રાજાઓ હતા અને એની રાણીઓના કહેવાથી શું થયેલું છે તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર થયેલો છે અને એ બૌદ્ધ ધર્મનો પ્રચાર થયેલો છે એ અંતર્ગત શું થયેલો છે તો કે આવા સ્તૂપનું શું કરવામાં આવ્યું છે નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ કે ઈશ્વાકુ રાજા વીરપુરુષ દત્તના શાસન દરમિયાન અહીં મહાસ્તૂપનું નિર્માણ અને સમારકામ કરવામાં આવેલું તો કોના સમયની અંદર તો કે વીરપુરુષ દત્ત હતા ઇસવાકુ વંશના રાજા અને એમના દ્વારા શું કરવામાં આવ્યું તો કે સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું એટલે હવે ભૂરાભાઈ તમે જોવો તો ખરા તો કે અહીંયા કીધું છે કે અમરાવતી અમરાવતી જે આવેલું છે ને એનાથી કેટલો 95 km દૂર કૃષ્ણા નદીના કિનારે શું આવેલો છે સ્તૂપ આવેલો છે ગુપ્તયુગના સ્તૂપની વાત કરીએ તો ગુપ્તયુગના સ્તૂપોમાં સારનાથ સ્થિત ધમેક સ્તૂપનું નિર્માણ થયેલું છે આ સ્તૂપ કેટલો તો કે 128 ફૂટ ઊંચો છે અને કોઈપણ ચબુતરા વિના સપાટ જમીન પર બનાવવામાં આવ્યો છે મતલબ કહેવા એવું માંગે છે કે ડાયરેક્ટ જમીન ઉપર સ્તૂપ બાંધવામાં આવ્યો છે સામાન્ય રીતે સ્તૂપો બાંધતી વખતે કેવું તો કે આ જમીન છે એના ઉપર શું આવો ચબૂતરો બનાવવામાં આવે અને એના ઉપર શું સ્તૂપનું નિર્માણ કરવામાં આવે પણ અહીંયા કોઈ આવો ચબૂતરો બનાવવામાં આવ્યો નથી ડાયરેક્ટ જમીન ઉપર શું બનાવવામાં આવ્યો છે સ્તૂપ બનાવવામાં આવ્યો છે એટલા માટે કહી શકીએ કે ભાઈ આ ગુપ્તકાળ દરમિયાન કયા સ્તૂપનું ધમેખના સ્તૂપનું નિર્માણ થયેલું છે અને જે 128 ફૂટ કેવો છે ઊંચો છે સમજ પડી ભાઈ ચાલો ત્યાર પછી આવે છે સ્તંભ લેખો હવે ભાઈ અગાઉ આપણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શેનો તો કે સ્તૂપનો ઉપયોગ થતો હતો સ્તૂપની વાત કરી હવે બીજું કયું આવશે ભાઈ તો કે સ્તંભ લેખો શું આવશે સ્તંભ લેખો ચાલો સ્તંભ લેખો કોને કહેવાય ચાલો ફટાફટ કહી દો ભાઈ સ્તંભ લેખો કોને કહેવાય ચાલો સ્પીડથી ભાઈ જો એક શિલાલેખ આવે શું આવે એક શિલાલેખ આવે શું આવે ભાઈ શિલાલેખ આવે અને એક શું આવે સ્તંભલેખ જેમ આપણા ગુજરાતની જો વાત કરીએ ને તો ગુજરાતમાં શું છે ભાઈ શિલાલેખ છે ક્યાં આવેલો છે જૂનાગઢમાં આવેલો છે તો આ જે છે સ્તંભ લેખ અને શિલાલેખમાં શું ફરક છે ચાલો ફટાફટ કહી દો ભાઈ સ્તંભ લેખ અને શિલાલેખમાં શું ફરક છે ચાલો હા લો સ્તંભ પણ એ તો દિલ્હીની અંદર છે એ લોખંડ માંથી બનેલો છે પથ્થરની કોતરણી હવે જો શું સમજો જરા બંને પથ્થરમાંથી જ બનેલા હોય શેમાંથી બનેલા હોય પથ્થરમાંથી આ જે શિલાલેખ હોય ને તો તમે જૂનાગઢમાં જાઓને તો તમને આવો પથ્થર જ જોવા મળશે અને એના ઉપર શું લખાવી દીધો લેખ લખાવી દીધો એટલા માટે એને શિલાલેખ કહેવાય શું કહેવાય એને શું કહેવાય શિલાલેખ કહેવાય અને સ્તંભ લેખની અંદર શું હોય તો કે ભાઈ સ્તંભ લેખની અંદર કોઈ પથ્થર હોય ને એને કોતરીને આવો ઊંચો સ્તંભ બનાવવામાં આવે અને એ સ્તંભની ઉપર પછી અલગ અલગ આકૃતિઓ બનાવવામાં આવે જેમ કે આપણો મુદ્રાલેખ આ મુદ્રાલેખ છે એક સ્તંભ લેખ માંથી જ લેવામાં આવેલો છે સમજ પડી તો એક શિલાને કોતરીને બનાવવામાં આવે અને એક ડાયરેક્ટ શિલા ઉપર જ બનાવવામાં આવે તો સ્તંભ લેખ એક જ શિલામાંથી બનાવેલ છે મતલબ એક જ પથ્થરમાંથી આવો સ્તંભ બનાવવામાં આવે અને એના ઉપર લેખ લખાવવામાં આવે શું કરવામાં આવે એના ઉપર લેખ લખાવવામાં આવે એને સ્તંભ લેખ કહેવાય અને એક જ શિલા પથ્થર જે પડ્યો છે અને એના ઉપર ડાયરેક્ટ લેખ લખાવી દેવામાં આવે તો એને શું કહેવાય શિલાલેખ કહેવાય આ એ બધાને તમે ભેગા કરો તો અભિલેખ થઈ જાય સમજ પડી ચાલો સમ્રાટ અશોક ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભો શિલ્પકામના ઉત્તમ નમૂનાઓ છે તો કે ભાઈ મેં તમને કીધું એમ તો કે સમ્રાટ અશોક હતો ને અ તમને ખ્યાલ છે કે કયું યુદ્ધ થાય છે કલિંગનું યુદ્ધ ચાલો કલિંગનું યુદ્ધ ક્યારે થયેલું કલિંગનું યુદ્ધ ક્યારે થયેલું કલિંગના યુદ્ધની અંદર જોવે છે કે ભાઈ લાખો લોકો મૃત્યુ પામ્યા છે રીતસર લોહીની નદીઓ વહે છે પોતે યુદ્ધ જીતે છે રાજા જયંતને હરાવે છે હા ઈસવીસન પૂર્વે લખવાનું ઈસવીસન પૂર્વે 261 માં એ યુદ્ધ થાય છે એનો વિજય થાય છે જયંતની હાર થાય છે પણ જ્યારે યુદ્ધ પૂરું થાય છે અને એ જ્યારે પસાર થાય છે અને ત્યારે જોવે છે કોઈ ખુશ નથી બધા રડે છે કારણ કે એના ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા છે રાજા જયંતના ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા છે અને એના કારણે એનું હૃદય દ્રવી ઉઠે છે એટલે ખૂબ દુઃખ થાય છે કેમ તમારું બ્રેકઅપ થઈ જાય અને તમને દુઃખ થાય હવે સાહેબ આવા શબ્દો કેમ તમે બોલો છો કારણ કે આજે 13 તારીખ છે એટલે 14 તારીખ આવે અને એટલા માટે પછી 14 તારીખ આવે અને તમારું મેં કીધું એમ બ્રેકઅપ થઈ ગયું હોય તો તમને દુઃખ થાય રેડી તો એમ આ વ્યક્તિને પણ દુઃખ થયું અને પછી એને શું કર્યું ભાઈ એક નિયમ લીધો કે શું નિયમ લીધો ભાઈ તો કે હવે શસ્ત્રોનો શું કરવો છે ત્યાગ કરવો છે શસ્ત્રોનો શું કર્યો ત્યાગ કર્યો અને શેનો તો કે શાસ્ત્રો શેનો શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શું કર્યું ભાઈ શાસ્ત્રો પકડ્યા શું પકડ્યા શાસ્ત્રો પકડ્યા અને એમાં એને કહ્યો તો કે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એને શું કર્યું ભાઈ શિલાલેખો લખાવ્યા આ સિવાય એને શું સ્તંભ લેખો કોતરાવ્યા એને પોતાના સ્તંભ લેખો શિલાલેખોની અંદર શું લખાયું ભાઈ તો કે ભાઈ તમે છે ને શું નહીં કરતા શસ્ત્રોનો ઉપયોગ નહીં કરતા શાસ્ત્રોનો ઉપયોગ કરજો અહિંસા છે એને પકડજો તમે હિંસાનો માર્ગ તમે અપનાવતા નહીં અને એટલા માટે એણે આ શું કરી હતી ભાઈ સ્તંભો કોતરાવેલા ધર્મ આજ્ઞાઓ કોતરાવેલી કે ભાઈ ધર્મના પ્રચાર માટે એક જ પથ્થરમાંથી કોતરીને આ શું છે ભાઈ સ્તંભ લેખની વ્યાખ્યા છે સ્તંભ લેખની વ્યાખ્યા છે આ શું છે ભાઈ સ્તંભ લેખની વ્યાખ્યા છે કે એક જ પથ્થરને કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો આવા સ્તંભો અંબાલાની અંદર અંદર આવેલા છે મેરઠની અંદર આવેલા છે અલહાબાદની અંદર અલ્હાબાદને જેને પ્રયાગરાજ કહીએ છીએ બિહારમાં લોરિયા પાસે નંદનગઢ છે સાચી છે કાશી છે આપણે વારાણસી કહીએ પટના છે બુદ્ધગયા છે બોધિવૃક્ષ પાસે ઊભા સ્તંભ લેખો આવેલા નથી તો આમાંથી કોઈ સ્થળ ના હોય તો ત્યાં નથી આવેલો આમાંથી કોઈ સ્થળ હોય તો ત્યાં આવેલો છે ક્યાં ક્યાં અંબાલા છે મેરઠ છે અલ્લાહાબાદ છે બિહારના લોરિયા પાસે નંદનગઢ પાસે ત્યાર પછી સાંચી છે પછી કાશી છે પટના છે બોધગયા છે તો આ બધા સ્થળે તમને શું જોવા મળશે સ્તંભ લેખો જોવા મળશે આ સિવાય તો કે આ સ્તંભ લેખો કઈ લિપિમાં તો કે બ્રાહ્મી લિપિમાં જેમ કે આપણા ગુજરાતની અંદર શું આવેલો છે શિલાલેખ આવેલો છે તો આ શિલાલેખ છે એની પણ લિપિ કઈ છે ભાઈ તો કે તમે જાણો છો કે લિપિ કઈ છે ભાઈ તો કે લિપિ બ્રાહ્મી છે લિપિ કઈ છે બ્રાહ્મી છે અને ભાષા કઈ છે તો કે ભાષા છે ને એ કઈ છે પાલી અથવા તો કઈ છે પ્રાકૃત કા તો પાલી છે અને કાં તો પ્રાકૃત એટલે મતલબ પાલી કે કે પ્રાકૃત કે બે એક જ થાય સમજ પડી ભાઈ હા કે ના ક્લિયર થયું ભાઈ હા કે ના ક્લિયર થયું તો આને લિપિ કહેવાય જીવનમાં શું કહેવાય લિપિ કહેવાય ચાલો ત્યાર પછી સારનાથનો સ્તંભ આ સારનાથનો સ્તંભ છે એની વાત કરીએ કે ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ એટલે કયો આવશે સારનાથનો સ્તંભ આવશે આ [સંગીત] સ્તંભ આર સિંહોની જો આ એક આ બે ચોથો ખોવાઈ ગયો કાકા ખોવાઈ નથી ગયો એની પાછળની બાજુ ચોથો આવેલો છે એટલે કેટલા સિંહો છે ચાર સિંહો છે જો આવા સવાલ પૂછાય છે આ સવાલ તમને પૂછાય કેની કેની આકૃતિઓ આવેલી છે તો શું કીધું છે ભાઈ પરસ્પર અડીને ઉભેલા ચાર સિંહોની શું છે આકૃતિ છે તમે જુઓ કે ભાઈ આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે રાષ્ટ્ર રાષ્ટ્ર મુદ્રા છે અને એ રાષ્ટ્ર મુદ્રાની અંદર આ સારનાથના જે સ્તંભ લેખ છે એની આકૃતિ લેવામાં આવેલી છે અહીંયા જો તમે અશોક ચક્ર જોવો છો આ ચારે ચાર સિંહો છે સમજ પડી ભાઈ ઊંધા કમળ ઉપર જેવી આકૃતિ છે એના ઉપર આ ચાર સિંહોને ઊભા રાખવામાં આવ્યા છે ત્યાર પછી તો કે ભાઈ શું કીધું સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત થયેલા છે તો જો આ ધર્મચક્ર કહેવાય આને શું કહેવાય ધર્મચક્ર કહેવાય શું કહેવાય ધર્મચક્ર કહેવાય આવા ધર્મચક્ર ચારે ચાર બાજુ એક આ બાજુ આવેલો છે એક આ બાજુ આવેલો છે અને એક પાછળ એટલે ચાર સિંહો છે ચાર ધર્મચક્ર છે જો આવું પણ પૂછાય છે સમજ પડી ભાઈ અ ત્યાર પછી શું કીધું છે ભાઈ તો કે એ ચક્ર ધર્મનો વિજય બતાવે છે શું બતાવે છે આથી એને શું કહેવાય છે ધર્મચક્ર કહેવાય છે હાથી છે ઘોડો છે બળદ છે એની પણ શિલ્પ આકૃતિઓ તમને જોવા મળશે મતલબ બીજી આમાં શેની શિલ્પ આકૃતિઓ છે એક હાથીની છે એક ઘોડાની છે અને બીજી શેની છે ભાઈ તો કે આખલો આખલો એટલે કે આખલા એટલે કે બળદની શિલ્પ આકૃતિ તમને જોવા મળશે જો આ બધું પૂછાય જાય હરણ પણ છે ના હરણ નથી કાકા તમે પછી હાવ લેવા મળો પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને ચાર સિંહોની આકૃતિને ભારતીય રાષ્ટ્રીય ચિન્હ તરીકે આપવામાં આવ્યું છે હવે મને એમ કહો કે ભારતના જે ચક્ર છે રાષ્ટ્રધ્વજમાં જે ચક્ર છે આ ચક્ર ચક્રની અંદર આરા કેટલા છે ચાલો ફટાફટ કહી દો ભાઈ આ જે ચક્ર લેવામાં આવ્યું છે જે ક્યાંથી લેવામાં આવ્યું છે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે એમાં આરા કેટલા છે ચાલો ફટાફટ કહી દો ભાઈ ચાલો સ્પીડથી ભાઈ જો આવા બધા ક્વેશ્ચન પૂછાય છે આમાં નાની નાની ઘણી બાબતો આપણે આવરી લઈએ છીએ હા 24 આરા છે કેટલા છે 24 આરા છે તો આવો સવાલ પણ તમને પૂછાય શકે કે ભાઈ નીચે આપેલા નીચે આપેલા જે અશોકનો સારના સ્તંભ છે એમાં જે શિલ્પ આપેલું છે એમાં એ બાબતે નીચેના વિધાનો તપાસો તો એમાં કહી દે કે એમાં ઉપર ચાર સિંહોની આકૃતિ છે એની અંદર ચાર ધર્મચક્રો આપેલા છે ત્યાર પછી તમને એની અંદર કહી દે કે એમાં હાથી ઘોડા બળદ અને ગાયનું શિલ્પ આપેલું છે તો ગાયની શિલ્પકૃતિ નથી આમાં શું નથી ગાયની શિલ્પ આકૃતિ નથી એટલે નીકળી જાય સમજ પડી ભાઈ આગળ જઈએ ત્યાર પછી દુનિયાની સર્વોત્તમ શિલ્પ આકૃતિઓ પૈકી એક નમૂનો ગણાય છે કોને તો કે ભાઈ સારનાથના સ્તંભને સમજ પડી ભાઈ તો આ બધું યાદ રાખજો ચાલો આગળ જઈએ ત્યાર પછી પહેલા ભણી લ્યો પછી પ્રશ્નો આવશે એના માટે પણ આયોજન કરેલું છે ટૂંકમાં હું તમને એટલું કહી દઉં કે જો તમે પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે તો તમે એનસીઆરટી પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ કર્યું કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કર્યું છો તો શું તો કે તમે એનસીઆરટી છે જીસીઆરટી છે આ સીરીઝ આપણી અત્યારે ચાલુ છે એ તમે જોઈ લ્યો એના પછી તમે આપણે 99 રૂપિયા વાળી બેન્ચ મૂકી છે લાઈવ એ તમે જોઈ લ્યો એના પછી તમે શું કરી લ્યો કે હમણાં આપણે એક પીવાય ક્યુ ની સીરીઝ આવશે ટૂંક સમયમાં એ તમે જોઈ લ્યો પછી તમારા શું આવશે મોક ટેસ્ટ આવશે શું આવશે મોક ટેસ્ટ આવશે તો આ મોક ટેસ્ટ તમે જોઈ લેજો અને એના પછી તમે શું જોઈ લેજો ભાઈ મોડલ પેપર જોઈ લેજો બસ આટલું તમે કરી નાખશો ને એટલે તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે સમજ પડી ભાઈ ચાલો આટલી વસ્તુ તમારે કરવાની છે કે પહેલા એનસીઆરટી જીસીઆરટી સીરીઝ આખી જોઈ લેવાની છે પછી 99 રૂપિયા વાળી લાઈવ બેન્ચમાં રિવિઝન થઈ જાહે પછી પીવાય ક્યુ આવશે એટલે અગાઉના વર્ષનોની તૈયારી થઈ જાહે પછી મોક ટેસ્ટ આવશે અને પછી મોડલ પેપર આવશે હવે કાંઈ ઘટે કાંઈ ન ઘટે આખું પ્લાનિંગ કરેલું છે હવે તમારે પાસ થવું કે નથી થવું એ મારા હાથમાં ન હોય એ તમારા હાથમાં હોય તો તમારે જોવી કે ન જોવી એ તમારા હાથમાં છે ચાલો ત્યાર પછી શિલાલેખની વાત કરીએ સમ્રાટ અશોકના શિલાલેખમાં ધર્મ આજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે કાષ્ટ શિલ્પ અને પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ પ્રતીત થાય છે જેમ કે આપણા જૂનાગઢ ખાતે જે આવેલ છે એ શું છે ભાઈ તો કે શિલ્પ શિલાલેખ છે સમજ પડી ભાઈ લાકડાઓ અને પથ્થરની વાળ બનાવી દરવાજા પર સુંદર તોરણો કરાવ્યા છે ધર્મ આચરણ ઉપર ભાર મુકાયો છે શિલાલેખો પેશાવર પેશાવર ક્યાં આવ્યું મેં તમને કીધું નાપાક પાકિસ્તાનની અંદર ચાલો પછી દેહરાદૂનની અંદર શિલાલેખ આવેલો છે ઠાણે ખાતે શિલાલેખ આવેલો છે મુંબઈમાં શિલાલેખ આવેલો છે ધોલી ખાતે શિલાલેખ આવેલો છે જોગડા ખાતે શિલાલેખ આવેલો છે જોગડા ઓડીસા અને ચેન્નઈ તમિલનાડુ તો આ બધી જગ્યાએ શું આવેલું છે શિલાલેખ આવેલા છે શું આવેલા છે શિલાલેખ આવેલો છે આપણા જૂનાગઢમાં પણ શું છે ભાઈ શિલાલેખ છે બાકી અગાઉ જે નામ કીધું હતું એના માટે માટે સ્તંભ લેખ કીધા હતા એ બધા સ્તંભ લેખો ક્યાં આવેલા છે એની માહિતી હતી ચાલો ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત તરફ રસ્તા પર જતાં તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ આવેલો છે જે મેં તમને વાત કરી છે ત્યાર પછી હવે વાત આવી જ છે તો કરી દઉં કે ભાઈ ગિરનાર પર્વત છે અને ગિરનાર પર્વતની તળેટીમાં શું આવેલો છે શિલાલેખ આવેલો છે આ શિલાલેખ ઉપર સૌથી પહેલા લેખ પ્રથમ લેખ કોણે લખાવેલો તો કે અશોકે લખાવેલો લખાવેલો કોણે લખાવેલો અશોકે એની લિપિ તમને પૂછે તો કઈ આવશે બ્રાહ્મી લિપિ આવશે કોણ આવશે બ્રાહ્મી લિપિ આવશે અને એની ભાષા તમને પૂછે તો કઈ આવશે પાલી અથવા તો કઈ આવશે પ્રાકૃત આવશે કઈ આવશે પાલી અથવા તો પ્રાકૃત આવશે પછી કોણ આવશે ચાલો ફટાફટ કહીજો ભાઈ કે અશોક પછી કોણે લખાવ્યો છે લેખ એના ઉપર ચાલો અશોક પછી કોણ આવશે ચાલો ચાલો સ્પીડથી જવાબ આપો ભાઈ તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું આગળ નહીં વધુ ચાલો સ્કંદગુપ્ત આવશે કે રુદ્રધામા આવશે કોણ આવશે રુદ્રદામા આવશે કોણ આવશે રુદ્રદામા આવશે અને એ રુદ્રદામા છે બીજો કોણ આવશે આપણે અહીંયા પ્રથમ અશોક પછી બીજો કોણ આવશે રુદ્રદામા આવશે કોણ આવશે રુદ્રદામા આવશે આ રુદ્રદામા છે એની લિપિ તો સેમ છે કઈ આવશે બ્રાહ્મી લિપિ આવશે અને એની ભાષા છે ને કઈ આવશે સંસ્કૃત આવશે કઈ આવશે સંસ્કૃત આવશે કઈ આવશે સંસ્કૃત અને ત્યાર પછી કોણ આવશે ભાઈ ત્રીજો કોણ આવશે ભાઈ તો કે ત્રીજો કોણ આવશે ભાઈ તો કે સ્કંદગુપ્ત આવશે કોણ આવશે સ્કંદગુપ્ત આવશે અને એ સ્કંદગુપ્તની લિપિ કઈ આવશે તો કે બ્રાહ્મી લિપિ આવશે અને ભાષા કઈ આવશે તો કે સંસ્કૃત આવશે સમજ પડી આ બંનેનું સેમ છે ખાલી અશોકની ભાષા અલગ પડે છે સમજ પડી આના સિવાય જૂનાગઢમાં બીજું સુદર્શન તળાવ આવેલું છે શું આવેલું છે સુદર્શન તળાવ આવેલું છે આ સુદર્શન તળાવ છે એ ક્યાં આવેલું છે ભાઈ તો કે ભાઈ જૂનાગઢમાં જ આવેલું છે અને એ જૂનાગઢની અંદર સુદર્શન તળાવ છે અને એ સુદર્શન તળાવની જો વાત કરીએ તો કઈ આવશે સુવર્ણખા નદી આવશે અને એ સુવર્ણખા નદી ઉપર બંધ બાંધી અને સૌથી પહેલાં કોણે આ તળાવ તૈયાર કરાવેલું ચાલો ફટાફટ કહીજો ભાઈ આ સુદર્શન તળાવ છે સૌપ્રથમ કોણે તૈયાર કરાવેલું કોનો સુબો હતો ચાલો ફટાફટ કહી દો ભાઈ સકુશ વંશ થાય અથવા તો સક્ષત્રપો જેને આપણે કહીએ નિતિનભાઈ સક્ષત્રપ રાજા હતો હા સૌથી પહેલા કોણ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય આવશે કોણ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય આવશે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો આવશે પુષ્યગુપ્ત વૈશ્ય પુષ્યગુપ્ત વેશ્ય કરી અને એનો જે સુબો હતો એણે એનું નિર્માણ કરાવેલું કોણે પુષ્યગુપ્ત વૈશ્ય છે એણે એમાં નિર્માણ કરાવેલું ત્યાર પછી આ મૌર્ય વંશમાં જ કોણ આવશે અશોક આવશે અને એ અશોકનો સુબો કોણ આવશે તુષ્પાપ આવશે રેડી ત્યાર પછી કોણ આવશે આ સેમ સ્ટોરી આવશે રુદ્રદામા અને રુદ્રદામા પછી કોણ આવશે ભાઈ તો કે રુદ્રદામા પછી કોણ આવશે ભાઈ તો કે એ આવશે સ્કંદગુપ્ત આમાં શું આવશે નહેરો આવશે શું આવશે નહેરો આવશે સમજ પડી ભાઈ અને પછી કોણ આવશે ભાઈ તો કે રુદ્રદામા એનો સુબો આવશે અને એના પછી રુદ્રદામાનો સુબો કોણ આવશે રુદ્રધામાનો સુબો કોણ આવશે સુવિશાખ કોણ આવશે સુવિશાખ અને પહેલાનો કયો આવશે ચક્રપાલિત કયો આવશે પર્ણદત્તનો પુત્ર ચક્રપાલિત સ્કંદગુપ્તમાં હા સમજ પડી ભાઈ ક્લિયર છે અહીંયા સુધી હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો થેન્ક્યુ આદિવાસી ભાઈ ચલો ડન છે ભાઈ હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો જો આ બેમાંથી અહીંયા મેં લખ્યું ને આ મોસ્ટ આઈએમપી અહીંયાથી સવાલ પૂછાય શકે ભાઈ અને અગાઉ એસટીઆઈ માં પુછાય ગયો ક્યાંથી અહીંયાથી એસટીઆઈ માં સવાલ પૂછાય ગયો આ બે અલગ છે હો ભાઈ સંસ્કૃત પ્રાકૃત બે અલગ અલગ છે જો પહેલા સંસ્કૃત આવે શું આવે પહેલા આ પહેલા છે ને વૈદિક સંસ્કૃત આવે કઈ આવે વૈદિક સંસ્કૃત આવે વૈદિક સંસ્કૃત પછી સંસ્કૃત આવે સંસ્કૃત પછી પ્રાકૃત આવે કઈ આવે પ્રાકૃત ભાષા આવે સંસ્કૃત પછી કઈ આવે અપભ્રંશ આવે અને પછી ગુજરાતી આવે કઈ આવે પછી ગુજરાતી આવે સમજ પડી ભાઈ સંસ્કૃત પછી શું આવે ભાઈ ગુજરાતી આવે આટલી સમજ પડી ગઈ ડન છે ક્લિયર ચાલો આગળ વધીએ ચાલો આગળ જઈએ ત્યાર પછી ઓકે હજુ બાકી છે કા આ ઉપરાંત ગુજરાતમાં પાલીતાણામાં શેત્રુંજય પર્વત ઉપર 863 શું આવે આવેલા છે જૈન દેરાસરો આવેલા છે શું આવેલા છે જૈન દેરાસરો આવેલા છે ઓકે અને બીજું કોની હેમચંદ્રાચાર્ય છે ને હેમચંદ્રાચાર્યની સમાધિ સમાધિ છે એ ક્યાં આવેલી છે ભાઈ તો કે અહીંયા આવેલી છે ત્યાર પછી અમદાવાદની અંદર હઠીસિંહના દેરા જે 1847 માં એનું નિર્માણ થયેલું આ સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે સમજ પડી ગઈ ભાઈ અહીંયા સુધી ડન હા આ રેકોર્ડેડ રેસેસ છે હો ભાઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી સ્તૂપ અને વિહારો આની મેં તમને વાત કરી કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારો સ્તૂપ તો ખબર પડી ગઈ ચૈત્ય કોને કહેવાય ચાલો ફટાફટ કહેજો અને વિહાર કોને કહેવાય મેં બહુ બધી વખત તમને આ ભણાવેલું છે કે સ્તૂપ કોને કહેવાય ચૈત્ય કોને કોને કહેવાય અને વિહાર કોને કહેવાય ચાલો ફટાફટ કો ચૈત્ય કોને કહેવાય અને વિહાર કોને કહેવાય ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહ થાય શું થાય ભાઈ પ્રાર્થના ગૃહ બૌદ્ધ ધર્મની અંદર પ્રાર્થના ગૃહ ને શું કહેવાય ચૈત્ય કહેવાય અને વિહાર એટલે કે જ્યાં બૌદ્ધ સાધુઓ રહેતા શું રહેતા બૌદ્ધ સાધુઓ છે એ જે જગ્યાએ રહેતા ને એનું નિવાસસ્થાન કહેવાય આ નિવાસસ્થાનને શું કહેવાય ભાઈ વિહાર કહેવાય સમજ પડી ગઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી ગૌતમ બુદ્ધના નિર્વાણ નિર્વાણ એટલે મૃત્યુ થાય શું થાય ભાઈ મૃત્યુ બાદ તેવા જીવનની યાદગીરી રૂપે શેનું નિર્માણ કરવામાં આવે છે સ્તૂપનું જે હમણાં આપણે ભણ્યા સૌપ્રથમ વજીસ સંઘમાં સ્તૂપનું નિર્માણ થયું હતું આ મોસ્ટ આઈએમપી છે આ સવાલ તમને પૂછાય ને તો જેણે પણ એનસીઆરટી જીસીઆરટી ન વાંચી હોય ને એને આ સવાલનો જવાબ ન આવડે તમે બધા લકી છો કે ભાઈ તમે આ એનસીઆરટી જીસીઆરટી સીરીઝ જોવો છો એટલે તમને ખબર પડી ગઈ કે સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ છે ક્યાં થયેલું ભાઈ તો કે વજીસંગમાં થયેલું ચાલો ડન છે ભાઈ એક વખત લિંકને લાઈક કરો અને શેર કરો ભાઈ 350 લાઈકે પહોંચાડવાનું છે ચાલો ત્યાર પછી સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવે છે અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા પછી સ્તૂપ ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા વજીસંગ પછી અશોકનો સાચીનો સ્તૂપ છે લુંબીનીનો સ્તૂપ છે સારનાથનો સ્તૂપ છે આ ખૂબ જ કેવા છે જાણીતા સ્તૂપો છે અશોક પછી સમ્રાટ પછીના સમ્રાટોએ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી સાચીનો સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવામાં આવેલું તો કાષ્ટથી શું તો કે આપણે કહીએ ને ગ્રીલ બનાવવામાં આવી હતી શૃંગ વંશના રાજાઓએ એમાં કનિષ્કની પેસાવરની અંદર કનિષ્કે દ્વારા કહ્યો સાહજીકી ડેરી નામનો સ્તૂપ કોને કનિષ્કે કહ્યો તો કે નાપાક પાકિસ્તાનની અંદર પુરુષપુર પેશાવર ખાતે શું કરેલું છે ભાઈ તો કે સાહાજીકી ડેરી નામનો સ્તૂપનું નિર્માણ કરાવેલું છે સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પંથ હોય છે ચેત્યો પણ બૌદ્ધ ધર્મ ના કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા છે ચૈત્યો ગુફાની જેમ પર્વતને કોતરીને શું બનાવવામાં આવે છે તો અહીંયા ગુફા વિહારો અને ચૈત્યની બધાની વાત આપણે કરી દીધી ચાલો બૌદ્ધ ધર્મ અહીંયા પૂરો ચાલો આટલું કરાવી દો એટલે બૌદ્ધ ધર્મ તમારો પૂરો થઈ જાહે ચૈત્ય ગૃહોમાં હારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરેની કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો તો અહીંયા સીધું આવી ગયું કે ચેત્યો એટલે શું થાય પ્રાર્થના ગૃહ થાય સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું શેમાં તો કે ભાઈ ચૈત્યોની અંદર અમરાવતી છે ભજ છે કારલેના ચૈત્યો કેવા છે વિશ્વવિખ્યાત છે બૌદ્ધ અને જૈન સાધુઓ રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી હતી એને શું કહેવાય છે વિહારો એટલે કે બૌદ્ધ સાધુઓ જ્યાં રહેતા એ સ્થળને શું કહેવામાં આવે છે તો કે એને કહેવામાં આવે છે વિહાર સમજ પડી ગઈ ચાલો આગળ જઈએ જૈન બૌદ્ધ સાધુઓ વિહારમાં રહીને અધ્યયન કરતાં એટલે કે ભણતા ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો કંઈક શીખતા અરે સુમિતભાઈ હવે તમે પૂછો છો હર્મિકા એટલે શું મેં તમને કીધું તું કે આ છે ને ભગવાન બુદ્ધના એક અવશેષો દાબડામાં મૂકી દેવામાં આવે એના ઉપર એક અંડાકાર નિર્માણ કરવામાં આવે અને એના ઉપર એક આવું શું બનાવવામાં આવે તો કે રેલિંગ બનાવવામાં આવે આને જીવનમાં હર્મિકા કહેવાય શું કહેવાય હર્મિકા કહેવાય સમજ પડી ચાલો આગળ જઈએ વિયનસાંગ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધે છે તો કે એવું કહેવાય છે કે સાતમી સદી આસપાસ કોનું તો કે કોનું શાસન હતું હર્ષવર્ધનનું અને એ હર્ષવર્ધનના સમયમાં કોણ તો કે વિયનસાંગ છે જે કોણ હતા ચીની યાત્રાળુ હતા અને એ ક્યાં આવેલા તો કે ભારતની અંદર આવેલા અને એમણે સિયુકી નામનો ગ્રંથ લખ્યો છે અને એની અંદર એમણે લખ્યું છે કે ઉત્તર ભારત ની અંદર 100 જેટલા શું હતા ભાઈ વિહારો હતા આગળ જઈએ ત્યાર પછી જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શરણબેલ ઘોડા મેં તમને કીધું ને કે ભાઈ બાહુબલી નું નામ તમે સાંભળ્યું છે આ બાહુબલી બાહુબલી ફિલ્મ વાળો નથી પણ આ કોનો તો કે આદિનાથનો પુત્ર છે અને એમનું મૂર્તિ છે સ્વર્ણબેલ ઘોડા કર્ણાટકમાં આવેલી છે સ્વર્ણબેલઘોડા કર્ણાટક ખાતે આવેલું છે અને એ કર્ણાટક ખાતે સાથે એમની શું આવેલી છે તો કે મૂર્તિ આવેલી છે જેને ગોમતેશ્વરની જૈન મૂર્તિ તરીકે વિશ્વ વિખ્યાત છે તો આ ગોમતેશ્વરની જૈન મૂર્તિ છે એ કયા ધર્મ સાથે જોડાયેલું છે તો કે એવું કહેવાય કે જૈન ધર્મ સાથે જોડાયેલું છે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી અને આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં પણ છે ચાલો હવે ગુજરાતની ગુફાઓ છે એની આપણે આગળ ચર્ચા કરવાની છે ચાલો આગળ જઈએ ત્યાર પછી પછી મધ્યયુગીન સ્થાપત્યો મધ્યયુગીન સ્થાપત્ય એટલે ખબર પડી જાવી જોઈએ ભાઈ તો કે આ મધ્યકાળ એટલે તમને ખબર છે આ મધ્યકાળની અંદર તમને બધાને ખબર છે કે કોના તો કે આરબોના આક્રમણો થયેલા કોના આરબો તો આરબમાંથી કયા ધર્મના લોકો ભારતમાં આવેલા આપણા માટે કાળો યુગ કહેવાય છે આપણા ભારતના ઇતિહાસમાં એવું કહેવાય ને કે કાળો સમય તો એ કોને ગણવામાં આવે છે મધ્યયુગને ગણવામાં ગણવામાં આવે છે કેમ તો કે આપણા ઉપર ભયંકર પ્રમાણમાં કેવા આક્રમણો થયેલા તો કે આરબોના આક્રમણો થયેલા અને એ લોકોએ છે આપણા મંદિરો તોડી પાડ્યા હતા આપણા ધર્મસ્થાનો તોડી પાડ્યા હતા ભારતના જે હિન્દુઓ હતા કે અન્ય ધર્મના લોકો હતા એ બધાનું ધર્મ પરિવર્તન કરાવેલું એટલે બ્લેક એરા તરીકે આપણે એને ઓળખીએ છીએ બ્લેક પેગોડા નહીં કાકા બ્લેક પેગોડા એટલે તો કોણાકનું સૂર્ય મંદિર થાય આ બ્લેક એરા તરીકે ઓળખવામાં આવે છે એક કાળો સમયગાળો કહી શકાય કોને મધ્યકાલીન યુગને આ મધ્યકાલીન યુગની અંદર ઇસ્લામ ધર્મના લોકોએ શું કરેલું આક્રમણ કરેલું આપણા ઉપર અને ભારતીયો ઉપર અસંખ્ય પ્રમાણમાં એવું કહેવાય કે તમને ખ્યાલ છે કે આપણું સોમનાથ મંદિર છે 18-18 વખત તોડવામાં આવ્યું નાથદ્વાર ઉપર આક્રમણો થયા હિન્દુ મંદિરો તોડવામાં આવ્યા આ બધું કયા યુગ દરમિયાન થયું મધ્યકાલીન યુગ દરમિયાન શું કામ થયું તો એની આપણે ચર્ચા કરીએ હવે મંદિરો એને તોડી પાડ્યા તો ત્યાં શું બનાવ્યું હશે જ્યારે ઇસ્લામ ધર્મ ધર્મની વાત આવે ને તો એ ત્રણ સ્થાપત્યો બનાવશે કાં તો એ શું બનાવશે મસ્જિદ શું બનાવશે મસ્જિદ બનાવશે કાં તો શું બનાવશે મકબરા બનાવશે અને કાં તો શું બનાવશે મીનારા બનાવશે શું બનાવશે મીનારા તો આ યુગની અંદર તમને મોટાભાગે કાં તો મસ્જિદનું સ્થાપત્ય જોવા મળશે કાં તો મકરબરા જોવા મળશે અને કાં તો શું જોવા મળશે મીનારા જોવા મળશે સમજ પડી ચાલો તો ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાનો અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના લીધે વિશ્વભરમાં શું છે ભાઈ પ્રખ્યાત છે પ્રાચીન સમયથી શરૂ કરીને વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો સ્તંભ લેખો અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર અને મથુરા શૈલી આ મૂર્તિકલાની શૈલી છે આ કઈ શૈલી છે મૂર્તિકલાની શૈલી છે તો આ મૂર્તિકલાનો વિકાસ થયો ગુપ્ત સમયગાળા દરમિયાન રાજમહેલો બંધાણા સ્તૂપો અને સ્તંભો બંધાણા વિહારો અને ભવનો બંધાણા અને મંદિરોનું નિર્માણ થયું તો હવે આ મધ્યકાલીન યુગની અંદર શેનું નિર્માણ થાય ભાઈ તો મસ્જિદ મકબરા અને શું આવશે ભાઈ તો કે મીનારાનું નિર્માણ થશે તો ચાલો તો કે મધ્યયુગ દરમિયાન પાલ છે પ્રતિહાર છે રાષ્ટ્રકૂટ છે રાજપૂત આ બધા લોકો કેવું તો કે મંદિરો પણ બનાવશે અને આ બધા મોટાભાગે ક્યાંના છે દક્ષિણ ભારતના રાજવંશો છે ક્યાંના છે દક્ષિણ ભારતના આ રજપૂતો તમને જોવા મળશે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતની અંદર જોવા મળશે થોડા ઘણા અંશે બંગાળમાં પણ તમને જોવા મળશે જેમ કે પાલ વંશ છે તો એ તમને ક્યાં જોવા મળશે બંગાળની અંદર જોવા મળશે દિલ્હી સલ્તનત આ સંપૂર્ણપણે વિદેશીઓ છે કેવા છે વિદેશીઓ છે દિલ્હી સલ્તનતની વાત કરું ભાઈ તો દિલ્હી સલ્તનતની અંદર તમને ખબર છે કે સૌથી પહેલા કયો વંશ આવે છે તો કે એમાં સૌથી પહેલા ગુલામ વંશ આવે છે કયો આવે છે ગુલામ વંશ આવે છે અને એ ગુલામ વંશ થી તમે આગળ આગળ જતાં જાવ તો છેલ્લો વંશ આવે લોદી વંશ કયો આવે લોદી વંશ કે અહીંયા મોટા ભાગના શાસકો કયા ધર્મના હતા ઇસ્લામ ધર્મના હતા તો આ લોકોએ પણ જે નિર્માણ કરાવ્યા છે એ ઇસ્લામ ધર્મના સ્થાપત્યોનું શું કરાવેલું છે નિર્માણ કરાવેલું છે પછી મુંગલો અહીંયા લોદી વંશ પાણીપતનું યુદ્ધ તમને યાદ હશે પાણીપતનું યુદ્ધ છે કોની વચ્ચે તો કે બાબર અને કોના વચ્ચે થાય છે ઇબ્રાહિમ લોદી વચ્ચે ઇબ્રાહિમ લોદી વચ્ચે શું થાય છે પાણીપતનું યુદ્ધ થાય છે અને બાબર છે એ શું કરે છે ભાઈ તો કે તોપનો ઉપયોગ કરે છે અને પછી ભારતની અંદર મુંઘલકાળની શું થાય છે શરૂઆત થાય છે બાબર પછી કોણ આવે છે બાબરનો કોણ આવે છે હકલો હકલો એટલે કોણ તો કે હુમાયુ બાબરનો કોણ આવે છે હકલો હકલો એટલે કે હુમાયુ હુમાયુનો પછી કોણ આવે છે અકબરીયું આવે છે અકબર એના પછી અકબરનો કોણ આવે છે તો કે જહલો એટલે જહાંગીર જહાંગીર પછી કોણ આવે છે તો કે હહલો હલો એટલે કે શાહજહાં શાહજહાં પછી કોણ આવે છે ઔરંગઝેબ આવે છે કોણ આવે છે ઔરંગઝેબ આવે છે રેડી અત્યારે તમારા સિલેબસમાં ઔરંગઝેબ સુધી જ છે ઔરંગઝેબ પછી પણ ઘણા બધા આવે છે તમે શાહ આલમ બીજાને ઓળખતા હશો ઔરંગઝેબ પછી તમે ખબર છે કે ઓલું પ્લાસીનું યુદ્ધ આવે છે એમાં તમે શાહ આલમ બીજા તો એક તમારે આ શાહ આલમ બીજા ને તમારે યાદ રાખવાના છે અને છેલ્લે 1857 ના સ્વતંત્રતા સંગ્રામની અંદર 92 વર્ષની વયે કોણ જોડાય છે બહાદુર શાહ ઝફર બહાદુર શાહ ઝફર કે આ છેલ્લો મુંઘલ રાજા હતો કેવો હતો છેલ્લો મુંઘલ રાજા હતો સમજ પડી તો આ મુઘલો આવે છે ભારતની અંદર ત્યાર પછી તો કે વિવિધ સ્થળોએ બંધાયેલા સ્થાપત્યોમાં વાવ છે તળાવ છે મંદિર છે મસ્જિદો છે મોટા પ્રમાણમાં છે ભારતમાં ના વિવિધ પ્રાંતોમાં વારસામાં મળેલી સ્થાપત્ય કલા પોતપોતાની રીતે કેવી છે વિકસી છે ચાલો આગળ જઈએ ત્યાર પછી તો હવે મસ્જિદની વાત કરીએ શેની વાત કરીએ મસ્જિદની વાત કરીએ કારણ કે આ મધ્યકાલીન યુગ છે અને એ મધ્યકાલીન યુગની અંદર તમને ખબર છે કયો ધર્મ હતો ઇસ્લામ ધર્મ હતો તો ઇસ્લામ ધર્મનું સૌથી મહત્વનું સ્થાપત્ય એટલે કયું આવશે ભાઈ તો કે મસ્જિદ આવશે તો મસ્જિદની વાત કરીએ તો મસ્જિદમાં આવે ગલિયારા શું આવે છે ગલિયારા મંદિરની અંદર જવા આવવાનો જે રસ્તો છે એને ગલિયારા કહેવાય શું કહેવાય છે ગલિયારા કહેવાય તો હવે સાહેબ કયો છે ગલિયારા ઈ મને કો તો અમને ખબર પડે તો કે જો અહીંયાથી આ જવા આવવાનો રસ્તો છે જવા આવવાનો જે રસ્તો હોય એને શું કહેવાય ગલિયારા કહેવાય તો આ ગલિયારા યાદ રાખજો ગલિયારા છે એ શેમાં હોય મસ્જિદમાં હોય ગોપુરમ છે ને ગોપુરમ એ ક્યાં હોય મંદિરમાં હોય ખાસ કરીને જે દક્ષિણ ભારતના મંદિર મંદિરો છે એમાં જવા આવવાનો જવા આવવાનો જે રસ્તો છે એને શું કહેવાય ગોપુરમ કહેવાય સમજ પડી પછી તોરણ તોરણ શેમાં આવે ભાઈ તો કે તોરણ છે ને એ સ્તૂપની અંદર આવે સ્તૂપની અંદર જવા આવવાનો રસ્તોને શું કહેવાય તોરણ કહેવાય સમજ પડી જો આ બધી વસ્તુ યાદ રાખજો બધાનું કમ્પેરીઝન કરતો જાઉં છું ત્યાર પછી આવે છે કિબલા શું આવે છે કિબલા સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા તો નવા પડવાના હોલની દીવાલ છે જે હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે હવે શું કીધું છે કિબલા તો અહીંયા શું છે ભાઈ કિબલા છે તો આ જે મસ્જિદ હોય ને જ્યાં નમાજ પઢવામાં આવતી હોય શું કરવામાં આવતી હોય નમાજ પઢવામાં આવતી હોય તો માનો કે અહીંયા નમાજ પઢવામાં આવે છે તો એની જે આ પાછળની દીવાલ છે એને શું કહેવાય કિબલા કહેવાય આ હંમેશા ક્યાં હોય ભાઈ તો કે મક્કાની દિશામાં હોય કઈ દિશામાં હોય મક્કાની દિશામાં હોય કઈ દિશામાં હોય મક્કાના કાબાની દિશામાં જ હોય છે સ્થાપત્યનો આ મસ્જિદ નમાજ પઢવાનો જે હોલની દીવાલ છે એને શું કહેવામાં આવે છે કિબલા કહેવામાં આવે છે કિબલા હંમેશા ક્યાં હોય છે મક્કાની દિશામાં જ બનાવવામાં આવે છે તો સમજ પડી કોને કહેવાય કોને કહેવાય ગલિયારા તો કે જવા આવવાનો રસ્તો છે એને શું કહેવાય તો કે ગલિયારા કહેવાય પછી જે મસ્જિદ છે જ્યાં નમાજ પઢાતી હોય અને એની જે દીવાલ છે એને શું કહેવાય કિબલા કહેવાય અને કિબલા છે હંમેશા ક્યાં હોય છે મક્કાની દિશામાં હોય છે પછી આવે લીવાન શું આવે છે લીવાન મસ્જિદના સ્તંભો વાળા ઓરડાને શું કહેવાય લીવાન કહેવાય મસ્જિદનો જે સ્તંભ અંભો વાળો ઓરડો છે એને શું કહેવાય લીવાન કહેવાય શું કહેવાય લીવાન કહેવાય છે તો જો અહીંયા મસ્જિદનો આ સ્તંભો વાળો ઓરડો છે તો એને શું કહેવાય ભાઈ લીવાન કહેવાય શું કહેવાય લીવાન કહેવાય ચાલો ત્યાર પછી મકસુરા તો કે મસ્જિદના કિબલા દિવાલના અંત ભાગને મકસુરા કહે છે રેલિંગ દ્વારા આ ભાગને અલગ કરવામાં આવેલો હોય છે તો આ જે છે ને જો અહીંયા તમને દેખાય છે આને શું કહેવાય મકસુરા કહેવાય શું કહેવાય છે મકસુરા મકસુરા કહેવાય સમજ પડી ગઈ ચાલો પછી મહેરાબ છે મહેરાબ કિબલા ની દિવાલમાં બનાવેલ ભાગ છે જે મોટે ભાગે સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે મક્કા તરફની સાચી દિશા બતાવે છે ભારતની અંદર મહેરાબ હંમેશા કઈ દિશામાં હોય છે પશ્ચિમ દિશામાં હોય છે કઈ દિશામાં હોય છે પશ્ચિમ દિશામાં દિશામાં હોય છે તો હવે મહેરાબ છે એની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોવોને તો અહીંયા તમને શું જોવા મળશે મહેરાબ જોવા મળશે મહેરાબ હંમેશા કઈ દિશામાં હોય પશ્ચિમ દિશાની અંદર હોય કયો મહેરાબ સમજ પડી ગઈ મહેરાબ છે એ હંમેશા કઈ દિશામાં હોય પશ્ચિમ દિશામાં ક્યાં તો કે ભારતમાં સમજ પડી ત્યાર પછી સહન આવે સ્થાપત્યનો આ ભાગ મસ્જિદનું પ્રાંગણ છે તો આ જે પ્રાંગણ છે એને શું કહેવાય તો કે સહન કહેવાય જેમાં માં ઇસ્લામ ધર્મના અનુયાયીયો નમાજ પઢવા માટે શું થાય છે એકત્રિત થાય છે મતલબ અહીંયા એ લોકો સહનની અંદર શું તો કે નમાજ પડે છે બીજું એના મધ્યમાં શું આવેલું હોય છે હોજ આવેલો હોય છે જો આ નાનું એવું તળાવ છે નાનું એવું તળાવ આવેલું હોય છે અને એ તળાવને શું કહેવાય છે હોજ કહેવાય છે સમજ પડી તો આ મંદિર મસ્જિદ સ્થાપત્ય કલા થઈ ચાલો હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો ચાલો છે કોઈ પ્રશ્ન ફટાફટ કો મને ચાલો યસ યા નો માં જવાબ આપો ભાઈ આમાં કોઈ પ્રશ્ન છે હા કે ના સ્પીડથી ભાઈ કોમેન્ટમાં જવાબ આપવાનો છે મને કોઈ પ્રશ્ન હોય તો બોલો ચાલો ફટાફટ ભાઈ જો કે મસ્જિદ સ્થાપત્ય કલામાંથી હું માનું છું ત્યાં સુધી સવાલો ઓછા પૂછાવાના છે પણ તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની છે સમજ પડી ભાઈ ચાલો ડન આગળ જઈએ ત્યાર પછી હવે ભાઈ મસ્જિદો તો કે ભાઈ મસ્જિદો ક્યાં ક્યાં આવેલી છે અને કઈ કઈ મહત્વની છે એની આપણે વાત કરીએ કે અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે છે અમદાવાદની વાત કરીએ ભાઈ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર તમને ખબર છે કે અહેમદ શાહ પ્રથમ છે અહેમદ શાહ છે અને અહેમદ શાહ દ્વારા 26 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવેલી અને એમાં સૌથી પહેલા શું આવશે મુહૂરતની પોળ આવશે અને ત્યાર પછી એવું કહેવાય કે જ્યારે પણ આ મુહૂરતની પોળ આવશે અહીંયાથી શું કહેવાય કે ભાઈ અમદાવાદની સ્થાપનાની શરૂઆત થઈ હતી ક્યાંથી મુહૂરતની પોળથી હવે ભાઈ અહેમદ શાહએ જે નિર્માણ કરાવ્યું શેનું તો કે ભાઈ એવું કહેવાય કે અમદાવાદનું અને એની અંદર શું આવેલો છે હેરીટેજ હોક આવેલો છે શું આવેલો છે હેરીટેજ હોક આવેલો છે આ હેરીટેજ હોક છે એની શરૂઆત સ્વામિનારાયણ મંદિરથી થાય છે ક્યાંથી સ્વામિનારાયણ મંદિરથી થાય છે આ સ્વામિનારાયણ મંદિર કાલુપુરમાં આવેલું છે અને ત્યાંથી શરૂ થઈ અને એનું છેલ્લું સ્થળ છે અને આ છેલ્લું સ્થળ છે જામા મસ્જિદ શું છે ભાઈ જામા મસ્જિદ છે આ જામા મસ્જિદ છે એનો ઉપયોગ કોણ કરતો તો કે અહેમદ શાહ કરતો એ એકલો પોતાના માટે એને શું કરી હતી પ્રાઇવેટ મસ્જિદ બનાવી હતી અને એ જામા મસ્જિદ છે અમદાવાદની અંદર આવેલી છે આ મસ્જિદ સુલતાન અહેમદ શાહ પહેલા એ બંધાવી હતી ઈસવીસન 1424 માં તેમાં 260 સ્તંભો છે એટલે કે આ મસ્જિદની અંદર કેટલા કેટલા 260 સ્તંભો છે ત્યાર પછી શું કીધું છે તો કે ભાઈ 15 ગુંબજ છે હવે સાહેબ ગુંબજ એટલે શું તો એના માટે તમે અહીંયા જુઓ આ આને છે ને હકીકતમાં શું કહેવાય ગુંબજ કહી શકીએ આપણે તો આવા એમાં કેટલા 15 જેટલા શું આવેલા છે ગુંબજ આવેલા છે તો 15 ગુંબજ આવેલા છે બારીક કોતરણી વાળી સીધી સૈયદની જાળી આ તમને ખબર છે ચાલો કોણ છે આને ઇંગ્લેન્ડ લઈ જવાની કોશિશ કરી હતી ચાલો લિંકને પહેલા તો લાઈક કરો અને શેર કરો જેટલા પણ લોકો જોડાયેલા છે બધાએ લિંકને લાઈક કરવાની છે અને શેર કરવાની છે ચાલો સીરી સૈયદની જાળી છે એના વિશે બે શબ્દો તમારે મને કહેવાના છે ચાલો જે લોકો આપણી સાથે એમસી માં જોડાણા છે ને એમસી ની સીરીઝ જે આપણી પાસે ભણ્યા હશે ને એ લોકોને ખબર હોવી જોઈએ ચાલો ફટાફટ જવાબ આપી દો ભાઈ ચાલો સ્પીડથી ભાઈ જવાબ આપો ચાલો હજુ કોઈનો જવાબ નથી એનો મતલબ તમને એમના વિશે ખબર નથી કોણ એને ઇંગ્લેન્ડ લઈ જવા માંગતું હતું એ મુંબઈ પહોંચતા એ તૂટી જાય છે અને પછી એની કલાકૃતિ બનાવીને એ ક્યાં ઇંગ્લેન્ડ લઈ જાય છે કોણ હતો એ ચાલો ફટાફટ કહી દો કોણ એ હતો કયો અંગ્રેજ અધિકારી હતો કે જે આને ક્યાં લઈ જવા માંગતો હતો ભાઈ તો કે ઇંગ્લેન્ડ લઈ જવા માંગતો હતો ચાલો ભુલાઈ ગયું ક્રિષ્મા કહે છે આવું ના ચાલે ફટાફટ કહી દો ભાઈ કોણ આવશે ચાલો હેસ્ટિંગ કહે છે ધવલભાઈ હેનિંગ કર્જન લોર્ડ હેસ્ટિંગ કોણ આવશે ચાલો એક કોમેન્ટ તમારે મને કહેવાની છે ચાલો ખ્યાતિ પંડ્યા ચાલો કર્જણ કર્જણ નહીં કર્જન કોણ આવશે લોર્ડ કર્જન આવશે આ કર્જન છે ને એ એક જાળી આમાંથી કાઢી અને ક્યાં લઈ જવા માંગતો હતો ભાઈ તો એ ઇંગ્લેન્ડ લઈ જવા માંગતો હતો પણ મુંબઈ પહોંચતા એ શું થાય છે તૂટી જાય છે અને એટલા માટે એ એની કલાકૃતિ બનાવીને લઈ જાય છે પછી ત્યાં મસ્જિદ આવેલી છે સરખેનો રોજો ઝૂલતા મીનારા રાણી સિપરીની મસ્જિદ જે મસ્જિદે નકીના તરીકે ઓળખાય અમદાવાદના રતન તરીકે ઓળખાય અબનાવાદના રત્ન તરીકે રાણી સિપરીની મસ્જિદને ઓળખવામાં આવે છે તો આ બધી મસ્જિદો ક્યાં અમદાવાદમાં આવેલી છે આ ઉપરાંત જામી મસ્જિદ ચાપાનેર ખાતે ચાપાનેર ક્યાં આવેલું છે પાવાગઢ ખાતે આનું નિર્માણ કોણે તો કે મહમદ બેવડાઈ બેવડાઈની બેગડાએ કરાવેલું છે કોણે કરાવેલું છે બેગડો છે એમના દ્વારા કરવામાં આવેલી છે તો આ બધી મસ્જિદો ક્યાં આવેલી છે ગુજરાતમાં આવેલી છે ક્યાં આવેલી છે ગુજરાતમાં જે મધ્યકાળ દરમિયાન ગુજરાતમાં બંધાયેલી છે ત્યાર પછી વાત કરીએ તો કે ભારતના સ્થાપત્યોમાં ઈસવીસન 700 થી લઈને 1200 સુધી રજપૂત યુગ હતો આ રજપૂત યુગીન સ્થાપત્યોમાં મંદિરની નાગરશૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ જેમ કે તમે રાજસ્થાનમાં જાઓ કે પછી તમે મધ્યપ્રદેશની અંદર જાઓ તો ત્યાં રજપૂતોનું શાસન હતું જેમ કે ખજૂરાહોના મંદિરો છે પુરીનું લિંગરાજ મંદિર છે અને સૌરાષ્ટ્રના ગોપના મંદિરો છે આ બધા કઈ શૈલીના છે નાગર શૈલીના છે અને એ રજપૂત કાળ દરમિયાન બનેલા છે કયા રજપૂત કાળ દરમિયાન બનેલા છે દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી સ્થાપત્ય શૈલીઓ જોવા મળી જેમાં આરબ શૈલી પ્રમુખ છે એટલે સવાલ તમને પૂછાય કે દિલ્હી સલ્તનત દરમિયાન કઈ શૈલી ની શરૂઆત થઈ તો આરબ શૈલીની કારણ કે આ લોકો આ દિલ્હી સલ્તનતના જે ઇસ્લામ ધર્મના લોકો છે એ ક્યાંથી આવેલા આરબ દેશોમાંથી આવેલા તો એ પોતાની આગવી શૈલી પોતાની સાથે લાવે છે આ સ્થાપત્યોમાં મસ્જિદ છે મકબરા છે અને રોજા આ ત્રણ સ્થાપત્યો નો શું થાય છે સમાવેશ થાય છે મસ્જિદની ખબર છે મકબરો એટલે શું તો કે ભાઈ જે કોઈ ઇસ્લામ ધર્મનો વ્યક્તિ મૃત્યુ પામે અને એની કબર હોય અને એના ઉપર જે ઇમારતનું નિર્માણ થાય એને મકબરા કહેવાય અને ત્રીજું રોજા તો આ ત્રણ સ્થાપત્યો તમને દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જોવા મળશે દિલ્હી સ્થાપત્યોમાં જામા મસ્જિદ છે કુતુબ મીનાર છે શું કુતુબ મીનાર છે કે જે દિલ્હીની અંદર આવેલો છે વોજે ખાસ છે પછી અલાય દરવાજા છે અને સીરીનો કિલ્લો છે આ બધું ક્યારે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન બનેલું છે ક્યારે બનેલું છે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન બનેલું છે અ મધ્યકાલીન સ્થાપત્યની અંદર તો કે ભાઈ મધ્યયુગમાં મસ્જિદો મીનારા શાહી મહેલો પુલો છે તળાવો છે સરાઈ છે સરાઈ એટલે ધર્મસ્થાળા જેમ કે અશોક સોરી જેમ કે અકબર દ્વારા પછી જહાંગીર દ્વારા આ સરાઈ એટલે કે ધર્મશાળાઓની સ્થાપના થયેલી કુતુબુદ્દીન એબકે તમને ખ્યાલ હશે કે કુતુબુદ્દીન બખતિયાર કાકી કરીને એક વ્યક્તિ હતા અને એની યાદમાં દિલ્હીની અંદર આ કુતુબુદ્દીન એબક છે અને એ કુતુબુદ્દીન એબક છે એ શું કરે છે ભાઈ તો કે ભાઈ કુતુબ મીનારનું નિર્માણ કરાવે છે શેનું નિર્માણ કરાવે છે કુતુબ મીનારનું નિર્માણ કરાવે છે એ સમયનો સૌથી ઊંચો શું હતો ભાઈ મીનારો હતો સમજ પડી ભાઈ ચમનો આવેલો છે દિલ્હીની અંદર આવેલો છે કુતુબ મીનાર અને કુવતુલ ઇસ્લામ મસ્જિદ કુતુબ મીનાર અને કુવતુલ ઇસ્લામ મસ્જિદ છે કુતુબુદ્દીન એબકે બંધાવેલું છે આ સિવાય કુતુબુદ્દીન એબકે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ અજમેર અજમેર ક્યાં આવેલું છે રાજસ્થાનની અંદર તો અજમેરની અંદર જે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ છે રાજસ્થાનની અંદર કોણે નિર્માણ કરાવેલી કુતુબુદ્દીન ઐબકે આમાંથી સવાલ પૂછાય શકે સમજ પડી ભાઈ ચાલો ત્યાર પછી બંગાળની અંદર પંડુઆ નામના સ્થળ ઉપર અદીના મસ્જિદ આવેલી છે ત્યાર પછી જલાલુદ્દીન મહમદ શાહનો મકબરો આવેલો છે તાતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું છે સ્થાપત્ય ક્ષેત્રે પ્રાંતે આ પ્રાંતે પોતાની અલગ જ વિશિષ્ટ શૈલીની વિકાસ કરી હતી કોણે તો કે બંગાળે ત્યાર પછી આવે છે જોનપુર તો જોનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદનું નિર્માણ કરાવેલું તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળીઓ હતી તેની દિવાલો અને છત પર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિનું નિર્માણ તો આ જોનપુરની અંદર તમને અટાલા મસ્જિદ છે એમાં તમને જોવા મળશે માળવા માળવા ક્યાં આવેલું છે મધ્યપ્રદેશની અંદર આવેલું છે તો સુલતાનોના રક્ષણમાં માંડુ ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે તથા ત્યાં અનેક પ્રકારના મકબરાઓ જેમ કે તાજમહેલ છે તો તાજમહેલ શું છે ભાઈ મકબરો છે તો એ ભાળવાની અંદર પણ મકબરો તમને જોવા મળશે ઈમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે એમ એમાંય હોસંગ શાહનો મકબરો જે સંપૂર્ણ આરસ પહાડથી શું છે ભાઈ સુશોભિત છે તો આ બધા મધ્યકાલીન યુગના શું છે ભાઈ સ્થાપત્યો છે અન્ય પ્રાંતોની અંદર કશ્મીરની અંદર કંગગુર બુરજ છે બ્રહ્મની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઇમારતો મહમુદ ગાવાની મદ્રેસા છે બીજાપુરનો ગોળ ગુંબજ છે આ સવાલ પૂછાય છે કે ગોળ ગુંબજ ક્યાં આવેલો છે બીજાપુર ખાતે આવેલો છે તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલામાં ની અંદર કોનું હજારા વિઠ્ઠલ વિઠ્ઠલ સ્વામી હજારામ મંદિર છે તેમજ ગોપુરમ કલાત્મક નકશી કલા યુક્ત છે તો અહીંયા આ સ્થાપત્ય કલાના અલગ અલગ જે વિશિષ્ટ બાબતો છે એની આપણે ચર્ચા કરી ફિરોઝશાહ તુગલકે પણ મસ્જિદો અને નહેરો બનાવેલી છે ગુજરાત બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયની અંદર અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો અહેમદશાહએ બંધાવેલો જામા મસ્જિદ અહેમદ શાહએ બંધાવેલી બંગાળની સોના મસ્જિદ છે અગત્યના છે હિન્દુ સ્થાપત્યની અંદર રાણાકુંભાએ કુંભલગઢનો દુર્ગ એટલે આ પૂછાય કે કુંભલગઢનો દુર્ગ છે એ કોણે નિર્માણ કરાવેલો છે તો રાણાકુંભાએ ચિત્તોડનો કીર્તિસ્તંભ છે કે જેને વિજય સ્તંભ તરીકે આપણે ઓળખીએ છીએ પછી 13મી સદીમાં કોણાકનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું વૈશ્લેશ્વરનું મંદિર છે એ સ્થાપત્ય કલાના શું છે ભાઈ વિશિષ્ટ નમૂના છે એ જ રીતના મુંગલ સામ્રાજ્યની અંદર વાત કરી છે તો મુંગલ સામ્રાજ્યની અંદર જે કાંઈ બન્યું છે એની એક પછી એક ચર્ચા કરીએ છીએ એની પાછળનું છે મોઘલ સામ્રાજ્યની સ્થાપત્ય કલાના શું કહેવામાં આવે છે રાજકુમાર કહેવામાં આવે છે અને એ સ્થાપત્ય કલાના રાજકુમાર દ્વારા તાજમહેલનું નિર્માણ કરવામાં આવેલું છે તો વિશ્વની સાત અજાયબીની અંદર એને સ્થાન મળેલું છે પછી દિલ્હીનો લાલ કિલ્લો છે ત્યાર પછી આગ્રાનો કિલ્લો છે તો આમાંથી પણ સવાલો પૂછાય છે આ સિવાય તો કે ભાઈ આપણા અમદાવાદની અંદર અમદાવાદની અંદર શું આવેલું છે તો કે મોતીશાહી મહેલ આવેલો છે મોતીશાહી મહેલ છે તો આ બધાનું નિર્માણ કયા સમયગાળા દરમિયાન થયેલું છે ભાઈ તો કે મુઘલકાળ દરમિયાન થયેલું છે તો કે ભાઈ હુમાયુનો મકબરો એવું કહેવાય કે મુઘલ સામ્રાજ્ય દરમિયાન પહેલો મકબરો જો કોઈ બન્યો હોય તો એ કયો છે હુમાયુનો મકબરો છે કોના સમયમાં બન્યો હતો તો કે અકબરના સમયની અંદર કોના અકબરના સમયમાં આ મગફરો બનેલો જે એમની બેગમ હતી જે હમીદાદા બાનું બેગમ તરીકે પણ ઓળખાતા હતા અને એમના દ્વારા આનું શું કરવામાં આવેલું નિર્માણ કરવામાં આવેલું છે અકબરે આગ્રાનો કિલ્લો પછી ફતેપુર સિકરીનો કિલ્લો છે અને અહીંયા શું આવેલો છે બુલંદ દરવાજો આવેલો છે અને એ બુલંદ દરવાજો છે એ તમે જાણો છો કે ગુજરાત વિજયની યાદમાં નિર્માણ પામેલો છે ત્યાર પછી શેરશાહનો સાસારામનો મકબરો છે આ પણ ક્યાં આવેલો છે ભાઈ તો કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે મુંગલો બાગ બગીચાની ની એક આખી પરંપરા શરૂ કરી જેમાં કાશ્મીરનો નિશાંત બાગ મોસ્ટ આઈએમપી છે જો આ કયો બાગ ક્યાં આવેલો છે ને એમાંથી સવાલ પૂછાય શકે કાશ્મીરનો નિશાંત બાગ છે લાહોર પાકિસ્તાનમાં છે ક્યાં આવેલું છે પાકિસ્તાનની અંદર છે અને ત્યાં શાલીમાર બાગ આવેલો છે આગ્રા ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે ત્યાં આરામબાગ આવેલો છે તો આ બાગ છે એ મોટાભાગે કોના સમયગાળા દરમિયાન મુંગલ સ્થાપત્ય કલા દરમિયાન નિર્માણ કરવામાં આવેલા છે મુંગલ સ્થાપત્ય કલામાં સર્વોચ્ચ શિખર શાહજહાંના સમયે હતો જેને આગ્રા અને તાજમહેલ આગ્રાના તાજમહેલને કહી શકાય તો સ્થાપત્ય કલાના રાજકુમાર એટલે કે શાહજહાં આ આગ્રાનો શું છે ભાઈ કિલ્લો છે ચાલો આગળ વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામેલ ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલનું નિર્માણ કોણે કરાવેલું છે શાહજહાંએ કરાવેલું છે અ તાજમહેલની વાત કરુંને મિત્રો તો તાજમહેલ છે એ ક્યાં આવેલો છે તો કે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે ક્યાં આવેલો છે ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે હલો છે જેને શાહજહાં આપણે કહીએ છીએ એના બેગમ હતા કોણ તો એનું બેગમનું નામ છે અર્જમદ બાનો બેગમ અર્જમદ બાનો બેગમ જેનું મૂળ નામ હતું અર્જમદ બાનો બેગમ જેને આપણે મુમતાજ તરીકે ઓળખીએ કોને મુમતાજ છે મુમતાજ મૃત્યુ પામે મુમતાજનું રામ નામ સત્ય થઈ જાય છે પછી એની કબર ઉપર એક ઈમારત બનાવે છે અને એ ઈમારતને શું કહેવાય મકબરો કહેવાય અને એ મકબરો એટલે કે તાજમહેલ આ તાજમહેલ બનાવતા 22 વર્ષનો સમય લાગ્યો કેટલા વર્ષનો સમય લાગ્યો 22 વર્ષનો સમય લાગ્યો તમારે મગજની અંદર આમ કહેવાય ને કે એક નિર્ણય લેવાનો છે અથવા તો એક તમારા પોતાને પ્રોમિસ આપવાનું છે કે કદાચ જો મારી ભૂરી છે એ મારા પહેલા કદાચ જતી રહે તો એના માટે મારે શું બનાવવો છે તો કે એક સરસ મજાની ઇમારત બનાવી છે ભલે તમે તાજમહેલ ન બનાવી શકો પણ એક સરસ મજાની ઇમારત તમારે બનાવી છે સમજ પડી એટલે ઘણા તો પહેલા કોમેન્ટમાં લખશે કે સાહેબ પહેલા ભૂરી તો મળવા દયો પણ ભૂરી ભૂરા એમ મળે નહીં એના માટે તારે શું કરવું પડે ભાઈ તો કે ભૂરી માટે તારે એકાદી સરકારી નોકરી લેવી પડે હા પછી બધી વાત અલગ છે સમજ પડી પણ એના માટે પહેલા તો સરકારી નોકરી જોઈએ સમજ પડી ચાલો તો વાત કરીએ ભાઈ તાજમલ મહેલની હજુ એમાં ડિટેલમાં ચર્ચા કરીએ છીએ તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને શું કરે છે ગૌરવાંતિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે દિલ્હીની અંદર લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવેલું છે લાલ પથ્થરોથી તૈયાર થયેલ કિલ્લામાં દીવાને આમ અને દીવાને ખાસ અને રંગમહેલ આવેલ છે હવે ભૂરાવ આ દીવાને આમ અને દીવાને ખાસ એટલે એમાં બીજું કાંઈ નહોતું એ હમણાં હું કહું છું હું હતું એ નકર ઘણા તો બીજું જ કંઈક વિચારતા હશે પહેલા તો લિંકને લાઈક કરો સાત લાઈક ઘટે છે 350 માં પૂરી કરો ચાલો તો શરૂઆત કરીએ આપણે તાજમહેલની એ પહેલા હજુ પણ થોડીક ચર્ચા એના વિશે કરીએ તેની સજાવટમાં સોનું ચાંદી અને કિમતી પથ્થરોનો અદભુત સમન્વય છે આજ કિલ્લો કયો લાલ કિલ્લો શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવેલું તો સવાલ પૂછાય તમને કે કયા કિલ્લામાં તો કે લાલ કિલ્લાની અંદર શું આવેલું હતું મયુરાસન બનાવેલું સમયે આ સમયે સિખ સંપ્રદાયના શ્રેષ્ઠમ સ્થાપત્યમાં સુવર્ણ મંદિર નું નિર્માણ અમૃતસરમાં માં થયેલું છે તો અમૃતસરનું સુવર્ણ મંદિર છે એક સિખ ધર્મનું આસ્થાનું શું ગણાય છે કેન્દ્ર ગણાય છે પંજાબની અંદર આવેલું છે સમજ પડી ભાઈ ચાલો તો હવે પહેલા વાત કરીએ આગ્રાના કિલ્લાની શેની વાત કરીએ આગ્રાના કિલ્લાની કોઈ દિવસ સાંભળ્યું છે આગ્રાના કિલ્લા વિશે ચાલો કોમેન્ટ કરો ભાઈ શું તમે સાંભળેલું છે આગ્રાના કિલ્લા વચ્ચે પછી એની ચર્ચા કરીએ ચાલો કોમેન્ટમાં જવાબ આપો મને અને લિંકને એક વખત લાઈક કરો ભાઈ આટલું કીધું ત્યારે બે જણાએ લાઈક કરી આ તો દુઃખની વાત છે પણ મારે તમને કહેવી પડે ચાલો એક વખત લિંકને લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો સુધી જો તમને આઠ આઠ કલાક સુધી સતત તમે લોકો જતાં રહ્યો કે વધી જાવ કે ઘટી જાવ છતાં પણ અમે અમારું કામ કરીએ છીએ એટલે અમારું ડેડીકેશન છે એટલું જો તમારું ડેડીકેશન હોય તો 100 ટકા તમને સફળતા મળે અને તમને સફળતા અપાવવા માટે જ અમે મહેનત કરીએ છીએ તો ચાલો એક વખત તમારા બધાના સ્ટેટસની અંદર આપણે લિંક હોવી જોઈએ અમારે તમારી પાસેથી કાઈ લઈ લેવાનું નથી અહીંયા લાઈક કરશો તો કાંઈ અમને વધારે પૈસા નથી મળવાના સમજ પડી પણ ટૂંકમાં અમારું મોરલ જળવાઈ રહે ચાલો એક વખત લિંકને લાઈક કરદો અને શેર કરદો ચાલો જેટલા પણ લોકો લાઈક કરદો ને જેણે જેણે ઇન્સ્ટા મૂક્યું છે એ બધાય અમને ટેગ કરી દેવાના છે એટલે અમને ખબર પડે કે ના અમે કહીએ છીએ એ દૂધ દોણામાં જાય છે ચાલો ફટાફટ મને આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો ભાઈ થેન્ક્યુ ખ્યાતિ ચાલો ચાલો ફટાફટ જવાબ આપો ભાઈ છે કોઈને આગ્રાના કિલ્લા વિશે ચાલો આગ્રાનો કિલ્લો છે ને એનું બીજું નામ બાદલગઢ પણ છે એવું કહેવાય છે કે જે ઇસ્લામ ધર્મના લેખક હતા અબુલ ફઝલ અને એમણે આને બાદલ ગઢ પણ કીધું છે આ બાદલગઢ તરીકે ઓળખાતો કિલ્લો એટલે કયો આગ્રાનો હવે આગ્રા ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે ક્યાં આવેલું છે યુપી ની અંદર આવેલું છે તો 1565 ની અંદર એટલે કે 16મી સદીમાં કઈ સદીમાં 16મી સદીમાં ઉત્તર પ્રદેશની અંદર કઈ ઉત્તર પ્રદેશની અંદર શેનું નિર્માણ થયેલું છે ભાઈ આગ્રાના કિલ્લાનું નિર્માણ થયેલું છે અકબર દ્વારા યમુના નદીના કિનારે એટલે સવાલ પૂછાય કે આગ્રાનો કિલ્લો કોણ બંધાવ્યો તો કોણ આવશે અકબર અકબર દ્વારા આગ્રાના કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું છે હિન્દુ અને ઈરાની શૈલીની અંદર કઈ શૈલી જોવા મળશે તમને આગ્રાના કિલ્લામાં હિન્દુ અને ઈરાની શૈલી તમને આમાં જોવા મળશે આ સિવાય લાલ રેતીયા પથ્થરની બનેલી 70 ફૂટ ઊંચી દીવાલ આવેલી છે મતલબ કે આ જે આગ્રાનો કિલ્લો છે એ આગ્રાનો કિલ્લો શેમાંથી બનેલો હતો તો કે લાલ રેતીયા પથ્થરમાંથી બનેલો હતો શેમાંથી બનેલો હતો લાલ રેતીયા પથ્થરમાંથી કયા કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું તો કે એ આવશે આગ્રાનો કિલ્લો આ કિલ્લામાં જહાંગીરી મહેલ એટલે કે અકબરે છે અને અકબર દ્વારા એમના પુત્ર જહાંગીર માટે શું તો કે એક મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ મહેલ જે છે એ જહાંગીરી મહેલ તરીકે ઓળખાય આ જહાંગીરી મહેલ છે ગુજરાતી અને બંગાળી શૈલીમાં શૈલીમાં બનેલો છે કે જેની અંદર દીવાને આમ અને દીવાને ખાસ ચાલો સર તમે મને કીધું તું કે ત્યાંથી રનિંગ થાય જાય છે તો મારે 215 માં કરી નાખ્યું છે વેરી ગુડ જો અયાજભાઈ જો તમે ગ્રાઉન્ડ પાસ કર્યું છે અમારા માટે બહુ ખુશીની વાત છે કારણ કે જેટલા પણ લોકો અહીંથી ગ્રાઉન્ડ પાસ કરે પરીક્ષા પાસ કરે તો અમને ખુશી થાય એની પાછળનું કારણ શું છે ભાઈ કે ભાઈ તમે અમને કઈ પગાર નથી આપવાના પણ કોઈકના ઘરે દીવો બળેને એનાથી આપણને ખુશી થવી જોઈએ રેડી અમારી તો એવી ઈચ્છા છે કે બધાના ઘરે એક સરકારી નોકરી રૂપી દીવો જલે કે જેથી કરીને એનો પરિવાર છે એની આવનારી પેઢીઓ છે સુખી થાય બાકી અમને કોઈ એવું નથી કે ભાઈ તમે ફેલ થાવ સારી વાત કહેવાય કે તમે એટલું મોટીવેશન અમે આપ્યું અને તમે પાસ થયા બસ આ જ રીતના તમે આવનારી એક્ઝામ છે તમારી એ પણ તમે પાસ કરો 100 ટકા ખ્યાલથી પાસ થઈ જ જશો ચાલો હવે અહીંયા આવીએ તો કે દીવાને આમ અને દીવાને ખાસ આ દીવાને આમ અને દીવાને ખાસ શું હતું કોઈ મને કહે ભાઈ ચાલો ફટાફટ તમારી રીતે મને કહો કે દીવાને આમ અને દીવાને ખાસ શું હતું ચાલો સ્પીડથી મને કહો ભાઈ દીવાને આમ અને દીવાને ખાસ શું હતું ચાલો કોઈ મને કહે ભાઈ કે દીવાને આમ અને દીવાને ખાસ શું હતું ચાલો કોમેન્ટમાં આપો સામાન્ય માણસને મળવા માટે વાહ અશોકભાઈ અશોકભાઈ દીવાને આમ અને દીવાને ખાસ છે ને મિત્રો એટલા માટે જ હતા કે એકની અંદર રાજા છે ને એ પોતાની શું ભરતો હતો ભાઈ સભા ભરતો હતો અને એકમાં સામાન્ય લોકોના પ્રશ્નો સાંભળતો હતો રેડી બાકી તમારા મગજમાં ના દીવાને આમને દીવાને ખાસ તમે જે માનોને એવું કાંઈ હતું નહીં સમજ પડી અ પછી તો કે મોતી મસ્જિદ કે જે શાહજહાં એનું નિર્માણ કરાવેલું જે ક્યાં આવેલી છે આગ્રાના કિલ્લામાં આવેલી છે ત્યાર પછી અકબર દરવાજો કે જેનું નામ શાહજહાંએ બદલી અને શું કરી દીધું હતું અમરસિંહ દ્વાર કરી દીધું હતું હોજે જહાંગીરી પછી જહાંગીરની ન્યાયની સાંકળ જહાંગીર છે ને ભાઈ જબરો માણસ હતો જહાંગીર છે ને જહાંગીર એવું કહેવાય ને કે ભાઈ ચિત્રકલાનો શોખીન હતો શેનો શોખીન હતો ચિત્રકલાનો શોખીન હતો અને નામ માત્રનો શાસક હતો નામ માત્રનો શું હતો ભાઈ શાસક હતો એવું કહેવાય છે કારણ કે મદિરાપાનનો શોખીન હતો આખો દિવસ મદિરાપાનમાં શું રહેતો ભાઈ મસ્ત રહેતો હતો એનું જગ્યાએ એની શાસન આનું એની જગ્યાએ એનું શાસન કોણ કરતી હતી એમની બેગમ કો કે એની પ્રેમિકા કોણ હતી ભાઈ ચાલો કહી દયો ભાઈ કોણ હતી એની બેગમ કે એની પ્રેમિકા કોણ હતી ચાલો ફટાફટ કહી દો ભાઈ જેનું નામ તમે બહુ સાંભળ્યું હશે હા નુરજહાં અથવા તો જેને આપણે શું કહીએ છીએ અનારકલી કહીએ છીએ નુરજહાં અથવા તો જેને આપણે શું કહીએ છીએ નૂરજહં અથવા તો અનારકલી કહીએ છીએ એમના દ્વારા એમનું શાસન ચલાવવામાં આવતું ખાસ નુરજહાં આ નૂરજહાં દ્વારા કરવામાં આવતું હતું અને આ એક નો હોત ને તો બહુ સારું હતું હવે તમે કહો કેમ સાહેબ આવું ચાલો મેં આવું કેમ કીધું કે આ નો હોત ને તો બહુ સારું હતું ચાલો કોઈ મને કહે ચાલો ફટાફટ કહી દો ભાઈ કે જહાંગીર નો હોત ને તો બહુ સારું હતું ચાલો કો મને કેમ ક્યો એ તમારે મને કહેવાનું છે ચાલો જેટલું પણ તમને એમ લાગતું હોય ને કે હા સર આવું હોઈ શકે તો મને કોમેન્ટમાં જવાબ આપો તમે જવાબ આપશો ને તો એમ કહેવાય ને કે ટુ વે કોમ્યુનિકેશન થાય તો વધારે મજા આવે ચાલો ફટાફટ કહી દો ભાઈ હા અલ્પેશભાઈ ત્યારે હુંય નહોતો તોય મને ખબર છે ચાલો હા ઠોઠ નિશાળીએ વેરી ગુડ સાચી વાત કીધું શું કીધું તું ભાઈ તો કે કે અંગ્રેજોને અંગ્રેજોને ભારતમાં ભારતમાં વેપાર કરવાની વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી પરવાનગી કોણે આપેલી શાહજહાં સોરી જહાંગીરે આપેલી વેપાર કરવાની પરવાનગી કોણે આપેલી જહાંગીરે આપેલી જો આને પરવાનગી ન આપી હોત તો પછી અંગ્રેજો ભારતમાં આવ્યા જ ન હોત સમજ પડી ભાઈ એટલા માટે મેં તમને કીધું કે આ ન હોત ને તો સારું હોત એ આપણને 200 વર્ષ પાછળ લઈ ગયો અંગ્રેજો આપણા ઉપર 200 વર્ષ શાસન કરી ગયા એ કોની ભૂલના કારણે આની ભૂલના કારણે આ વ્યક્તિ છે ને ન્યાય માટે સોનાની સાંકળ રાખતો શેનાની રાખતો સોનાની સાંકળ રાખતો અને એને કયા નામથી અદલ એ જંજીર તરીકે ઓળખવામાં આવતી અને આ સિવાય તો કે આ જે આગ્રાનો કિલ્લો છે અને એમના જે દ્વાર છે એકનું નામ શું કીધું છે ભાઈ તો કે અમરસિંહ દ્વાર છે એ ગદની દ્વાર છે એક શીસ મહેલ આ બધું ત્યાં આવેલું છે ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભાઈ ભારતમાં મુઘલ બાદશાહ બાબર હુમાયુ અકબર અને જહાંગીર મેં તમને કીધું ને કે બાબર છે ને બાબર એ પાયો નાખે છે મુંઘલ સામ્રાજ્યનો મુઘલ સામ્રાજ્યનો પાયો કોણ નાખે છે બાબર પછી એનો પુત્ર હુમાયુ આવે હુમાયુ નો અર્થ શું થાય ખબર છે કોઈને ચાલો હુમાયુ નો અર્થ શું થાય કોઈ મને કહે ચાલો ફટાફટ કહેજો ભાઈ ચાલો હુમાયુ નો અર્થ હા ભાગ્યશાળી નસીબદાર થાય શું થાય ભાઈ નસીબદાર પણ નસીબદાર નહોતો ભૂરો ભૂરો નસીબદાર નહોતો કેમ નહોતો સાહેબ નસીબદાર ભૂરો તો એની પાછળનું કારણ છે કે ભાઈ લાઈબ્રેરીની સીડી લાઈબ્રેરી રીડિંગ નો શોખીન હતો અને લાઈબ્રેરીની સીડીએ થી પડતા સીડી એ થી પડતા શું પામ્યો હતો મૃત્યુ પામ્યો હતો પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ હશે એટલે કદાચ એ રીડિંગ કરતો હશે મોડી શાંત થવા આવી હતી એટલે એના બેગમને પછી ખીચ ચડી એટલે કે ભાઈ એવું કહેવાય છે કે કે જહાંગીર સોરી હુમાયુ તારે નીચે આવવાનું છે કે નહીં એટલે ફટાફટ દોડતો દોડતો કદાચ આવતો હશે અને ત્યાંથી એનો પગ લપસે છે અને સીધો ટિકિટ શું થાય છે એની કપાઈ જાય છે શું થાય છે ટિકિટ કપાઈ જાય છે આમ હકીકતમાં એ એવું કહેવાય કે નમાજનો સમય થઈ ગયો એટલે ઝડપથી સીડી ઉતરતો હતો અને એ મૃત્યુ પામ્યો આમ બીજી રીતે તો કે નક્ષત્રમાં માનતો હતો શેમાં માનતો હતો નક્ષત્રોમાં માનતો હતો દર સાત દિવસ સાતે સાત દિવસ સાતે સાત દિવસ શું કરતો હતો ભાઈ તો કે એ વ્યક્તિ અલગ અલગ રંગના કપડાં પહેરતો કેવા અલગ અલગ રંગના શું પહેરતો ભાઈ કપડાં પહેરતો આવો હતો આ વ્યક્તિ અને એવું કહેવાય છે કે શેરશાહ સુરીએ એમને હરાવેલો કોને હુમાયુને કોણે હરાવેલો શેરશાહ સુરી છે અને એમણે એને હરાવેલો હુમાયુ પછી એનો પુત્ર આવે છે અકબર જે મહાપ્રતાપી રાજા હતો પછી તો તમને બધાને ખબર છે તો હુમાયુ છે અકબર છે પછી જહાંગીર છે અને ઔરંગઝેબ છે આ બધા લોકો ક્યાં રહેતા હતા આગ્રાના કિલ્લામાં રહેતા ક્યાં રહેતા આગ્રાના કિલ્લામાં રહેતા હતા કિલ્લાના ચાર પ્રવેશદ્વારો છે આના બે પ્રવેશદ્વારો છે એક છે દિલ્હી અને એક છે અમરસિંહ દ્વાર તરીકે ઓળખાય છે અને એને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો 1983 માં મળેલો આ મોસ્ટ આઈએમપી આ તમને પૂછાય જાય કે ભાઈ આગ્રાના કિલ્લાને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો ક્યારે મળેલો છે તો કે એ મળેલો છે 1983 માં હા શેરશાહ સુરી છે ને એને ગ્રાન્ડ ટ્રક રોડનું નિર્માણ કરાવેલું છે ગ્રાન્ડ ટ્રક રોડનું કોણે નિર્માણ કરાવેલું તો કે આ વ્યક્તિ એટલે કે શેરશાહ સૂરી ચાલો ત્યાર પછી આવે છે તાજમહેલ શું આવે છે તાજમહેલ શું આવે છે તાજમહેલ ચાલો તાજમહેલ વિશે બે ચાર શબ્દો તમે મને કહો ચાલો પછી હું એમની ચર્ચા કરું ચાલો તાજમહેલ છે એની વાત કરું ભાઈ તો તાજમહેલ છે એ ક્યાં આવેલો છે ભાઈ તો કે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલો છે ક્યાં આવેલો છે આગ્રા ખાતે જેનું નિર્માણ છે એ કોણે કરાવેલું છે શાહજહાંએ કરાવેલું છે કોણે આવેલું છે શાહજહાં કઈ નદીના કિનારે યમુના નદીના કિનારે યમુના નદીના કિનારે શેનો બનેલો છે સંગે મરમરનો બનેલો છે સંગે મરમરનો બનેલો છે એની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો કે એની ડિઝાઇન છે એ કોણે તૈયાર કરેલી ઉસ્તાદ અહેમદ લાહોરી છે અને એમણે તાજમહેલની ડિઝાઇન તૈયાર કરેલી એટલે સૌથી મોટો રોલ કોનો હતો આમાં તો કે સૌથી મોટો રોલ હતો ઉસ્તાદ અહેમદ લાહોર નો હતો કોનો હતો ભાઈ ઉસ્તાદ અહેમદ લાહોરીનો રોલ હતો કારણ કે ડિઝાઇન કોણે ઉસ્તાદ અહેમદ લાહોરીએ તૈયાર કરેલી એના વાસ્તુકાર એટલે કે સ્થાપત્યકાર સ્થાપત્યકાર કોણ હતા એના તો એ હતા ઉસ્તાદ ઇસા ખાન ઉસ્તાદ ઈસા ખા દ્વારા એનું શું કરવામાં આવ્યું હતું સ્થાપના કરવામાં આવી હતી એનું સ્થાપત્ય કરવામાં આવ્યું હતું આ જે તાજમહેલ છે એ તાજમહેલ જોવા આવનાર પહેલો યુરોપિયન પ્રવાસી કોણ હતો પહેલો ભૂરીયો કોણ હતો એમ પહેલો ભૂરીયો કોણ હતો ભાઈ તો જીન બેપિસ્ટ ટેનિયર આ પહેલો કોણ હતો ભૂરીયો હતો કે જે તાજમહેલ જોવા માટે ક્યાં આવેલો હતો ભાઈ ભારત આવેલો બનાવવાની શરૂઆત 1631 માં થઈ છે અને 1653 માં કાર્ય પૂર્ણ થયું એવું કહેવાય છે કે 1630 માં પણ મુમતાજ છે એ મુમતાજની શું થઈ ભાઈ ટિકિટ કપાઈ ગઈ શું થઈ ટિકિટ કપાઈ ગઈ ટિકિટ કપાઈ ગઈ અને પછી શાહજહાં છે એને બહુ દુઃખ થયું હે કે એનો દિલનો કટકો છે એની પદ્મા છે એને છોડીને જતી રહી એની પદ્માને છોડીને જતી રહી અને એના કારણે શું થયું ભાઈ તો કે એ દુઃખમાંથી બહાર નીકળવા માટે એને એક સહારો લીધો અને એ સહારો તાજમહેલ બનાવવાનો લીધો અને 1900 1631 માં એ તાજમહેલ બનાવવાની શરૂઆત કરે છે 1653 માં પૂરું થાય છે ટોટલ 22 વર્ષનો સમય લાગે છે કેટલા વર્ષનો સમય લાગે છે 22 વર્ષનો સમય લાગે છે છેક એવું કહેવાય છે આરબ દેશોમાંથી પણ એને કારીગરોને બોલાવેલા અને એવું કહેવાય છે કે 20000 જેટલા કારીગરો છે અને એમણે આ તાજમહેલ બનાવેલો કેટલા 20000 જેટલા કારીગરોએ મળી અને શું કર્યું હતું ભાઈ તાજમહેલનું નિર્માણ કરાવેલું ફારસી છે તુર્ક છે ભારતીય ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનો સમાવેશ તમને શેમાં જોવા મળશે તાજમહેલમાં જોવા મળશે તેના ઉપર ગુંબજ આવેલું છે અને ગુંબજનું વજન કેટલું છે 12000 ટન છે કેવું છે 12000 ટન એનું વજન છે ઘણા બધા લોકો છે ને એવી અફવાહ ફેલાવ્યા તમે કહેતા હોય તો કહો નકર ના કહું ચાલો તમે કોમેન્ટમાં કહો કહું કે નહીં ચાલો તો આ વાત થઈ તાજમહેલની તાજમહેલ ભારતની ઇસ્લામિક કળાનું શું ગણાય છે રતન ગણાય છે ઇસ્લામિક કળાનું શું છે રતન ગણાય છે સફેદ ઘુમ્મટ સંગે મરબના પથ્થરોનો બનેલો છે ત્યાર પછી તાજમહેલની અંદર જોવા મળતું સુલેખન એ જે મુમતાજની કબર છે ને મુમતાજની કબર છે અને એ મુમતાજની કબર ઉપર એક વાક્ય લખેલું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોની પવિત્ર દિલોનું સ્વાગત છે શું લખેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું શું છે ભાઈ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને એ તાજમહેલમાં જે સુલેખન થયેલું છે એ થુલુઠ લિપિમાં થયેલું છે કઈ લિપિમાં થુલુઠ લિપિની અંદર થયેલું છે અને ફારસી લેખક અમાનત ખાન દ્વારા એનું સર્જન કરવામાં આવ્યું છે કોના દ્વારા ફારસી લેખક હતા અમાનત ખાન એમના દ્વારા એ લખવામાં આવ્યું છે ચાલો તમે હા પાડી છે એટલે કહી દઉં ચાલો ઘણા બધા કેવા અફવાઓ ફેલાવે ખબર કે તાજમહેલની અંદર છે ને જે કારીગરો હતા ને એમના હાથ કાપી નાખવામાં આવ્યા હતા એક કારીગર હતો ને એને એમાં એક એવું મૂક્યું હતું એવી એક મોનોપોલી મૂકી હતી કે જ્યારે પણ વરસાદ પડે ને એટલે પાણી કોના ઉપર પડે છે મુમતાજની કબર ઉપર પડે છે તો આવી બધી અફવાઓ છે એવું બિચારા કારીગરને કોઈ એમાં કરામત નહોતી કરી રેડી કાળક્રમે કદાચ લૂપ ફોલ રહી ગયો હશે પણ એને કંઈ એવી કરામત નહોતી કરી એવું કહેવાય છે કે જ્યારે બનીને તૈયાર થયો ને પછી બધા કારીગરોના હાથ કાપવામાં આવતા હતા ત્યારે ઓલા કારીગરને પૂછ્યું કે તારી છેલ્લી ઈચ્છા શું છે તો પહેલા કારીગરે કીધું કે મારે આ તાજમહેલ ઉપર એક હથોડીનો ઘા મારવો છે એટલે એને એક હથોડીનો ઘા માર્યો ને એટલે પછીથી ત્યાં જે પહેલાની કબર છે મુમતાજની એના ઉપર પાણી ટપકે છે એ કદાચ લૂપ ફોલ હોઈ શકે પણ એવું કંઈ થયું નહોતું રેડી એટલે આવા અફવાઓ આવા ફેકા ઘણા મારે છે રેડી એટલે આવી અફવાઓ ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું ચાલો સુલેખ જે પર શ્વેત ની લાદીમાં જડીને કરાયેલ છે એટલે કે આજે સ્થૂલ લિપિની અંદર જે અમાનત ખાન દ્વારા જે સુલેખન કરવામાં આવ્યું છે એ જેસ પર શ્વેત આરસની લાદી ઉપર કરવામાં આવેલ છે અહીં પુરા ક્ષેત્રમાં કુરાનની આયાતોનું શું કરેલું છે અલંકરણ થયેલું છે સમજ પડી તો આ શું છે ભાઈ તાજમહેલ અને એ તાજમહેલ છે એનો ફોટો એક બાજુ રાખો અને જેના માટે તાજમહેલ બનાવ્યો છે એનો ફોટો એક બાજુ રાખો તો તમને એવું થાય કે આમાં જે ખર્ચો કર્યો છે ને એવું કહેવાય 400 કરોડનો એ સમયે ખર્ચો કર્યો તો એવું કહે છે હો હવે સાચી વાત છે ખોટી નથી કારણ કે હું ત્યારે હતો નહીં એટલે ગણ્યા નહોતા રેડી જો એક બાજુ તાજમહેલ રાખો અને એક બાજુ મુમતાજને રાખો તો શું થાય ભાઈ તો પછી એમ થાય કે આ ખર્ચો કેવો થયો ખોટો થયો તાજમહેલ છે ને એક મકબરો છે શું છે ભાઈ એક મકબરો છે આ પણ તમારે યાદ રાખવાનું છે એટલે કદાચ આમાંથી તમને સવાલ પૂછાય શકે છે સમજ પડી ભાઈ તો આ યાદ રાખજો આ વાત થઈ તાજમહેલની જેને પણ વર્લ્ડ હેરીટેજ સાઈટનો શું મળેલો છે દરજ્જો મળેલો છે ફતેપુર સિકરી આનું નામ પણ તમે સાંભળ્યું હશે ફતેપુર સિકરી છે ફતેહપુર સિકરી છે અને એ ફતેપુર સિકરી છે ચમનું આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર આગ્રા ખાતે આવેલું છે જેનું નિર્માણ છે અકબરિયા એ કરાવેલું કોણે કરેલું અકબર છે એમણે 16મી સદીમાં આનું નિર્માણ કરાવેલું એના ગુરુ હતા કોણ હતા ગુરુ તો કે શેખ સલીમ સિસ્તી શેખ સલીમ સિસ્તી અને એમના માનમાં આનું નામ આપ્યું ફતેપુર સિકરી અને અહીંયા જ્યારે ગુજરાત ઉપર એ આક્રમણ કરે છે અને ગુજરાત ઉપર શું મેળવે છે વિજય મેળવે છે અને વિજય મેળવ્યા બાદ બુલંદ દરવાજો શું બુલંદ દરવાજો છે એનું નિર્માણ કરે છે આ બુલંદ દરવાજો છે એ 40 મીટર શું છે ભાઈ ઊંચો છે મીટર ઊંચો છે અને એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી ઊંચો દરવાજો ગણાતો એ જ્યારે બન્યો ને ત્યારે એ બન્યો ત્યારે વિશ્વનો સૌથી ઊંચો શું ગણાતો દરવાજો ગણાતો તમે આ જોવો છો આ છે બુલંદ દરવાજો કે જે શું છે ભાઈ તો કે ગુજરાત વિજયની યાદમાં અકબરિયાએ એનું નિર્માણ કરાવેલું સમજ પડી ભાઈ ચાલો હા રાજુભાઈ હું જ કરાવવાનો છું ચાલો આગળ જઈએ ત્યાર પછી પછી હુમાયુનો મકબરો મેં તમને વાત કરી હતી ને કે ભારતની અંદર જે મુંઘલો આવે છે અને એ મુંઘલોની અંદર તમને ખબર છે કોણ તો કે ભાઈ મુંઘલોની અંદર કોણ હતા ભાઈ હુમાયુ હતા અને એ હુમાયુનું શું થઈ જાય છે ટિકિટ કપાઈ જાય છે ટિકિટ કપાઈ જાય છે અને એની જે કબર છે એની કબર છે અને કબર ઉપર ઈમારત બનાવવામાં આવે છે આ ઈમારત છે એને શું કહેવાય છે તો કે હુમાયુનો મકબરો કહેવાય છે શું કહેવાય છે હુમાયુનો મકબરો કહેવાય છે આ મકબરો છે એની બેગમ દ્વારા બનાવવામાં આવ્યો છે એની બેગમનું નામ શું હતું ભાઈ તો કે એની બેગમનું નામ હતું હાજી બેગમ શું હતું હાજી બેગમ અથવા તો મેં તમને બીજું નામ આપ્યું હતું શું નામ આપ્યું હતું ભાઈ ચાલો ફટાફટ કહી દો રાજ શું નામ આપ્યું હતું ભાઈ અને આ કોના સમયમાં બન્યો છે એવો સવાલ તમને પૂછાય તો અકબરના સમયમાં અકબરના સમયની અંદર કોઈ દિવસ મકબરો છે છે જેનો હોય ને એને કોઈ દી ના બનાવ્યો હોય સમજ પડી તમને આટલી જે મકબરો છે જેનો હોય ને એને કોઈ દિવસ ના બનાવ્યો હોય આ વસ્તુ યાદ રાખજો કારણ કે એના મૃત્યુ પછી બને છે આમ ભૂરા ખબર પડી તને સમજ પડી તને ભૂરા મકબરો હા હમીદાબાનો બેગમ પણ એને કહેવામાં આવે છે સમજ પડી ચાલો તો કે દિલ્હી ખાતે આ મકબરો આવેલો છે અને બાંધકામ હુમાયુના પત્ની હતા જેને બેગા બેગમ પણ કહેવાતું હાજી બેગમ પણ કહેવાતું અને એની બીજું નામ શું આવશે હમીદાબાનો બેગમ આવશે કે જેના દ્વારા આ શું બનાવવામાં આવ્યો છે મકબરો બનાવવામાં આવ્યો છે સમય પૂછેને તો સમય શાસન કોણ કરતો હતો ત્યારે અકબર કરતો હતો તો અકબરના સમયની અંદર બનેલો એના વાસ્તુકાર બનાવેલો કોણે એના સ્થાપત્યકાર પણ આને કહી શકો એના સ્થાપત્યકાર કોણ હતા ભાઈ તો કે એ હતા મિર્ઝા ગ્યાસ બેગ મિર્ઝા ગ્યાસ બેગ છે એમના દ્વારા આ મકબરો બનાવવામાં આવેલો આ ભારતીય ઉપમહાદ્વીપ પર આવેલા પ્રથમ ચાર બાગ શૈલી હમણાં મેં તમને વાત કરી હતી ને નિશાંત બાગ અને એવા બાગ શૈલીની અંદર બનેલો ભારતનો પહેલો મકબરો હતો 1572 માં બનીને તૈયાર થયેલો આ મકબરો ક્યારે બનીને તૈયાર થયેલો 1572 માં લાલ રેતીયા પથ્થરોમાંથી બનેલો છે અને ફારસી પ્રભાવ હેઠળ વાસ્તુકલાની ચાર બાગ શૈલીનું પ્રતિનિધિત્વ કયો મકબરો કરે છે હુમાયુનો મકબરો કરે છે સવાલ તમને પૂછે પૂછાય કે ક્યાં આવેલો છે અને કોણે બનાવ્યો છે આમાંથી સવાલ વધારે પૂછાય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે આ બધા વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન પામેલા સ્થળો છે એટલે તમારે આ યાદ રાખવાના છે ત્યાર પછી આવે છે તો કે કુતુબ મીનાર પરિસર આને પણ વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન મળેલું છે દિલ્હી ખાતે આવેલો છે કુતુબ મીનાર પરિસર મેં તમને હમણાં જ વાત કરી હતી કુતુબુદ્દીન એમ કુતુબુદ્દીન કુતુબુદ્દીન એબક છે અને એ કુતુબુદ્દીન એબક દ્વારા કુતુબુદ્દીન બખતિયાર કાકી કોણ કુતુબુદ્દીન કુતુબુદ્દીન બખત્યાર કાકી અને એની યાદમાં એની યાદમાં શેનું નિર્માણ કરાવેલું કુતુબ મીનારનું નિર્માણ કરાવેલું પણ કુતુબ મીનારનો પ્રથમ માળ બને છે ને પ્રથમ માળ ત્યાં આ ભાઈ એટલે કોણ કુતુબુદ્દીન એબક કુતુબુદ્દીન એબક છે છે એનું શું થઈ જાય છે ટાઈ ટાઈ ફિશ થઈ જાય છે મતલબ એ શું પામે છે મૃત્યુ પામે છે શું પામે છે મૃત્યુ પામે છે અને એટલા માટે આ કુતુબ મીનારનું અધૂરું કામ છે અધૂરું કામ છે એ પૂર્ણ કોણ કરે છે ભાઈ તો કે ઇલતુતમિશ દ્વારા પૂરું કરવામાં આવે છે કોના દ્વારા ઇલતુતમિશ છે ઇલતુતમિશ છે એના દ્વારા પૂરું કરવામાં આવે છે પછી આનું સમારકામ છે આનું સમારકામ છે એ કોના દ્વારા કરવામાં આવે છે ભાઈ તો ફિરોઝશાહ તુગલક દ્વારા ફિરોઝશાહ તુગલક છે અને એ ફિરોઝશાહ તુગલક દ્વારા એનું શું કરવામાં આવે છે સમારકામ કરવામાં આવે છે આ પણ યાદ રાખજો સમજ પડી અને આનો સવાલ પૂછાય તમને અગાઉ ઘણી બધી વખત કુતુબ મીનારમાંથી સવાલો પૂછાય ગયા છે ચાલો તો દિલ્હીની અંદર આવેલો છે સુફી સંત હતા કુતુબુદ્દીન બખત્યાર કાકીની યાદમાં 13મી સદીની અંદર તો આ 13મી સદીનો સમય એટલે કયો આવશે દિલ્હી સલ્તનત આવશે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન કોનું તો કે નિર્માણ થયેલું ભાઈ તો કે કુતુબ મીનારનું નિર્માણ થયેલું છે શરૂઆત કુતુબુદ્દીન એબકે કરી હતી પૂર્ણ એને કોણે કર્યું ભાઈ ઇલતુતમિસે કર્યું અને સમારકામ એનું કોણે કરાવ્યું ભાઈ તો કે ફિરોઝશાહ તુગલકે કરાવેલું છે કુલ પાંચ માળો છે કેટલા માળો છે પાંચ માળો છે ઊંચાઈ કેટલી છે 7256 મીટર એની શું છે ભાઈ ઊંચાઈ છે કુતુબુદ્દીન કુતુબી પરિસર છે અને એની અંદર કુતુબ મીનાર આવેલું છે અલાઈ દરવાજો આવેલો છે કે જે કોને તો કે ભાઈ બંધાવેલો છે તો કે તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે અલાઉદ્દીન ખલજી અને એમના દ્વારા અલાઈ દરવાજાનું નિર્માણ કરેલું કુવતુલ ઇસ્લામ મસ્જિદ જે કોણે બંધાવેલી છે કુતુબુદ્દીન એબકે બનાવેલી છે કુતુબુદ્દીન એબક છે એમના દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે અને લો સ્તંભ આમાંથી સવાલ ગયા વખતે પીએસઆઈ માં પૂછાય ગયો પીએસઆઈ માં આનો સવાલ પૂછાય ગયો રેડી લોહ સ્તંભ ક્યાં છે તો કે દિલ્હી ખાતે આવેલો છે કે રાસાયણ એવું કહેવાય કે રસાયણ વિજ્ઞાનનો પ્રાચીનકાળનો સૌથી સારામાં સારો નમૂનો કહેવાય તો આ લોહ સ્તંભ કહી શકીએ કે આટલા વર્ષોથી બનેલો છે અને છતાં પણ એને હજુ કાટ લાગ્યો નથી સમજ પડી ભાઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી લાલ કિલ્લા પરિસર આને પણ વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલો છે ચાલો તો જુઓ એનું નિર્માણ છે 1638 માં કોણે કરાવેલું છે શાહજાહાએ કરાવેલ છે ઘણાને ખબર નથી ભાઈ આગ્રાનો કિલ્લો છે ને એ આગ્રાનો કિલ્લો એ અકબરિયાનો છે અને એ ક્યાં આવેલો છે યુપી માં આવેલો છે આ આગ્રાનો કિલ્લો અને લાલ કિલ્લો બંને અલગ છે સમજ પડી ભાઈ ચાલો લાલ કિલ્લો છે 1638 માં સ્થાપત્ય કલાના રાજકુમાર તરીકે જાણીતા કોણ છે તો કે શાહજહાં છે અને શાહજહાં દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે ત્યાર પછી વાત કરીએ કે લાલ કિલ્લા પરિસર માં લાહોરી ગેટ છે મીના બજાર છે આ મીના બજાર શું છે કોઈ મને કહે ચાલો કોમેન્ટ કરો સર અર્જુન બેન્ચમાં ફોર્મ કેમ ભરવાનું એ કહેજો લાસ્ટમાં હા પરમ 100 ટકા કહી દઈશ ચાલો હજુ પણ જે લોકોએ અર્જુન બેન્ચમાં એડમિશન નથી લીધું ને એ લઈ લેજો માત્ર 99 રૂપિયા છે આખે આખો કોન્સ્ટેબલ પીએસઆઈ નો એમાં સિલેબસ આવી જાય ભાઈ ચાલો મને કહો ભાઈ મીના બજાર શું છે ગુડ આફ્ટરનૂન આશીષભાઈ ચાલો ફટાફટ કહી દો ભાઈ ઉદિતભાઈ જય દ્વારકાધીશ ચાલો એક વખત લિંક ને બધા લાઈક કરદો અને શેર કરદો ભાઈ જો આપણા બધા જુના ખાટો ખેલાડીઓ આવી ગયા છે ભાઈ ચાલો ફટાફટ જવાબ આપી દો ભાઈ આ મીના બજાર શું છે કોઈ મને કહે આ શબ્દ તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે કે ભાઈ મુંગલોની અંદર માત્ર સ્ત્રીઓ સ્ત્રીઓ છે ને સ્ત્રીઓ વેપાર કરતી ને એ બજારને શું કહેવામાં આવતું મીના બજાર કહેવામાં આવતું તો એ મીના બજાર છે એ લાલ કિલ્લા પરિસરમાં આવેલું છે આ નોબતખાના આવેલું છે નહર એ બહિસ્તર એટલે કે સ્વર્ગની ધારા તરીકે ઓળખાતી નહેર પણ આવેલી છે મુમતાજ મહેલ આ મારા બેટાએ જ્યાં જોઈને ત્યાં શાહજહાંએ મુમતાજને આગળ રાખી છે એ તાજમહેલ હોય કે પછી લાલ કિલ્લો હોય પછી દીવાને આમ ને દીવાને ખાસ આ બેયની મેં તમને ચર્ચા કરી કોને દીવાને આમ કહેવાય અને કોને દીવાને ખાસ કહેવાય અને મોતી મસ્જિદ કે જે ક્યાં આવેલી છે લાલ કિલ્લા પરિસરમાં દિલ્હી ખાતે આવેલી છે પણ એનું નિર્માણ કોણે કરાવેલું છે ઔરંગઝેબે કરાવેલું છે ત્યાર પછી આગળ વાત કરીએ કે દર વર્ષે સ્વતંત્રતા દિવસ છે સ્વતંત્રતા દિવસ એટલે કયો દિવસ ચાલો કોમેન્ટ કરો ભાઈ ચાલો ફટાફટ લિંકને એક વખત લાઈક કરો ભાઈ 400 લાઈકમાં માત્ર 25 લાઈક ઘટે છે પૂરી કરી દો ચાલો દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન અહીંથી શું કરે છે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ફારસી છે તેમુરી છે અને હિન્દુ પરંપરાઓની ઝાંખી તમને શેમાં જોવા મળશે તો કે લાલ કિલ્લામાં જોવા મળશે ક્યાં તો કે દિલ્હી ખાતે આવેલો છે અને 15મી ઓગસ્ટ જેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે તરીકે ઓળખીએ છીએ અને તેની વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે આના ઉપર ફ્લેગ ફરકાવો એનો મતલબ થયો કે ભારતનો રાષ્ટ્રધ્વજ આના ઉપર ફરકે આ લાલ કિલ્લા ઉપર જો કોઈએ પોતાનો ધ્વજ ફરકાવી દીધો એનો મતલબ કે ભારત છે એની સ્વતંત્રતા ઉપર શું થાય છે તો કે આમ કહેવાય ને કે દુઃખના એંધાણ છે દુઃખના એંધાણ તો ન કહેવાય પણ આમ બીજા શબ્દોમાં કહીએ ને તો આપણી આબરૂ છે એ ગઈ એવું કહેવાય સમજ પડી એટલે કોઈ દિવસ આના ઉપર ઉપર કોઈ દિવસ બીજો કોઈ ધ્વજ ફરકાવી ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે સમજ પડી આવું એક વખત થયું તું હમણાં તમને ખબર ના હોય તો કહી દઉં ચાલો પાછી નોટો આવી નોટો આવી ચાલો ફરીથી નોટો યાદ કરી લઈએ કારણ કે નોટો કેવી છે મોસ્ટ આઈએમપી છે 10 પછી કેટલાની તો કે ભાઈ અ 10 પછી 50 પછી 100 પછી 200 પછી 500 અને પછી 2000 ચાલો ફટાફટ મળો કોમેન્ટ કરવા ચાલો સ્પીડથી ભાઈ આ નોટો હું તમને યાદ રખાવીને જ રહીશ પહેલા શું આવશે કોણાકનું સૂર્ય મંદિર આવશે શું આવશે કોણાકનું સૂર્ય મંદિર આવશે ત્યાર પછી શું આવશે હંપી સ્મારક આવશે ત્યાર પછી શું આવશે સો માં રાણકી વાવ આવશે શું આવશે રાણકી વાવ આવશે 200 માં શું આવશે મને ભુલાઈ ગયું 200 માં શું આવશે ભાઈ ચાલો કહી દો ભાઈ મને તો 200 નું ભુલાઈ ગયું 500 તો તમારી સામે છે લાલ કિલ્લો લાલ કિલ્લો અહીંયા શું આવશે મંગળયાન શું આવશે મંગળયાન ચાલો હમણાં જ મેં કીધું 200 ની નોટમાં શું આવશે ચાલો શું આવશે સાંચીનો સ્તૂપ આવશે શું આવશે સાંચીનો સ્તૂપ આવશે હમણાં જ મેં કીધું એટલા માટે મેં એને છોડી દીધું તું સમજ પડી ગઈ તો આવો સરસ મજાનો સાચી લાલ કિલ્લો છે તમને 500 ની નવી કડકડતી નોટો છે એમાં જૂની નોટો અને ફાટેલી નોટોમાં નહીં જોવા મળે રેડી તમે જે નોટો સમજો એ વાત અલગ છે ચાલો હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની અંદર સ્થાપત્ય કલામાં ઉપરકોટનો કિલ્લો અડીકડીની વાવને નવઘણ કૂવો જેને ન જોયો એ જીવતો મુવો આવી એક ઉક્તિ છે ને એ જાણીતી છે અડીકડીની વાવ કો કે નવઘણ કૂવો કો આ બધું ચમનું આવેલું છે તો કે જૂનાગઢમાં આવેલું છે ભૂરા ક્યારેક તમારી ભૂરીને લઈને જવાનું કહેવાનું કે ઉપરકોટનો કિલ્લો છે એ જૂનાગઢમાં છે ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ છે તો ભૂરીને કહેવાનું ભૂરી જો ભૂરી આ ઉપરકોટનો કિલ્લો છે ને એમને શું કહેવાય તો કે ગિરિદુર્ગ કહેવાય ભૂરો પછી ત્યાં સુધરેલું જ બોલે સમજ પડી હા પછી ક્યારેક ઊલટું થઈ જાય કેવું ઊલટું થાય ખબર તમને તો કે ક્યારેક ભૂરી છે એ વધારે ભણેલી હોય એટલે પછી ભૂરી ભૂરાને કે જો ભૂરા જો આને શું કહેવાય ઉપરકોટ કહેવાય અને એને બીજા શબ્દોમાં ગિરિદુર્ગ કહેવાય અમે જ્યારે તૈયારી કરતા ને ભૂરા હું જ્યારે કોન્સ્ટેબલ બનીને એ પહેલા અમે તૈયારી કરી કરતા અને ત્યારે સર અમને કહેતા હતા કે આ ઉપરકોટનો કિલ્લો છે ને એની નજીકમાં હે ને શું આવેલું છે ભાઈ અડી કડીની વાવ આવેલી છે અને એની નજીકમાં શું આવેલો છે નવઘણ કૂવો એવું કહેવાય છે કે જ્યારે છે ને અડી કડીની વાવ બનીને તૈયાર થઈ હતી ને અને ત્યારે એની અંદર પાણી નહોતું આવ્યું આવું સર કહેતા હતા ભૂરા એટલે પછી એવું કહેવાય છે કે અડી અને કડી નામની બે શું હતી બે કુંવારિકાઓ હતી અને એમની શું બળી ચડાવવામાં આવેલી અને એટલા માટે માટે ભૂરા આપણે કંગન લેવા પડશે કંગન બે જોડી લેવા પડશે એક મારા માટે અને એક અડી અને કડી માટે આ કંગન છે એને ચડાવવામાં આવે છે સમજ પડી એટલે પછી ભૂરાનો મગજ જાય એટલે પછી ભૂરી છે ભૂરાને નવઘણ કૂવો જોવા લઈ જાય અને પછી ભૂરો છે એને કે ભૂરી તું તો આ પહેલી વખત આવી પણ ભૂરી વાહે જૂનાગઢમાં અડધી જિંદગી મેં કાઢી સમજ પડી એટલે આ નવઘણ કૂવો કહેવાય કે જે જૂનાગઢ ગઢની અંદર આવેલો છે રા નવઘણની સ્ટોરી તમે કદાચ સાંભળી હશે રા નવઘણનું નામ સાંભળ્યું હશે કે આ રા નવઘણને બચાવવા માટે દેવાયત બાપા બોદર દેવાયત બાપા બોદર છે અને એને પોતાના દીકરાની બલી આપી દીધી હતી ઉગાની કોની ઉગાની બલી આપી દીધી હતી રેડી એટલા માટે આહીરનો આશરો છે ને એ વખણાય છે કે એ આયરના દીકરાએ એવું કહેવાય છે કે જ્યારે જૂનાગઢ ઉપર આક્રમણ થાય છે રા નવઘણ છે એ છેલ્લો એનો વારસદાર હતો અને એને આશરો આપે છે કોણ દેવાયત બાબા બોદર અને પછી જ્યારે દુશ્મનને ખબર પડે છે કે તમારો દુશ્મન જે છે એ ક્યાં તો કે દેવાયત બોદરના ઘરે ઉછરી રહેલો છે અને ત્યારે દુશ્મનનું લશ્કર આવે છે અને કહે છે કે તમે મને રાહ નવઘણને સોંપી દો અને ત્યારે એવું કહેવાય છે કે એ દેવાયત બાપા બોદર છે એ એવું કહે છે નવઘણને ઘરે રાખી દે છે અને ઉગાને કહે છે કે આ રાવ ગણ છે આ તમારો દુશ્મન છે તમે એને તમારે જે કરવું હોય એ કરો અને પછી પેલી એવું કહેવાય છે આહીરાણીને બોલાવવામાં આવે છે આહીરાણીને પૂછે છે કે આજ તારો દીકરો કોણ છે ભાઈ તો કે ભાઈ આજ તારો દીકરો કોણ છે ભાઈ તો કે ઉગો છે અને ત્યારે પેલી આહિરાણીને કહે છે પેલો આડીદર બોડીદરનો દેવાયત બોદર એને કહે છે કે રાહ રાખીને વાત કરજે માત્ર આટલી શબ્દો બોલે છે શું બોલે છે કે રાહ રાખીને વાત કરજે પેલી આહીરાણી સમજી જાય છે એવું કહેવાય છે કે આહીરાણી રા નવઘણને કહે છે કે આ તો રા નવઘણ છે આ મારો દીકરો ઊગ્યો નથી અને એ આહીરાણી પોતે છે એવું કહેવાય છે કે એ પોતાના દીકરાનું સર કલમ કરે છે દેવાયત બોદર અને એ આહિરાણી છે એ પોતાના દીકરાની આંખો કાઢે છે અને આંખો ઉપર ચાલે છે કોને બચાવવા માટે તો રા નવઘણને બચાવવા માટે સમજ પડી અને પોતાના દીકરાની બલી આપી દે છે આ આહીરનો આશરો એટલા માટે વખાણાય છે એટલા માટે મારે યાદ કરવો પડ્યો કે આ નવઘણ કૂવો છે અને રા નવઘણને કોણ બચાવે છે રાવંશ એટલે કે સુડાસમા વંશને બચાવવા માટે થઈ અને દેવાયત બોદરે પોતાના પ્રાણ હોમેલા છે રેડી તો આવી તો સૌરાષ્ટ્રની ધરા ઉપર તમે જાઓને તો તમને આવા ઘણા બધા સ્થળો તમને જોવા મળશે રેડી એટલે આ કુળમાં જન્મ લેવો એ એક શું કહેવાય કે ગૌરવની વાત છે ચાલો સિદ્ધ રાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્રમાલય ગુજરાતની પહેલી બહુમાળીય ઇમારત જો કેવી હોય તો એ કહી શકાય તો એ કઈ કઈ કઈ કઈ કહી શકાય તો કે રુદ્ર મહાલય કહી શકાય આ રુદ્ર મહાલય છે એ ગુજરાતની પહેલી બહુમાળી ઈમારત છે આ એક આવો જ તે એક સરસ મજાનો કિસ્સો છે એ તમને ખબર હશે કે કચ્છની અંદર અ તમને ખ્યાલ હશે કે વ્રજવાણી નામનું સ્થળ આવેલું છે કયું સ્થળ આવેલું છે વ્રજવાણી નામનું વાણી નામનું સ્થળ આવેલું છે તમે વાગળમાં જાવ ને તો કચ્છના વાગળ પ્રદેશની અંદર વ્રજવાણી નામનું સ્થળ આવેલું છે 120 આહિરાણીઓએ એક ઢોલીની પાછળ પોતાના પ્રાણ આપી દીધા હતા કે એવું કહેવાય છે કે મૂગીયો ઢોલ વાગે છે અને વ્રજવાણી ખાતે હા જો આ વ્રજવાણીમાં લખવામાં ભૂલ છે વ્રજવાણી ખાતે એ 21 આહિરાણી એવું 21 આહિરાણી 21 એટલે કે 120 જેટલી આહિરાણીઓએ એ જ્યારે એ ઢોલીની હત્યા કરવામાં આવે છે અને એની પાછળ પોતાનો શું કરી દે છે પ્રાણ ત્યાગી દે છે પેલું હેલારો ફિલ્મ બન્યું છે કયું હેલારો ફિલ્મ તમે જોયું હશે આ હેલારો ફિલ્મ છે ને એ કોના ઉપર બન્યું છે આ વ્રજવાણી નામનું સ્થળ છે ને એના ઉપર બનેલું છે સમજ પડી ચાલો અહીંયા આવીએ સિદ્ધરાજ જય જયસિંહ સિદ્ધરાજ જયસિંહ એટલે ગુજરાતનો મહાપ્રતાપી રાજા ભારતના વારસા ભારતના ઇતિહાસની અંદર જેમ અકબર છે ને અકબર એમ ગુજરાતના ઇતિહાસની અંદર જો કોઈનું નામ લેવામાં આવે ને તો ગુજરાતના ઇતિહાસમાં કોનું નામ આવે સિદ્ધરાજ જયસિંહ નું નામ આવે જેમ ભારતના ઇતિહાસની અંદર ભારતના સાંસ્કૃતિક વારસામાં સુવર્ણકાળ કોને કહેવાય છે તો કે અ ગુપ્તકાળને કહેવાય શું કહેવાય ગુપ્તકાળને કહેવાય અને ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કોને સુવર્ણકાળ કહેવાય છે સોલંકી કાળને કહેવાય છે કોને કહેવાય છે સોલંકી કાળને કહેવાય છે સમજ પડી ચાલો તો વાત કરીએ ભાઈ તો કે સિદ્ધરાજ જયસિંહ છે એમને સિદ્ધપુર સિદ્ધપુર ક્યાં આવેલું છે પાટણમાં આવેલું છે અને ત્યાં રુદ્ર મહાલયનું નિર્માણ કરેલું આની સાથે એક સ્ટોરી જોડાયેલી છે વાસ્તુકારનું નામ મને અત્યારે યાદ નથી આવતું પણ એક વાસ્તુકારને બોલાવવા આવે છે રુદ્ર મહાલયનું જ્યારે ભૂમિપૂજન કરવાનું હતું ને ત્યારે અને એ વાસ્તુકાર છે એ એવું કહેવાય છે કે ખીલ્લો છે જમીનની અંદર ધરબે છે જમીનની અંદર ખૂતાડે છે અને એવું કહે છે કે આ ખુલ્લો આ ખીલો છે ને એ શેષ નાગની એવું કહેવાય કે ફણ ઉપર છે વાગ્યો છે આ ઈમારત કોઈ દી નાશ નહીં પામે આ ઈમારતને કોઈ દી નુકશાન નહીં થાય એટલે રાજા હતા ને એને વિશ્વાસ ન આવ્યો પહેલા ઉપર સ્થપતિ જે હતો ને એના ઉપર વિશ્વાસ નથી આવતો અને એટલા માટે આ કદાચ ગંગાધર શાસ્ત્રી છે એના ઉપર એને વિશ્વાસ નથી આવતો એટલે સિદ્ધરાજ જયસિંહ કીધું કે થોડાક ફાકા ઓછા મારો એમ એટલે પેલો ગંગાધર શાસ્ત્રી કે ભાઈ ફાંકા નથી માર તો વાત સાચી છે તો કે મને બતાવો હવે કે કઈ રીતના તો તો ઈ કે બતાવો મને સાબિત કરીને બતાવો કે તમે કો છો એ વાત સાચી છે એટલે પછી ગંગાધર શાસ્ત્રી છે ખીલો કાઢે છે ને તો એ લોહીથી લથપત હોય છે અને પછી ફરી પાછો શું એ ખીલો ધરબવામાં આવે છે અને પછી ગંગાધર શાસ્ત્રી કહે છે કે હવે શેષનાગ જતા રહ્યા છે હવે આ ઇમારત લાંબી નહીં ટકે એટલે અત્યારે હાલમાં પણ તમને એ ભગ્ન અવસ્થામાં જોવા મળશે મતલબ એના ખંઢેરો જોવા મળશે રુદ્ર મહાલયના તો આ રુદ્ર મહાલય છે સિદ્ધપુર પાટણમાં આવેલો છે ભગવાન શિવ સાથે જોડાયેલો છે શિવ સંપ્રદાય પોતે શિવપંથી હોવાથી તમને ખ્યાલ હશે કે સોમનાથનો યાત્રા વેળો છે મીનળદેવીએ માફ કરાવી આવેલો પણ કોના સમયમાં માપ કરાવેલો તો કે સિદ્ધરાજ જયસિંહ પોતે શિવ ધર્મ માનતો અને એક આ મહાલયનું નિર્માણ કોના ઉપરથી રુદ્ર એટલે ભગવાન શિવના નામ ઉપરથી રુદ્ર મહાલય રાખેલું કેટલાક ઇતિહાસકારોના મતે સાત માળના ઝરૂખા સાથે સંકળાયેલ મહેલો હોવા જોઈએ કારણ કે અત્યારે તો આપણને ખાલી શું જોવા મળે છે ભગ્ન અવસ્થા એટલે કે સાત માળનો હશે એવું લોકો માને છે અત્યારે એક જ માળ રુદ્ર મહાલયનો શું છે હયાત છે સ્તંભો અને તોરણો સ્થાપત્યનો સમાવેશ થાય થાય છે વડનગરની અંદર તોરણો આવેલા છે ચાલો 400 ની અંદર ચાર લાઈક ઘટે છે ફટાફટ પૂરી કરી દો મીનળદેવીએ ધોળકાની અંદર મલાવ તળાવનું નિર્માણ કરાવેલું એવું કહેવાય છે કે તળાવનું નિર્માણ કરાવતા કોણ મીનળદેવી મીનળદેવીને તળાવ બનાવવું હતું અને તળાવના મધ્યમાં એક શું આવતી હતી ડોશીની ઝૂપડી આવતી હતી ડોશી એવું કહે છે કે ભાઈ મારે છે ને મારું મકાન કોઈને આપવું નથી મારે અહીંયા મકાન જોઈએ જ છે મારે તમારે જે કરવું હોય એ કરો પણ મારું મકાન અહીંયા રહેવું જોઈએ એટલે આ ડોશી છે એનું મકાન છે એ મીનળદેવી પાડતા નથી એ ડોશીને જવા આવવા માટે શું બનાવી દેવામાં આવે છે રસ્તો બનાવી દેવામાં આવે છે અને આના ઉપરથી કહેવત પડી શું કહેવત પડી કે ન્યાય જોવો હોય તો જોવો હોય તો મલાવ તળાવ જાઓ આવું કેમ કીધું તો કે એક જ વ્યક્તિ માટે થઈ અને આટલી સુવિધા આપવામાં આવી હતી આજે તમે જુઓ કે રોડ રસ્તાનું નિર્માણ થાય તમારું શું તો કે અ તમારું મકાન વચ્ચે આવતું હોય તો લોકો પાડી દે છે સરકાર પાડી દે છે પણ વિચારો કે આ એની મહાનતા હતી કે એનું મકાન એને પાડ્યું નહીં સમજ પડી એટલે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ ધોળકા ખાતે મીનળદેવીએ બંધાવેલું શું આવેલું છે મલાવ તળાવ વિરમગામની અંદર ગંગુ વણજારો કોણે બંધાવેલું ગંગગુ વણજારો છે અને એ ગંગુ વણજારાએ બંધાવેલું શું આવેલું છે તો કે મુનસર તળાવ આવેલું છે ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન પાટણમાં શેનું નિર્માણ થયેલું છે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ થયેલું છે ત્યાર પછી વડનગરની અંદર શું આવેલા છે કીર્તિ તોરણ આવેલું છે જૂનું હયાત નગર તરીકે શું ઓળખાય છે તો કે વડનગર ઓળખાય છે અને અહીંયા તાનારી ની શું આવેલી છે સમાધિ આવેલી છે તાનારીની શું આવેલી છે સમાધિ આવેલી છે અને તાનારી મહોત્સવનું અહીંયા આયોજન થાય છે બીજું શું આવેલું છે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવેલ છે ત્યાર પછી આ હાટકેશ્વર હાટકેશ્વર છે હાટકેશ્વર મહાદેવનું શું આવેલું છે મંદિર આવેલું છે અને અહીંયા એક મ્યુઝિયમ બનાવવામાં આવશે અને આપણા હાલના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી છે અને એનું જન્મસ્થળ કયું છે ચમત્કારપુર એનું પૌરાણિક નામ છે વડનગર છે ચમનું આવેલું છે તો કે મહેસાણાની અંદર આવેલું છે ક્યાં આવેલું છે મેહોણાની અંદર આવેલું છે અમદાવાદ શહેરની સ્થાપના અહેમદ શાહએ 1411 માં કરી હતી સલ્તનત કાળ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ રાજધાનીનું સ્થળ હતું તો કે સૌથી પહેલા પાટણ છે એ પાટણ છે એ તમને ખબર છે ચાવડા વંશ કહી શકો વનરાજ ચાવડો અને વનરાજ ચાવડા છે અને એમના મિત્ર હતા કોણ તો કે અણહિલ ભરવાડ અણહિલ ભરવાડ છે અને એ અણહિલ ભરવાડના મિત્ર હતો અને એની યાદમાં અથવા તો એમના નામ ઉપરથી પાટણની રચના કરાવી પછી સોલંકી વંશ આવે છે સોલંકી વંશ આ ખબર તમને ભાઈ કે આ આ ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા તો કે સામતસિંહ ચાવડા કોણ હતા સામતસિંહ ચાવડા થોડાક એને ટેવ થોડીક ટેવ હતી એને ખરાબ ટેવ હતી મદિરાપાન કરવાની એટલે થોડુંક જ્યારે વધારે લઈ લેને ત્યારે બહુ મોજમાં આવી જાય મોજમાં આવી અને આ મૂળરાજ સોલંકી એનો ભાણેજ હતો મૂળરાજ સોલંકી જે સોલંકી વંશનો સ્થાપક એનો શું હતો ભાણેજ હતો એટલે શું કરે કે જ્યારે ફૂલ થઈ જાય ને ફૂલ થઈ જાય ને સોમરસ જ્યારે થોડોક વધારે લઈ લેને ત્યારે આ પોતાના ભાણેજ મૂળરાજને ગાદી ઉપર બેસાડે અને પછી કે હવેથી ગાદીનો વારસદાર તું રાજા હવે જેવો એને સોમરસ ઉતરે જેવું એને સોમરસ ઉતરે મદિરાપાન ઉતરે ભાનમાં આવે એટલે તરત એને શું કરે છે ગાદી ઉપરથી ઉતારી મૂકે છે બે ચાર વખત આવું કરે એટલે મૂલરાજનો મગજ ગયો એક દિવસ એટલે એક દિવસ જેવા મામાએ થોડુંક લઈ લીધું આ પહેલા જેવું છે કે પહેલા છોકરીવાળા જોવા આવ્યા જોયું બધાને છોકરાને જોયો પછી બહાર નીકળ્યા એ એના રસ્તામાં જતા હતા એટલે પૂછ્યું પહેલા છોકરાને એના મિત્રએ કે શું જોયું બધું તો કે હા બધું જોયું શું લાગ્યું તને થઈ જાહે તારું તો કે હા લાગે તો છે થઈ જાહે તો કે હાલ પાર્ટી આપ એટલે પેલા છોકરાએ કીધું પેલા થાવા જ દે પછી પાર્ટી આપું ને કઈ આમ થોડી અત્યારે પહેલા આપી દઉં એટલે ઈ પહેલાને ગમ્યું નહીં એટલે તરત ગાડી ચાલુ કરી અને પેલા મહેમાન જતા હતા ને એની આગળ થઈ ગયો ત્યાં જઈને ઊભો રહ્યો પછી એટલે પેલા મહેમાન બધા ઉતર્યા પૂછ્યું અને પૂછ્યું એને પહેલા એ પેલા છોકરાના મિત્રએ કે ક્યાં ગયા હતા કે પેલા ભૂરાને જોવા ગયા હતા તો કે હા કેવો લાગ્યો છોકરો તો કે બરાબર લાગ્યો ઠીક છે એમ શું વિચાર છે કે તમારી ઈચ્છા એવી છે કે હા પાડી દઈએ એમ પછી પહેલા મહેમાન છે એને પૂછ્યું પહેલા ભૂરાને કે કેવો છે છોકરો વ્યવસ્થિત છે ને ભૂરો કે કે ના બરાબર છે બસ એને બીજી કાંઈ ટેવ નથી ક્યારેક ક્યારેક થોડીક ખારી સીંગ ખાઈ લે છે શું ખાઈ લે છે ક્યારેક થોડીક ખારી સીંગ ખાઈ લે ખારી સીંગ કાયમ નથી ખાતો ક્યારેક જ ખાય થોડુંક એને લઈ લીધું હોય ને ત્યારે ખારી સીંગ ખાય બાકી ખારી સીંગ ખાતો નથી થોડુંક લઈ લે છે ક્યારેક ક્યારેક એ લેતો ક્યારેક જ લે છે કાયમ નથી લેતો તો એ લે ક્યારે જુગારમાં થોડું ઘણું જીતે ને તો લે બાકી એ કાંઈ બહુ સીધો માણસ છે એમ અને પછી કહે છે કે એ જુગારે કાયમ નથી રમતો ક્યારેક ક્યારેક રમે એમ કે જ્યારે થોડો ઘણી ચોરી કરી હોય ને એમાં થોડો ઘણો માલ હાથમાં આવ્યો હોય તો થોડી ઘણી જુગાર રમે બાકી નથી રમતો બાકી હાવ સીધો ભગવાનનો માણસ એટલે આવા હોય એટલે આવા લોકોનું ધ્યાન રાખવું સમજ પડી ચાલો સમજ પડી ચાલો એટલે અ મામા છે એને ગાદીએ બેસાડે છે એટલે દર વખતે એનું અપમાન કરે છે કે આ વખતે મૂળરાજે ધ્યાનમાં રાખ્યું કે જેવો બેસાડે ને એટલી વાર છે એટલે મામાએ થોડુંક મદિરાપાન કર્યું અને બેહાડ્યા કોને ગાદી ઉપર મૂળરાજ સોલંકીને અને એક ઝાટકે તલવાર કાઢીને મામાને સીધા ટિકિટ કાપી નાખી જય માતાજી અને સોલંકી વંશની શું થઈ સ્થાપના થઈ એટલે કે સાવડા છે સોલંકી છે અને વાઘેલા છે આ આ ત્રણ વંશ દરમિયાન પાટણ છે ને એ શું હતું ભાઈ તો કે રાજધાનીનું શહેર હતું શું હતું રાજધાનીનું પછી સલ્તનત કાળ આવે છે અને એ સલ્તનત કાળની અંદર અમદાવાદ છે એ શું બને છે રાજધાનીનું શહેર ગુજરાત આઝાદ થાય ભારત આઝાદ થાય ગુજરાત રાજ્ય બને છે પહેલી મે 1960 ના રોજ અને ત્યારે પ્રથમ પાટનગર પ્રથમ પાટનગર કોણ બને છે ભાઈ તો કે અમદાવાદ બને છે અને પછી હિતેન્દ્રભાઈ દેસાઈ કોણ હતા મુખ્યમંત્રી હતા કોણ હતા હિતેન્દ્રભાઈ દેસાઈ શું હતા મુખ્યમંત્રી હતા વર્ષ 1971 નું હતું અને ત્યાર પછી ગાંધીનગર શું બને છે તો કે પાટનગર બને છે સમજ પડી ગઈ અને આજે પણ શું છે આપણું પાટનગર છે સમજ પડી ચાલો તો આ વાત શેની થઈ તો કે ભાઈ રાજધાની ચાલો ત્યાર પછી અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્ય માં સીડી સૈયદની જાળી આની આપણે ચર્ચા કરી આ છે સીડી સૈયદની જાળી આઈ એમ અમદાવાદ છે અને એમના લોગોમાં સીડી સૈયદની જાળી આઈ એમ અમદાવાદના લોગોમાં સીધી સૈયદની જાળી છે તેની બારીઓ વિશિષ્ટ પ્રકારની જાળીઓ માટે પ્રખ્યાત છે વૃક્ષ જેવી જાળી તમને જોવા મળશે અંત્ય બારીક કોતરણી પથ્થરના નકશીકામ કરીને તૈયાર કરવામાં આવી છે જે વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો શું છે ભાઈ નમૂનો છે ત્યાર પછી અમદાવાદમાં સુલતાન કુતુબુદ્દીન અહેમદ શાહએ હોજે કુતુબ જેને આપણે કાંકરીયા તળાવ કહીએ છીએ શું કહીએ છીએ કાંકરીયા તળાવ કહીએ છીએ એનું નિર્માણ કરાવેલું અને 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અહીંયા શેનું આયોજન થાય છે કાંકરીયા કાર્નિવલનું એક સરોવરનું નિર્મિત કરેલું હતું જે પછી કાંકરીયા તળાવ તરીકે જાણીતું થયું સરોવર વચ્ચેના ભાગમાં એક બગીચો આવેલો છે જેને શું કહેવાય છે નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે એક શું આવેલું હતું તો કે ઘટા મહેલ છે એ ઘટા મહેલ છે એ પણ ક્યાં આવેલો હતો ભાઈ તો કે આ કાંકરીયા તળાવમાં આવેલો હતો સમજ પડી ગઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી પાદલિપ્ત સુરી જૈન મુરી મુનિએ પાણીતાણાના શેત્રુંજય પર્વત ઉપર જૈન મંદિરો 863 જેટલા આવેલા છે પાવાપુરી અને પાલીતાણા આ જૈન મંદિરો માટે જાણીતા સ્થળો છે જૈન ધર્મમાં 24 તીર્થંકરો થઈ ગયા છે પાવાપુરી સમેત શિખરની જેમ પાલીતાણામાં પણ જૈન મંદિરો અને જૈન ધર્મનું તીર્થસ્થાન છે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય કલા તરીકે પાળિયા નો સમાવેશ થાય છે તો ભાઈ પાળિયા ની વાત કરીએ તો કે પાળિયાઓ વીરગાથા સાથે જોડાયેલા હોય છે વાત કરી જ દઈએ પાળિયાની વાત આવી છે કે એક ઘડવૈયો છે અને એ ઘડવૈયો એવું કહેવાય છે કે પથ્થર લઈ અને એને કંડારવા માટે બેસે છે અને પથ્થર ને વાંચા આવે છે અને બોલે છે પથ્થર કે શું બનાવે છે મને અને ત્યારે પથ્થરને કહે છે પેલો ઘડવૈયો કે હું તને ઠાકોરજીની મૂર્તિ બનાવું છું અને પછી એ પથ્થર શું કહે છે એ સાંભળવા જેવી વાત છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું મારે તો પાળિયા થઈને પૂજાવું છે શું કહે છે કે ઠાકોરજી મારે નથી થવું મારે તો પાળિયો થઈને પૂજાવું છે કવિ દાદે અદભુત રચના લખી છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું મારે તો પાળિયા થઈને પૂછાવું છે હમણાં એક ગીત બહુ વાયરલ છે તમને ખ્યાલ હશે કે મારી મામા મારી પદ્માને કહેજો કે મારા છેલ્લા રામ રામ હા મામા મારી પદ્માને કહેજો મારા છેલ્લા રામ રામ શું છે આ તો કે સૌરાષ્ટ્રની રસધારા કવિ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અને એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ એક સરસ મજાની કૃતિ લખી છે સૌરાષ્ટ્રની રસધારા સોરઠી ભાષાની અંદર લખાયેલા આ પુસ્તકની અંદર એમણે કથા લખી છે ભૂત રૂવે ભેકાર શું લખ્યું છે ભૂત રૂવે ભેકાર અને એની અંદર એણે માંગણા વાળાની સ્ટોરી લખી છે કોણ છે માંગણા વાળો આ તો આપણે સ્ટેટસ લગાવી દઈએ છીએ કે મામા મારી પદ્માને કહેજો પણ એ પદ્માવતી કોણ હતા એ માંગણા વાળો કોણ હતો એ આપણને ખબર નથી માંગણા વાળા છે એક રજપૂત હતા અને એવું કહેવાય છે કે માંગણા વાળો છે એ યુદ્ધની અંદર પોતે શહીદ થાય છે એ જ્યારે યુદ્ધ લડવા જતાં ને ત્યારે એમણે પોતાની પ્રેમિકા પદ્માને એને વચન આપેલું પ્રોમિસ આપેલું શું પ્રોમિસ આપેલું કે હું તારી સાથે લગ્ન કરીશ અને એ યુદ્ધની અંદર પોતે શહીદ થાય છે અને પ્રેત થઈને એક વડલા ઉપર રહેતા હોય છે સમય ધીમે ધીમે પસાર થાય છે અને હવે પદ્માના શું લેવાય છે લગ્ન લેવાય છે અને પદ્માની જાન છે પદ્માને પરણીને આવતી હોય છે અને ત્યારે એક જગ્યાએ વિસામો કરે છે એ વિસામો જે કર્યો જે વડલા નીચે વિસામો કર્યો કે ત્યાં પ્રેત થઈને કોણ રહેતો માંગણા વાળો રહેતો હતો આ જાનના રક્ષણ માટે માંગણા વાળાના કાકા છે એ એમની સાથે ગયેલા અને એ કાકા છે એ વડલા નીચે સૂતા હતા અને એના ઉપર લોહીની ધારાઓ પડે છે અને ઊભા થાય છે અને પૂછે કે કોણ છે એમ અને ત્યારે કહે છે કાકા તમે મને ન ઓળખો હું તો માંગણા વાળો છું માંગણાને તમે તમારા ન ઓળખો અને ત્યારે એના કાકાની આંખમાંથી આંસુ વહેતા થાય છે અને કહે છે કે માંગણા તું અને પછી માંગણો વાત કરે છે કે પદ્માને મેં શું આપેલું છે વચન આપેલું છે કે મારે એની સાથે પરણવું છે અને પછી એના કાકા કહે છે ને એ જોરદાર વાત છે કે હું તો આ જાનના રક્ષણ માટે આવ્યો છું અને હું તને કેમ એની સાથે પરણાવું અને પછી આ વાતની જાણ થાય છે અને પદ્માવતી સાથે એવું કહેવાય છે કે ભૂત સાથે ફેરાફરે છે અને પછી માંગણા વાળો એ ત્યાંથી એનો સાથ છોડે છે અને એ પ્રેત થઈને ફરી પાછો એ પ્રત્યાત્માની દુનિયામાં વયો જાય છે આ છે માંગણા વાળો અને એના ઉપર એ એ સમયે લખાયેલી સ્ટોરી છે એ સમયે લખાયેલું પુસ્તક છે અને એનું ગીત અત્યારે આટલું હિટ છે કે મામા મારી પદ્માને કહેજો મારા છેલ્લા રામ રામ મારા છેલ્લા જુહાર સમજ પડી તો આવા પાળિયાઓ છે આવા લોકો લોકો છે સૌરાષ્ટ્રની ધરાની અંદર તમે જાઓને તો ઠેક ઠેકાણે તમને આવા પાળિયા જોવા મળશે શું જોવા મળશે ઠેક ઠેકાણે આવા પાળિયા જોવા મળશે કે એ પાળિયાની અંદર એ પાળિયાનો ઇતિહાસ છે એ અદભુત અને અનેરો છે કે તમે જાઓ ભૂચર મોરીના મેદાનમાં કે એવું કહેવાય છે કે એક વિધર્મીને બચાવવા માટે કે જામનગરના જામ સતાજી જ્યારે યુદ્ધ ઉપર ચડે છે સામે મિર્ઝા અજીજ કોકો છે અને મુંગલ સેના છે અને આ બાજુ જામ સતાજી છે એની સેના સાથે લડવા માટે જાય છે અને એક યુદ્ધ છે એવું કહેવાય છે કે શરમ સીમા ઉપર પહોંચે છે હકીકતમાં એ યુદ્ધની અંદર એ ભૂચર મોરીના યુદ્ધની અંદર જામ સતાજીની જીત થવાની હતી પણ એની સાથે રહેલો હાલો ખાચર છે આઈ થિંક નામ એનું આલા ખાચર હતું ફાઇનલ મને નથી ખબર અને જૂનાગઢના નવાબ અને સાવરકુંડલાના દરબાર હતા એ આ બે એની સાથે હતા એ બંનેને એમ થાય છે કે જો જામ સતાજી આ યુદ્ધ જીતી જાહે જામ સતાજી જો યુદ્ધ જીતી જાહે તો પછી આપણે એના અંડરમાં રહેવું પડશે દગો કરે છે અને યુદ્ધનું પરિણામ બદલવાની તૈયારીમાં હોય છે અને આ વાત જામ અજાજીને થાય છે કે ફેરા ફરતા હતા ચોરીએ ચડ્યા હતા લગન ચાલુ હતા અને જ્યારે ખબર પડે છે ને કે યુદ્ધમાં હવે આપણી હાર થવાની કિનારા ઉપર છે કે યુદ્ધ લડવા માટે હવે મારે જવું પડશે અને પોતાના ચોરીએ ચડેલા એ પોતાના ફેરા અધૂરા મૂકે છે છે અને એ જામ અજાજી છે એ પોતાની તલવાર લઈ અને એવું કહેવાય છે પોતાની ઘોડીને મારી મૂકે છે અને એ ભૂચરોના યુદ્ધમાં લડે છે અંતે શહીદ થાય છે જામ સતાજી શહીદ થાય છે જામ અજાજી શહીદ થાય છે અને પાછળ પાછળ એ જામ અજાજીના પત્ની છે સુરજકુંવરબા અને એ આવે છે અને એ પોતાના પતિને પોતાના ખોળામાં લઈને પ્રાણ છોડે છે અને એનો પાળિયો છે એ આજે પણ ક્યાં આવેલો છે ભાઈ તો કે સુરજકુંવરબાનો પાળિયો છે એ જામનગરના ભૂચરો ખાતે આવેલો છે ક્યાં આવેલો છે કે જામનગરના આ ભૂચરો ખાતે સુરજકુંવરબાનો પાળિયો આવેલો છે આવા મહાન લોકો ભારત અને ગુજરાતની અંદર થઈ જાય એના પાળિયા બને રેડી પાણીપુરી ખાતા હોય રોડે ઊભા ઉભા એના પાળિયા બને નહીં સમજ પડી એનાથી અદભુત સ્ટોરી છે કે સોમનાથ મંદિરને જ્યારે બચાવવાનું હતું કે સોમનાથ મંદિર ઉપર જ્યારે આક્રમણ થતું હતું અને જ્યારે સોલંકી વંશના પાટણપતિઓએ જ્યારે પાછો પગ કર્યો અને ત્યારે એક 20 22 25 30 વર્ષનો યુવાન છે અમરેલીના લાઠીથી પોતાનું નાનકડું એવું સૈન્ય લઈને નીકળે છે હમીરજી ગોહિલ એવું કહેવાય છે કે પોતાના જ્યાં સુધી પ્રાણ હતા અને ત્યાં સુધી એ હમીરજી ગોહિલ છે એ લડે છે અને સોમનાથના પ્રાંગણની અંદર હમીરજી ગોહિલનો પાળીયો આવેલો છે અને એ જ સોમનાથ મંદિરની અંદર એના જ પ્રાંગણમાં આ હમીરજી ગોહિલની સાથે શહીદ થયેલા વ્યક્તિ કોણ આવશે ભીલ રાજા કોણ હતા ચાલો ફટાફટ કહી દો એનો પાળિયો આવેલો છે તો મોટાભાગે યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો તેમના મૃત્યુ સ્થળે બાંધવામાં આવે છે આ પાળિયાના વર્ષમાં તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે પાળિયાના અલગ અલગ પ્રકાર આવે સમજ પડી આ વેગડા ભીલનો પાળિયો છે આ બધા પાળિયાઓ છે જો તમે આને પાળિયા કહેવાય આ રીતના જે શહીદ થયા હોય ને એના આવા પાળિયા બનાવવામાં આવે સમજ પડી તો આવા પાળિયાઓના ઇતિહાસ પણ તમને ક્યાં જોવા મળશે ગુજરાતની અંદર જોવા મળશે સમજ પડી ચાલો આગળ જઈએ ત્યાર પછી ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આ બધાનો સમાવેશ થાય છે ચાલો આગળ જઈએ જૂનાગઢની અંદર કયા કયા સ્થળો આવેલા છે અશોકનો શિલાલેખ જેની આપણે ચર્ચા કરી ત્યાર પછી શું આવશે ખાખરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટની ગુફાઓ છે ઉપરકોટનો કિલ્લો છે જૈન મંદિરો છે નેમીનાથનું જૈન મંદિર નેમીનાથનું જૈન મંદિર છે જૂનાગઢમાં આવેલું છે દામોદરકુંડ નરસિંહ મહેતાનું નામ તમે સાંભળ્યું છે સાંભળ્યું છે કેટલા લોકોએ નામ સાંભળ્યું છે નરસિંહ મહેતાનું આ નરસિંહ મહેતા છે અને નરસિંહ મહેતા છે અને એ નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે ભાઈ કર્મભૂમિ કઈ છે તો કે એ આવશે જૂનાગઢ શું છે ભાઈ જૂનાગઢ અને નરસિંહ મહેતા દરરોજ વહેલી સવારે ઉઠીને જતાં નરસિંહ મહેતા દરરોજ સવારે ઉઠીને જતાં ક્યાં જતાં દામોદરકુંડ જતાં સ્નાન કરવા માટે દામોદરકુંડ સ્નાન કરવા માટે જતાં જતાં ત્યારે શું હતી તો કે રાત્રી હતી એટલે કયો રાગ ગાતા રામગ્રી રાગ ગાતા અને પાછા ફરતા ને ત્યારે શું થઈ જતું તો કે પાછા ફરતા ત્યારે શું થઈ જતું પ્રભાત થઈ જતું શું થઈ જતું પ્રભાત પ્રભાત એટલે સવાર એટલે શું ગાતા પ્રભાત્ય ગાતા શું ગાતા પ્રભાતિયા ગાતા તો આ નરસિંહ મહેતાની કર્મભૂમિ આના વિશે ઘણી બધી વાત થાય પણ સમય ઓછો છે પછી આપણે એના ઉપર ચર્ચા કરશું ચાલો ત્યાર પછી દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો મહેલ આવેલો છે નવઘણ કૂવો આવેલો છે મહોબ્બત ખાનનો મકબરો આવેલો છે બહાઉદ્દીન વજીરનો મકબરો આવેલો છે મહાશિવરાત્રીએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે તો આ મેળાની પણ ચર્ચા કરશું આપણે સમજ પડી ડન છે ભાઈ સાહેબ અર્જુન બેન્ચમાં કાલે કેટલા વાગે લેકચર ટાઈમ ટેબલ ક્યાંથી મળશે કલ્પેશભાઈ એ તમને છે ને આપણા ટેલિગ્રામમાં કાલથી શું મળી જશે ટાઈમ ટેબલ મળી જશે ચાલો તો આ વાત થઈ શેની ભાઈ તો કે જૂનાગઢમાં આવેલા સ્થાપત્યોની આપણા ટેલિગ્રામમાં આજે સાંજ સુધીમાં ટાઈમ ટેબલ આવી જશે ચાલો ત્યાર પછી અમદાવાદ શેની વાત છે અમદાવાદમાં તો કે અમદાવાદ છે એ તમને ખબર છે કે વર્ષ 2017 માં એને શું મળે છે તો કે વર્લ્ડ હેરીટેજ સાઈટનો શું મળે છે દરજ્જો મળે છે શું મળે છે વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળે છે આ ભદ્રનો કિલ્લો અમદાવાદના બાંધકામની શરૂઆત જ ભદ્રના કિલ્લાથી થાય છે ત્યાર પછી જામા મસ્જિદ છે રાણી સિપરીની મસ્જિદ છે જેને મસ્જિદે નગીના તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછી હા ટેલિગ્રામ જો અહીંયા તમને આપેલું છે લિંક પણ પીન કરેલી હશે કદાચ અને અહીંયા તમને આપેલું છે લિબર્ટી એકેડમી ઓફિશિયલ ટેલિગ્રામ નું નામ છે અને ત્યાંથી તમને એમનું શેડ્યુલ મળી જશે ચાલો ભદ્રનો કિલ્લો છે જામા મસ્જિદ છે રાણી સિપરીની મસ્જિદ છે સરખેજનો રોજો છે શું આવેલું છે સરખેજનો રોજો ત્યાર પછી કાંકરીયા તળાવ ઝૂલતા મીનારા સીધી સૈયદની જાળી હઠીસિંહના દેરા રાણી રૂપમતીની મસ્જિદ આ બધું અમદાવાદની અંદર આવેલું છે સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મીનારા તેમજ કંપનવાલા વલ ઉકેલિયા રહસ્ય જાણીતા છે કે ઝૂલતા મીનારા છે એ બે મીનારાઓ આવેલા છે અહીંયા કંપન આપો એટલે એ કંપન તમને ક્યાં અનુભવાય બીજા મીનારા ઉપર અનુભવાય રેડી તો આવા ઝૂલતા મીનારા પણ અમદાવાદની અંદર આવેલા છે અતિશય બારીક અને સુંદર વનસ્પતિક ભૌમિતિક રચના કારણે સીધી સૈયદની જાળી તો આ સીધી સૈયદની જાળી છે તો એ પણ ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે ચાલો તો આમાં બધા સ્થળો દર્શાવ્યા છે કયા કયા આવેલા છે તો કે જો અહીંયા બધું આપેલું છે જો બધા આવી જાય કાલકા શિમલા રેલવે છે જેને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલો છે હિમાલયન રાષ્ટ્રીય રેલવે છે એને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો ત્યાર પછી લાલ કિલ્લો છે કુતુબ મીનાર છે હુમાયુનો મકબરો છે તાજમહેલ છે ફતેપુર સિકરી છે આગ્રાનો કિલ્લો છે જંતર મંતર છે એને પણ વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલો છે રાણીની વાવ છે ચાપાનેર છે બોધ સ્મારક સાચી છે ભીમબેટકાની ગુફા છે ખજૂરાહોના મંદિરો છે ત્યાર પછી એલિફંટાની ગુફામાં અંદર ઇલોરાની ગુફા અજંતાની ગુફા મહારાષ્ટ્રની અંદર પછી પડદક્કલ સ્મારક છે હંપી સ્મારક છે ત્યાર પછી જૂના ગોવાના દેવળો છે ત્યાર પછી નીલગીરી પર્વતીય રેલવે છે ત્યાર પછી સ્મારક સમૂહ મહાબલીપુરમ છે ચોલ મંદિરો છે પછી સૂર્ય મંદિર કોણાંકનું ત્યાર પછી મહાબોધિ મંદિર છે તો આ બધા વર્લ્ડ હેરીટેજ સાઈટના સ્થળો પણ તમને ક્યાં આપેલા છે તો કે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે ચાલો ત્યાર પછી દક્ષિણ ભારતના જાણીતા મંદિરોની વાત કરીએ તો મહાબલીપુરમ છે એ મહાબલીપુરમ તમિલનાડુ ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે ત્યાર પછી કૈલાશ મંદિર છે કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે ત્યાર પછી બૃહદેશ્વરનું મંદિર તાંજોર તમિલનાડુની અંદર આવેલું છે ત્યાર પછી વાત કરીએ વિરુપાક્ષ મંદિર છે પટદક્કલ કર્ણાટકમાં આવેલું છે ત્યાર પછી પરશુરામેશ્વર મંદિર ભુવનેશ્વર ઓડીસા ખાતે આવેલું છે વૈકુંઠ પેરુમાલ મંદિર છે કાંચીપુરમ તમિલનાડુ આ મોસ્ટ આઈએમપી છે આ સીધે સીધા સવાલો તમને જોડકા રૂપે ત્યાંથી પુછાય શકે આ અર્જુન બેન્ચ આ બેન્ચમાં કોર્સ લીધા પછી એક ફોર્મ ભરવાની એ તમને છે ને આ મેસેજ દ્વારા અથવા તો ફોન દ્વારા તમને માહિતી આપવામાં આવશે ફોરમ સમજ પડી અત્યારે તમારે એનું કોઈ ટેન્શન નથી લેવાનું ફોર્મ ભરવાનું કોઈ ટેન્શન તમારે લેવાનું નથી તમારે ખાલી પેમેન્ટ થઈ જાય એટલે તમારે એનો સ્ક્રીનશોટ તમારી પાસે રાખવાનો છે સ્ક્રીનશોટ નહીં હોય તોય કોઈ વાંધો નથી તમને જ્યાં પણ પ્રોબ્લેમ આવશે ત્યાં આપણે સોલ્વ કરી દેવું આપણો કોઈ હેતુ નથી કે એમાંથી તમારી પાસેથી 99 રૂપિયા લઈ અને કમાવવાનો એમાં માત્ર ને માત્ર તમને આપવાનો હેતુ છે અને એટલા માટે ગુજરાતની અંદર તમે જુઓ કે સૌથી પહેલી વખત પહેલ આપણે કરી છે કે જેથી કરીને ગામડાના છેવાડાનો વ્યક્તિ જે છે કે જે મોટી રકમ ભરી અને શું નથી કરી શકતો કોર્સ કરી શકતો નથી તો એવા લોકોને ક્રમબંધ રીતે આપણે કઈ રીતના ભણાવી શકીએ એના માટે પ્રયત્ન કર્યો છે તો જો આટલું અમારા તરફથી કરવામાં આવે તો તમારે બસ આપણી જે આ લિંક છે કે જે આપણે 99 માં કોર્સ આપીએ છીએ આજે રાતે 12:00 વાગ્યા સુધીનો તમારી પાસે સમય છે જો તમે 99 રૂપિયા માં કોર્સ ખરીદવા માંગતા હોય તો તમે આજે રાતે 12:00 વાગ્યા સુધી તમારા મિત્રોને પણ કહી દેજો કે એ આ કોર્સ ખરીદી લે ચાલો હવે વાત કરીએ કે ભારતના તીર્થસ્થળો શેની વાત કરીએ ભારતના તીર્થસ્થળો ભારતની અંદર અ ઘણા બધા તીર્થસ્થળો આવેલા છે અ ભારતના લોકો તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે જેમ કે અત્યારે મહાકુંભ ચાલે છે શું ચાલે છે મહાકુંભ તો અત્યારે બધા ક્યાં જાય છે પ્રયાગરાજ ખાતે જાય છે પ્રયાગરાજ ક્યાં આવેલું છે યુપીમાં સમજ પડી અ ચાર ધામની યાત્રા ચાર ધામમાં કોનો કોનો સમાવેશ થાય મોસ્ટ આઈએમપી છે ધ્યાન આપજો આમાંથી સવાલ પૂછાય શકે છે ચાલો તો સૌથી પહેલા ચાર ધામમાં એક આવશે બદ્રીનાથ જે ઉત્તરાખંડમાં આવેલું છે ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં એનો પણ સમાવેશ ચાર ધામમાં થાય છે ત્યાર પછી રામેશ્વરમ ક્યાં આવેલું છે તમિલનાડુ ખાતે આવેલું છે એનો પણ ચાર ધામ માં સમાવેશ થાય છે દ્વારકા ગુજરાતની અંદર આવેલું છે એનો પણ ચાર ધામમાં સમાવેશ થાય છે અને જગન્નાથપુરી ઓડીસા ખાતે આવેલું છે આ ચાર સ્થળો છે એની તમે યાત્રા કરો એટલે તમે ચાર ધામની યાત્રા પૂરી કરી કહેવાય જેમ ઇસ્લામ ધર્મના લોકો મક્કા મદીના જાય છે ક્યાં જાય છે મક્કા મદીના જાય છે એમ આ આપણા ભારતના હિન્દુ લોકો માટે પવિત્ર યાત્રાધામ એટલે કે ચાર ધામની યાત્રા સમજ પડી 12 જ્યોતિર્લિંગ છે કેટલા છે 12 જ્યોતિર્લિંગ છે જેમાં બે જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આવેલા છે કયા કયા તો કે એક તો છે આપણું કયું સોમનાથ જે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે બીજું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે ઉજ્જૈન ખાતે આવેલું છે મધ્યપ્રદેશની અંદર જો બારે બાર જ્યોતિર્લિંગના નામ યાદ રાખજો કોન્સ્ટેબલમાં આવા સવાલો વધારે પૂછાય છે કારણ કે કોન્સ્ટેબલમાં ફેક્ટ બેઇઝ સવાલો વધારે પૂછાય છે સમજ પડી તો તમારે શું કરવાનું છે આ બારે બાર જ્યોતિ લિંગ ક્યાં આવેલા છે ને એ યાદ રાખવાનું છે ત્યાર પછી ઓમકારેશ્વર ખંડવા મધ્યપ્રદેશ ખાતે આવેલું છે તો જો મધ્યપ્રદેશમાં બે થયા કયા મહાકાલેશ્વર અને બીજું કયું ઓમકારેશ્વર ખંડવા મધ્યપ્રદેશ ખાતે આવેલ છે ત્યાર પછી તો કે મલ્લિકાર્જુન શ્રીસેલમ આંધ્રપ્રદેશની અંદર આવેલ છે વેજનારા છે મહાદેવ એ ક્યાં તમને જોવા મળશે પાલી મહારાષ્ટ્ર ખાતે પછી કેદારનાથ છે એ કેદારનાથ ઉત્તરાખંડની અંદર ત્યાર પછી નાગેશ જ્યોતિર્લિંગ છે આપણા ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારુકાવન ત્રંબકેશ્વર છે એ નાસિક મહારાષ્ટ્ર ખાતે આવેલ છે ભીમાશંકર પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલ છે જો ગુજરાતમાં બે આ પહેલું ગુજરાતનું ગુજરાતનું આ બીજું મધ્યપ્રદેશના બે થયા મધ્યપ્રદેશમાં મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર હવે વાત કરીએ મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની અંદર એક મહારાષ્ટ્રમાં બીજું ત્રંબકેશ્વર મહારાષ્ટ્રની અંદર આવેલું છે ત્યાર પછી ભીમાશંકર એ પણ ક્યાં આવેલું છે ત્રીજું પણ ક્યાં આવેલું છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે એટલે ત્રણ મહારાષ્ટ્રમાં હવે સવાલ ટ્વિસ્ટ કરીને એવો પૂછે કે સૌથી વધુ જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે તો મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે ત્રણ જ્યોતિર્લિંગ આવેલા છે ત્યાર પછી રામેશ્વરમ છે એ રામેશ્વર તમિલનાડુ છે ત્યાર પછી ગ્રીનેશ્વર મહાદેવ છે એ ઔરંગાબાદ અ તમિલનાડુ છે કાશી વિશ્વનાથ છે વારાણસી યુપી ની અંદર આવેલું છે સમજ પડી તો આ 12 જ્યોતિર્લિંગ છે જે ભારતના પવિત્ર 12 જ્યોતિર્લિંગ કહીએ આ બારે બાર જ્યોતિર્લિંગની મેં તમને માહિતી આપી દીધી ચાર ધામની યાત્રાની વાત કરી બારે બાર જ્યોતિર્લિંગની વાત કરી ગેરંટી સાથે હજુ પણ એક વખત કહી દઉં કે આ બેચની અંદર અત્યારે જે જીસીઆરટી એનસીઆરટી નો વારસો ભણાવું છું એનાથી બહાર જવાની સંભાવના 00% છે રેડી એટલે હવે તમારે પાસ થવું છે વારસો ઇતિહાસ ભૂગોળ બધે બધા સબ્જેક્ટ છે આપણે અહિયાં ભણાવીએ છીએ તો કોન્સ્ટન્ટ તમે જોહો ને તો તમને કોઈ દિવસ ક્યાંય તકલીફ પડશે નહીં ચાલો 51 શક્તિપીઠ છે ટોટલ 52 શક્તિપીઠ છે કેટલી છે ટોટલ 52 શક્તિપીઠ છે અને એ 52 શક્તિપીઠની જો વાત કરીએ તો એમાંથી 51 શક્તિપીઠ 51 શક્તિપીઠ છે એ 51 શક્તિપીઠ આપણા ભારતમાં આવેલી છે અને એમાંની ત્રણ શક્તિપીઠો ક્યાં આવેલી છે ગુજરાતની અંદર આવેલી આવેલી છે ત્રણ ગુજરાતમાં આવેલી છે ચાલો ગુજરાતમાં કઈ કઈ છે ફટાફટ કહી દો ભાઈ ગુજરાતમાં ત્રણ શક્તિપીઠો આવેલી છે કઈ કઈ ચાલો કોમેન્ટ કરો ભાઈ જ્યાં સુધી આપણી આજે અર્જુનબેન છે એ માત્ર ક્યાં સુધી છે જ્યાં પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી શું આવશે ભાઈ એક તો પાવાગઢ ખાતે આવેલ છે એક તો પાવાગઢ એક તો બહુચરાજી અને બીજું કયું આવશે ભાઈ અંબાજી આ ત્રણ શક્તિપીઠો આપણા ગુજરાતની અંદર આવેલા છે ભારતની અંદર 51 શક્તિપીઠ છે વિશ્વની અંદર 52 શક્તિપીઠ છે એકમાત્ર હિંગળાજી શક્તિપીઠ છે એ નાપાક પાકિસ્તાનમાં આવેલ છે બાકી બધી શક્તિપીઠો ક્યાં આવેલી છે આપણા ભારતની અંદર આવેલ છે ગીરના લીલી પરિક્રમા છે શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ શું છે અનોખું મહત્વ છે અમરનાથની યાત્રા કે તમને ખબર છે કે જીવનની અંદર આપણે હિન્દુ ધર્મની અંદર એક ઈચ્છા રાખતા હોય કે એક વખત અમરનાથની યાત્રાએ જવું છે તો એ અમરનાથની યાત્રાનું પણ ઘણું બધું મહત્વ છે પછી ગુફાઓ હવે ગુફા સ્થાપત્યની ચર્ચા કરવાની છે શું ગુફા સ્થાપત્યની ચર્ચાઓ કરવાની છે ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ચાલો ફટાફટ ભાઈ હું આ રીતના જ રાખીશ કારણ કે ભાઈ આ પીપીટી પાછી તમને કાલે ટેલિગ્રામમાં મળી જશે ચાલો ડન છે ભાઈ આગળ જઈએ ગુફાઓ અત્યાર સુધી આપણે જે વાત કરીને એમાં મંદિર સ્થાપત્યોની ચર્ચા કરી એની અંદર આપણે શેની ચર્ચા કરી મંદિર સ્થાપત્યો પછી શેની ચર્ચા કરી ભાઈ મંદિર સ્થાપત્યો પછી શેની ચર્ચા કરી તો કે સ્તૂપ સ્થાપત્યની ચર્ચા કરી સ્તૂપ સ્થાપત્ય પછી શેની ચર્ચા કરી ભાઈ તો કે ત્યાર પછી આપણે શેની ચર્ચા કરી સ્તૂપ સ્થાપત્ય પછી આપણે ચર્ચા કરી મજ્જિસ સ્થાપત્યની ગુજરાતના સ્થાપત્યની ચર્ચા કરી અને સાથે સાથે હવે ગુફા સ્થાપત્યોની ચર્ચા કરવાની છે સ્તંભલેખો શિલાલેખો આ બધું ચર્ચા કરી લીધી છે સમજ પડી એટલે ટૂંકમાં ઓલ ઇન વન બધું અહીંયા આપી દીધું છે હવે પાસ થવા માટે ઘટે કેટલું તો કે તમે વ્યવસ્થિત આ લેકચર જોવો ચાલો લિંકને એક વખત લાઈક કરદો અને શેર કરદો ભાઈ ચાલો 450 લાઈકમાં માત્ર 17 લાઈક ઘટે છે પૂરી કરદો ગુફાઓની વાત કરીએ તો ભારતીય સ્થાપત્યનો એક મહત્વ પૂર્ણ સ્થપકો એટલે કયો આવશે ગુફા સ્થાપત્ય ઘણીવાર ગુફાઓ ભારતના વિવિધ ભાગોમાં મળી આવી છે ઈસવીસનની બીજી સદીથી દસમી સદી દરમિયાન આપણને ઘણી ગુફાઓ મળી આવી છે પ્રાચીન સમયમાં સાધુઓના નિવાસ માટે ધાર્મિક હેતુ માટે વિશાળ ખડકોમાં ગુફાઓ કોતરવામાં આવતી હતી તો ગુફાઓ છે એ શા માટે કોતરવામાં આવતી એની વાત કરી છે મૌર્યકાલીન ગુફા સ્થાપત્યની વાત કરીએ તો સમ્રાટ અશોક અને તેના પુત્ર દશરથના શાસનકાળ દરમિયાન જો પુત્ર નથી શું છે પૌત્ર છે એનો પૌત્ર હતો દશરથ અને એના શાસનકાળ દરમિયાન બારાબર અને નાગાર્જુનની ટેકરીઓને કાપીને આજીવિકા માટે શું તો કે ઘરો બાંધવામાં આવ્યા ત્યાર પછી ગુફાઓની છત અને દિવાલ ઉપર ચમકદાર પોલીસ જોવા મળશે કઈ તો કે મૌર્યકાળની જે ગુફાઓ છે એમાં ત્યાર પછી વાત કરીએ નાગાર્જુનની ગુફાઓ તો કે ભાઈ નાગાર્જુન પર્વત ઉપર ત્રણ ગુફા ગુફાઓ ઉત્પન્ન કરવામાં આવી છે અથવા તો ઉત્ખનન કરવામાં આવી છે જે એમાંથી ગોપિકા ગુફા મહત્વપૂર્ણ છે એટલે કે નાગાર્જુનની જે ગુફાઓ છે ત્યાં ત્રણ ગુફાઓ આવેલી છે એમાં ગોપિકા ગુફા કેવી છે મહત્વની છે અ સમ્રાટ દશરથે તેમના રાજ્યાભિષેકના વર્ષમાં કઈ ગુફાઓ કોતરાવી હતી ભાઈ તો કે નાગાર્જુની ગુફાઓ કોતરાવી હતી બીજી અને ત્રીજી ગુફા અનુક્રમે વાહિક અને વધીક છે એટલે ત્રણ ગુફાઓમાં એક ગોપિકા ગુફા છે એક એક કઈ છે વાહિક ગુફા છે અને એક વધિકા ગુફા છે આ મૌર્ય કાળ દરમિયાન કોણે તો કે ભાઈ એવું કહેવાય છે કે દશરથ છે કે જે સમ્રાટ અશોકનો પૌત્ર હતો અને એમના દ્વારા કોતરાવવામાં આવેલી ચાલો ત્યાર પછી વાત કરીએ ભાઈ બારાબાર ગુફાજુ આના વિશે પણ તમે સાંભળ્યું હશે કે અશોક કાળના કાળ દરમિયાન એટલે કે મૌર્ય યુગ દરમિયાન મૌર્ય યુગ દરમિયાનની વાત છે કે બારાબરની જે ટેકરીઓ આવેલી છે અને ત્યાં સુદામાની ગુફા પછી કર્ણચોપરની ગુફા ગુફાઓ સૌથી પ્રસિદ્ધ છે સુદામાની ગુફાઓ અશોકના શાસનના બારમાં વર્ષમાં બાંધવામાં આવી હતી કર્ણચોપરની ગુફા અશોકના શાસનના 19માં વર્ષમાં બાંધવામાં આવી હતી સુદામાની ગુફા બે ખંડમાં વિભાજિત છે છત ઢોલક આકારની છે તો એ કઈ થઈ ભાઈ તો કે બારાબારની ગુફાજૂત થઈ ચાલો ગુપ્તકાળની ગુફા સ્થાપત્યોની વાત કરીએ તો કે બાદ ગુફાઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બાદ ગુફાઓ આવેલી છે મધ્યપ્રદેશના ઝાર કયા જિલ્લામાં ધાર જિલ્લાની અંદર બારાબરની ગુફાઓ આવેલી છે આ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે ગુફા સ્થાપત્ય મોટાભાગે છે ને ત્રણ ધર્મ સાથે જોડાયેલ છે અમુક ગુફાઓ જે છે એ બૌદ્ધ ધર્મ સાથે કયા ધર્મ સાથે બૌદ્ધ ધર્મ વધારે ગુફાઓ છે ને વધારે ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે પછી અમુક જે છે ને એ કયા જૈન ધર્મ સાથે બીજા નંબરે જૈન ધર્મ આવશે અને ત્રીજા નંબરે હિન્દુ ધર્મ સાથે સાથે જોડાયેલી ગુફાઓ તમને જોવા મળશે મોટાભાગની ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી હોય છે આ ગુપ્તકાળ દરમિયાન જે બાદ ગુફાઓ છે જેનું નિર્માણ થયું એ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી છે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે અને બાદની પહાડીઓમાં કુલ નવ ગુફાઓ કે જે વિહાર સ્વરૂપની છે કે જ્યાં શું બૌદ્ધ અને જૈન સાધુઓ બૌદ્ધ અને જૈન સાધુઓ છે એ શું કરતા હતા ભાઈ તો કે એવું કહેવાય કે નિવાસસ્થાન માટે એનો ઉપયોગ કરતા હતા હતા જ્યાં તેઓ નિવાસસ્થાન કરતા હતા તો વિહાર પ્રકારની ગુફા છે મઠ સાધુઓના નિવાસ માટે બનાવવામાં આવે એટલે કે આ નવ ગુફાઓમાં જે મઠો બનાવવામાં આવ્યા હતા એ મોટાભાગે બૌદ્ધ અને જૈન સાધુઓના નિવાસસ્થાન માટે હતી ઉદયગીરીની ગુફાઓ કઈ ગિરીની ગુફાઓ ઉદયગીરીની ગુફાઓ આજુબાજુવાળા ગીરીની ગુફાઓ નહીં તો ઉદયગીરીની ગુફાઓની વાત કરીએ તો ગુપ્ત ગુપ્તકાળ દરમિયાન બાંધવામાં આવી હતી જે મધ્યપ્રદેશના વિદિશામાં આવેલી છે એટલે સવાલ પૂછાય કે આ ઉદયગીરીની ગુફાઓ છે એ ક્યાં આવેલી છે તો કે મધ્યપ્રદેશની વિદિશામાં આવેલી છે આ ગુફાઓ ભાગવત અને શિવ સંપ્રદાય સાથે જોડાયેલી છે કોની સાથે જોડાયેલી છે ભાગવત અને શિવ સંપ્રદાય સાથે જોડાયેલી છે ચંદ્રગુપ્ત બીજાના મહાસંધિ વિગ્રહી એટલે કે ભાઈ આને શું કહેવાય ભાઈ મહાસંધિ વિગ્રહી નો મતલબ શું થાય કોઈ મને કહે કોમેન્ટ કરો ભાઈ ફટાફટ જવાબ આપી દો ભાઈ ચાલો ફટાફટ મને જવાબ આપો ભાઈ શું થાય ચાલો ફટાફટ જવાબ આપી દો ભાઈ શું થાય એનો અર્થ ચાલો સ્પીડથી ભાઈ જવાબ આપો મહાસંધિ વિગ્રહી નો અર્થ શું થાય ભમરાની સુહે હથોડી સંધિ કરે તે હા આપણી ભાષામાં એને શું કહીએ છીએ આપણે શું કહીએ છીએ શું કહીએ છીએ સંધિ જે કરાવે એને શું કહેવાય ભાઈ સંધિ કરનાર પણ એને હા બ્રોકર બ્રોકર સંધિ થોડો કરાવે હા વિદેશ મંત્રી પ્રકારની કહી શકીએ કેવી કહી શકીએ વિદેશ મંત્રી કહી શકીએ અથવા તો બીજા શબ્દમાં એને લવાદી કહેવાય શું કહેવાય લવાદી કહેવાય શું કહેવાય લવાદી રેડી બ્રોકર ના કહેવાય કાકા બ્રોકર નો અર્થ બદલી જાય એને લવાદી કહેવાય મહાસંધિ વિગ્રહી હતા એનો મંત્રી હતો કોણ સેન અને એનો શિલાલેખ ઉદયગીરીની ગુફામાં આવેલો છે પછી અહીંની સૌથી પ્રખ્યાત ગુફા કઈ આવશે વરાહ ગુફા આવશે જે ભગવાન વિષ્ણુના સન્માનમાં બનાવવામાં આવેલી છે ત્યાર પછી ઉદયગીરીની ગુફાઓ સંપૂર્ણ રીતે ખોદવામાં આવી નથી તે પ્રાચીન બાંધકામની સાથે પથ્થરોથી તૈયાર કરવામાં આવેલી છે કે સંપૂર્ણપણે ખોદવામાં આવેલી નથી પ્રાચીન બાંધકામની સાથે પથ્થરથી બનાવવામાં આવી છે ચૈત્ય અને વિહારો આની મેં તમને પહેલા વાત કરી દીધી ચૈત્યનો અર્થ થાય અંતિમ સંસ્કાર સંબંધિત એટલે કે ભગવાન બુદ્ધના જે સાધુઓ હતા બૌદ્ધ અથવા તો જૈન સાધુઓ હતા એ શું કરતાં તો કે પ્રાર્થના કરતાં એ સ્થળને ચૈત્ય કહેવાય અને જ્યાં તેઓ રહેતા એને શું કહેવાય વિહાર કહેવાય એટલે આ ટૂંકમાં મેં કહી દીધું તમને અહીંયા જવા દઉં છું ચૈત્યના બે પ્રકાર પડે એક ચૈત્ય પહાડો કાપીને બાંધવામાં આવે છે અને ખુલ્લી જગ્યાએ ઈંટો અને પથ્થરની મદદથી બાંધવામાં આવે છે એવા ચૈત્ય ગૃહો એટલે બે પ્રકારના ચૈત્ય ગૃહો એક તો આપણી જે ગુફાઓ હોય ને ગુફાઓ એ રીતે કોતરીને પહાડો કોતરીને બનાવવામાં આવે છે અને એક તો જેમ આપણે સ્તૂપો બાંધીએ છીએ ને એ રીતના ચૈત્યો નિર્માણ કરવામાં આવે છે તો જે બહાર ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવે ને એને સ્તૂપો કહીએ છીએ એક પ્રકારનું ચૈત્ય જ છે અને બીજો પ્રકાર જે છે એ પહાડો કાપીને એમાં બનાવવામાં આવે છે ચૈત્યનો મતલબ શું થાય પ્રાર્થના ગૃહ થાય સમજ પડી ચાલો ત્યાર પછી વાત કરીએ કે ભીમબેટકાની ગુફા મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી આમાંથી સવાલ પૂછાય પૂછાય ને પૂછાય ચાલો આવા કંઈક ચિત્રો તમને જોવા મળશે કોને તો કે ગુજરાતની જે ગુજરાતની વારલી ચિત્રકલા છે વારલી ચિત્રકલાને મળતા આવતા ચિત્રો તમને ચમના જોવા મળશે ભાઈ તો એ તમને જોવા મળશે ભીમબેટકાની ગુફામાં ભીમબેટકાની ગુફા છે મધ્યપ્રદેશની અંદર વિંધ્યાંચળ પર્વતમાળા આવેલી છે નર્મદા નદીની નજીકમાં શું આવેલું શું છે તો કે વિંધ્યાંચળ પર્વતમાળા છે અને એને કોતરીને શું બનાવવામાં આવી છે આ ભીમબેટકાની ગુફાઓ બનાવવામાં આવી છે જેની શોધ છે એવું કહેવાય છે કે ઈસવીસન 57 1957 58 માં ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરવામાં આવી છે મોસ્ટ આઈએમપી છે કે એની શોધ કોના દ્વારા કરવામાં આવી છે તો વિષ્ણુ શ્રીધર વાકણંકર છે અને એમના દ્વારા એની શોધ કરવામાં આવી છે જો આવો સવાલ પૂછાય કે એની શોધ કોણે કરી તો કોણ આવશે ભાઈ વિષ્ણુ શ્રી વાકણંકર છે અને એમના દ્વારા આની શોધ કરવામાં આવી આ સિવાય તો કે ભાઈ એને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો ક્યારે મળેલો છે તો એ વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો છે એ વર્ષ 2003 માં એને શું મળેલો છે વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલો છે ચાલો ભીમબેટકા બનાવવામાં આવેલા ચિત્રોનો સમયગાળો છે ઉત્તર પાષાણકાળ એટલે કે જેવો પાષાણકાળ પૂરો થવામાં આવે છે ને એ સમયગાળા દરમિયાન બનાવવામાં આવી છે મધ્ય પાષાણકાળ અથવા તો તામ્ર પાષાણ કારણો ગણાય છે અહીંથી આપણને 500 જેટલા ચિત્રો મળ્યા છે કેટલા 500 જેટલા ચિત્રો મળ્યા છે કેવા ચિત્રો મળ્યા છે ભાઈ તો કે એવું કહી શકીએ કે સિંહ છે હાથી છે કુતરા છે જેવા ભારતીય પરિવેશના પશુઓના ચિત્રો આપણને જોવા મળ્યા છે ગુફાચિત્રો છે એના માટે જાણીતી છે અને એને વર્ષ 2003 માં શું આપેલો છે તો કે વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવેલો છે ત્યાર પછી આવે છે અજંતા ની ગુફાઓ મોસ્ટ મોસ્ટ મોસ્ટ આઈએમપી છે આમાંથી સવાલ તમને પૂછાહે શેમાંથી આમાંથી તમને સવાલ પૂછાહે આ યાદ રાખજો પૂછાય પૂછાય ને પૂછાય કીધું એટલે ફાઇનલ જ હોય આનાથી બહાર ન જાય ન જાય ને ન જાય ચાલો તો વાત કરીએ કે ભાઈ સ્થળ તો કે ક્યાં આવેલી છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની અંદર આ ગુફા ક્યાં આવેલી છે જો ત્રણ ગુફાઓ છે એક સાથે જ આપણે યાદ રાખશું અજંત અજંતા ત્યાર પછી કઈ આવશે ઇલોરા અને બીજી કઈ આવશે એલિફંટા અજંતા ઇલોરા અને એલિફંટા આ ત્રણેય ગુફાઓ ક્યાં આવેલી છે મહારાષ્ટ્રની અંદર આવેલી છે ત્રણેય ગુફાનું મહત્વ અલગ અલગ છે ત્રણેયમાં ઓછી વધુ ગુફાઓ આવેલી છે ચાલો વાત કરીએ સૌથી પહેલા તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની અંદર અજંતાની ગુફાઓ આવેલી છે સહ્યાગ્રી પર્વતમાળાને કોતરીને બનાવવામાં આવી છે હમણાં તમને સવાલ પૂછાણો હતો ભાઈ કે ભાઈ આ કઈ પર્વતમાળાને કોતરીને બનાવવામાં આવી છે તો સહ્યાગ્રી પર્વતમાળાને કોતરીને શું બનાવવામાં આવી છે ભાઈ તો કે અજંતાની ગુફાઓ બનાવવામાં આવી છે કઈ નદીના કિનારે તો વાઘોરા નદીના કિનારે આ મોસ્ટ આઈએમપી છે હમણાં એસટીઆઈ માં આનો સવાલ પૂછાણો હતો શેમાં પૂછાણો હતો એસટીઆઈ માં આનો સવાલ પૂછાણો હતો નિર્માણ કાર્યના સમયગાળાની વાત કરીએ તો મૌર્યકાળમાં એ શરૂઆત થયેલી આ ગુફાઓ બનાવવાની લગભગ ચોથી પાંચમી સદી દરમિયાન એનું કાર્ય કાર્ય કેવું થયેલું પૂર્ણ થયેલું એટલે કે મૌર્યકાળથી આ ગુફાઓ બનાવવાની શરૂઆત થઈ હતી અને ચોથી પાંચમી સદીમાં એનું નિર્માણ કાર્ય શું થયું હતું ભાઈ પૂરું થયું હતું ચાલો ત્યાર પછી કુલ 29 ગુફાઓ છે આ મોસ્ટ આઈએમપી છે કુલ કેટલી ગુફાઓ છે ને એ તમારે યાદ રાખવાનું છે કયા આકારની છે તો કે ઘોડાના નાળ આકારની ટોટલ કેટલી કેટલી ગુફાઓ છે 29 જેમાંથી 25 ગુફાઓ છે એ મહાયાન સાથે જોડાયેલી છે મતલબ કે ભાઈ બૌદ્ધ ધર્મનું નામ તમે સાંભળ્યું હશે કોનું તો કે બૌદ્ધ ધર્મનું નામ તમે સાંભળ્યું હશે અને એના બે ભાગ પાડીએ આપણે એક છે કયો હીનયાન અને એક કયો છે મહાયાન તો એમાં મહાયાન સાથે કેટલી ગુફા જોડાયેલી છે પછી મહા એટલે શું થાય મોટું તો મોટો આંકડો તમારે કેમાં રાખવાનો મહાયાનમાં હિન એટલે શું થાય નાનું નાનો આંકડો એટલે ચાર તમારે શેમાં યાદ રાખવાનું હિનયાનમાં સમજ પડી હા કે ના હા કે ના ખબર પડી હિન એટલે શું થાય નાનું થાય એટલે ચાર અને મહા એટલે શું થાય મોટું થાય તો 25 ગુફાઓ કોની છે મહાયાનની છે ચાલો અજંતાની ગુફાઓના બે પ્રકાર પડે છે એક ચૈત્ય અને શું છે વિહાર જો પહેલા બે પ્રકાર હીનયાન અને મહાયાન પ્રમાણે પાડ્યા આ હીનયાનમાં 25 મહાયાનમાં 25 ને હીનિયાનમાં ચાર અને બીજા બે પ્રકાર પડે છે એક છે ચૈત્ય અને એક શું છે વિહાર પ્રકારની ગુફા 9 10 19 25 અને 29 નંબરની ગુફાઓ એ કેવી છે ચૈત્ય છે અને જ્યારે બાકીની બધી છે એ કેવી છે વિહારો છે આ સિવાય તો કે જો ત્રણેય રૂપોની વાત કરીએ તો ત્રણ રૂપોમાં એને ડિવાઇડ કરવામાં આવે છે અમુક સ્થાપત્ય કલા માટે જાણીતી છે શેના માટે સ્થાપત્ય કલા માટે જાણીતી છે અમુક મૂર્તિકલા માટે અને અમુક અમુક ચિત્રકલા માટે એટલે ત્રણ રીતે અલગ અલગ રીતે ડિવાઇડ કરી શકીએ પહેલી કઈ રીતના કરવાની હીનયાન અને મહાયન બીજી તો કે ચૈત્ય અને વિહાર અને ત્રીજી અમુક વાસ્તુકળાની છે અમુક મૂર્તિકળાની માટે જાણીતી છે અને અમુક શેના માટે જાણીતી છે ચિત્રકલા માટે જાણીતી છે ચાલો દરેક ગુફાની વિશેષતા શું છે એની ચર્ચા કરીએ સૌથી પહેલા તો 450 લાઈકની અંદર માત્ર બે લાઈક ઘટે છે તો પહેલા તો બે લાઈક પૂરી કરો અને પછી આપણે આગળ વધીએ ચાલો અને જો તમે હજુ તમારા સ્ટેટસની અંદર લિંકને ચડાવી નથી તો ચડાવી દેજો કારણ કે તમારા તરફથી જેટલો અમને સાથ સહકાર મળશે એટલું જ તમારા માટે કંઈક નું કંઈક નવીન લાવતા રહેશું અમે એક નક્કી કર્યું છે અમે આખી ટીમે કે જેટલા પણ લોકો આપણી સાથે જોડાયને એને મે મહિનો આવે ને ત્યાં સુધીમાં જેટલી પણ એક્ઝામ આવે એપીએસઆઈ કોન્સ્ટેબલ સીસી કે જીપીએસસી આમાં મોટાભાગની એક્ઝામમાં સફળતા મળે ને એવું કંઈક કામ કરવાનું છે એટલે હવે તમારે સફળતા મેળવી કે નહીં એ તમારા હાથમાં છે ચાલો અ બીજી પહેલી બીજી નવમી દસમી અને 16મી અને 17 મી ગુફામાં તમને શું જોવા મળશે ભીતચિત્રો જોવા મળશે ગુફા નંબર 16 ની અંદર સૌથી વધારે તમને અલંકૃત થયેલી જોવા મળશે ગુફા નંબર નવ અને 10 સૌથી જૂની છે તો જુઓ પહેલી બીજી નવમી દસમી અને 16મી ને 17 મી ભીતચિત્રો આધારિત ગુફા છે 16મી ગુફા સૌથી વધારે અલંકૃત છે અને જે નવમી અને દસમી ગુફા છે સૌથી જૂની ગુફા છે સવાલ આવો પૂછાય કે ભાઈ અજંતામાં અજંતાની ગુફાઓમાં સૌથી જૂની ગુફા કઈ છે સૌથી જૂની ગુફા કઈ તો કઈ આવશે નવ અને 10 નંબરની ગુફા છે સૌથી જૂની ગુફા છે ત્યાર પછી ગુફા નંબર 26 નું નિર્માણ અંત્ય થયું મતલબ એનો એવો થયો કે છેલ્લે કઈ ગુફાનું નિર્માણ થયું તો છેલ્લે સૌથી છેલ્લે કઈ ગુફા 26 નંબરની ગુફા છે એનું નિર્માણ થયેલું છે ગુફા નંબર 19 માં સૌથી મોટો શું આવેલો છે સ્તૂપ આવેલો છે 1983 માં આ જે અજંતાની ગુફાઓ છે એને શું મળેલો છે વર્લ્ડ હેરીટેજ સાઈટનો શું મળેલો છે દરજ્જો મળેલો છે ત્યાર પછી ઇસવીસન 1819 માં એક અંગ્રેજ અધિકારી હતા જોન સ્મિથ અને એ એમણે આ ગુફાને શોધી કાઢી હતી આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ અજંતાની ગુફાની શોધ કોણે કરેલી તો ઈસવીસન 1819 માં અંગ્રેજ અધિકારી હતા જોન સ્મિથ અને એમણે આ ગુફાની શું કરેલી શોધ કરેલી આ સિવાય બીજી વાત કરીએ ભાઈ તો કે ભાઈ આ ગુફાઓ છે એ એની ચિત્રકલા માટે એની સ્થાપત્ય કલા માટે અને એની મૂર્તિકલાના માટે જાણીતી છે અને એટલા માટે વર્ષ 1983 ની અંદર એને શું મળેલો છે વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલો છે આ સિવાય વાત કરીએ કે વર્ષ 1843 માં જેમ ફર્ગ્યુસન દ્વારા આ ગુફાનું કોતરકામ ચિંત્રાંકન અને શિલ્પકલાનું વિવરણ કરતો અહેવાલ ઇંગ્લેન્ડની રોયલ સોસાયટી રોયલ એશિયાટિક સોસાયટીમાં મોકલાયો હતો કે આ ગુફાની અંદર શું આવેલું છે અને એ સિવાય તો કે એમાં કેવું કેવું વિવરણ થયેલું છે એનો એક અહેવાલ તૈયાર કર્યો હતો કોણે તો કે જેમ્સ ફર્ગ્યુસન છે એમણે અને એમણે ક્યાં મોકલી આપ્યો તો ભાઈ ઇંગ્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટી તો ત્યાં કોઈને જો અજંતાની ગુફા વિશે જાણવું હોય તો ત્યાંથી એમને માહિતી મળી જાય ચાલો હવે પહેલા આપણે કઈ જોઈ હતી અજંતાની ગુફા જોઈ હતી અજંતાની ગુફાની અંદર શું આપણે ચર્ચા કરી કે ભાઈ કુલ કેટલી 29 ગુફાઓ છે એમાં 25 કોની છે મહાયાનની છે અને ચાર કોની છે હિનયાનની છે હવે ઇલોરાની ગુફાની વાત કરીએ તો ઇલોરાની ગુફા છે એ પણ મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે કુલ કેટલી ગુફાઓ છે 34 ગુફાઓ છે કેટલી છે 34 જો અજંતાની કહે તો કેટલી આવશે 29 આવશે અ ઇલોરાની કહે તો કેટલી આવશે 34 ગુફાઓ આવશે બૌદ્ધ ધર્મને લગતી 12 ગુફાઓ છે હિન્દુ ધર્મને લગતી કેટલી 17 ગુફાઓ છે અને જૈન ધર્મને લગતી ટોટલ કેટલી છે પાંચ ગુફાઓ ટોટલ 34 ગુફાઓ છે સમજ પડી બંનેની સરખામણી કરવાની છે કે ભાઈ અજંતામાં કેટલી છે છે તો કે ટોટલ 29 છે એના બે ભાગ પડે છે હિનયાન ચાર અને મહાયાન 25 ત્યાર પછી ઇલોરાની ગુફા ટોટલ કેટલી છે 34 છે જેમાં બૌદ્ધ ધર્મને લગતી 12 છે 17 છે કોને તો કે ભાઈ હિન્દુ ધર્મને લગતી છે અને બાકીની જે ગુફાઓ છે પાંચ એ કોને જૈન ધર્મને લગતી છે ચાલો તો વન ટુ 12 વન ટુ 12 કોને છે ભાઈ કોને લગતી છે ભાઈ વન ટુ 12 કોને લગતી છે ભાઈ બૌદ્ધ ધર્મને લગતી પછી 13 થી ક્યાં સુધી તો કે 29 સુધી એ કોને લગતી છે ભાઈ તો કે હિન્દુ ધર્મને લગતી અને 29 થી 34 કોને લગતી છે જૈન ધર્મને લગતી ગુફાઓ આવેલી છે ચાલો તો કે જુઓ બૌદ્ધ ગુફાઓ એક થી 12 નંબર પહેલા બૌદ્ધ આવશે પછી હિન્દુ ધર્મની કેટલી આવશે 13 થી 29 નંબર જૈન ધર્મને લગતી 30 થી 34 ટોટલ અહીંયા 12 અહીંયા 17 અને અહીંયા પાંચ ટોટલ કેટલી 34 ગુફાઓ રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એટલે મોસ્ટ આઈએમપી સવાલ તમને પૂછાય કે ભાઈ ઇલોરાની ગુફામાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ કોના શાસનકાળ દરમિયાન થયેલું તો કે રાષ્ટ્રકૂટ રાજાઓના શાસનકાળ દરમિયાન હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયેલું આ સિવાય 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે શું આવેલું છે કૈલાશ મંદિર આવેલું છે સવાલ પૂછાય કે ઇલોરાની કઈ ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે તો કે 16 નંબરની ગુફાની અંદર કૈલાશ મંદિર આવેલું છે ત્યાર પછી એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે તો કે કૈલાશ મંદિર છે એ શેમાંથી બનાવવામાં આવ્યું છે એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવ્યું છે કૈલાશ મંદિર વિશ્વનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું મંદિર છે તો તમને ખબર છે કે આ રાષ્ટ્રકૂટ રાજા હતા અને એમના રાણી છે એમને શું પકડી તો કે જીદ પકડી ચાલો આપણે ટેકનિકલ ટીમની બે જ મિનિટમાં બોલાવીએ છીએ ચાલો તો ફરી એક વખત માહિતી આપી દઉં છું કે ભાઈ વિશ્વનું સૌથી મોટું એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું કોઈ મંદિર હોય તો એ કયું મંદિર છે ભાઈ તો એ મંદિર આપણે કહી દઈએ કયું આવશે ભાઈ તો કે એ આવશે કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટ રાજાના રાણી હતા રાણીએ જીદ પકડી હા કૃષ્ણદેવ પ્રથમ કહી શકીએ તો કે એને જીદ પકડી કે જ્યાં સુધી મંદિરનું શિખર હું નહીં જોવું અને ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું રાજા મૂંઝાણા કે રાણી ગયા રેડી હવે શું કરવું એટલે હવે જો કાંઈ પ્રયત્ન ન કરે તો પછી રાણીને એમ થાય કે રાજાને મારી જરૂર નથી જો કે રાજા એવું જીતતા હોય કે નવા રાણી આવે પણ સમાજને તો દેખાડવું પડે એટલે પછી મંત્રીઓને બોલાવ્યા કોને બોલાવ્યા મંત્રીઓને બોલાવ્યા કે રાણીએ જીદ પકડી છે કે જ્યાં સુધી મંદિરનું શિખર નહીં જોવે ત્યાં સુધી એ અન્નજળનો ત્યાગ નહીં ત્યાગ કરે છે અન્નજળ નહીં લે પછી મહામંથન થયું બધી ચર્ચાઓ કરી અંતે પછી એમાં એક વિચાર આવ્યો કે રાણીની તો શું જોવું છે શિખર જોવું છે આપણે એક કામ કરીએ કોઈક ખાટો ખેલાડી હશે તો એણે એક ઉપાય બતાવ્યો કે રાણીને શું જોવું છે શિખર જોવું છે તો કે એક કામ કરો તો કે આપણે છે ને એક પથ્થરને કોતરીને મંદિર બનાવીએ અને એટલે સૌથી પહેલા શું બને શિખર બને અને પછી મંદિર બને એટલે પછી રાણી બિચારા બચી જાય રાજાને બહુ દુઃખ થયું મનમાં પણ હવે એનો ઉપાય આવ્યો છે એટલે કર્યા છે સિવાય સુટકો નહોતો સમજ પડી એટલે પછી રાજાએ છે સૌથી પહેલા ભારતમાં ઊલટું બાંધકામ થયેલું મંદિર હોય ને તો પણ કયું કહી શકાય ભાઈ તો કે એ કૈલાશ મંદિર કહી શકાય કે સૌથી પહેલા એની ટોચ બને શિખર બને છે અને પછી મંદિરનું નિર્માણ થાય છે સમજ પડી એટલે કે એક જ પથ્થરને કોતરીને બનાવેલું એવું કહેવાય કે વિશ્વનું સૌથી મોટું મંદિર હોય તો એ કયું છે ભાઈ ઇલોરાની ગુફામાં આવેલું કૈલાશ મંદિર છે સમજ પડી ચાલો બૌદ્ધ ગુફાઓ મુખ્ય રૂપે રાષ્ટ્રકૂટ વંશ દ્વારા તથા જૈન ગુફાઓ યાદવ વંશ દ્વારા નિર્માણ કરવામાં આવેલી છે ચાલો ત્યાર પછી હવે ઇલોરાની ગુફાઓની અંદર આવેલી દસમાં નંબરની ગુફા છે વિશ્વકર્માને સમર્થિત છે કે વિશ્વકર્મા એટલે સ્થાપત્ય કલાના દેવતા તરીકે ઓળખાય છે જે એકમાત્ર કેવી છે ચૈત્ય ગુફા છે 34 ગુફાઓમાંથી એક જ ગુફા કેવી છે ચૈત્ય છે એ કઈ છે ભાઈ તો કે 10 નંબરની ગુફા છે ગુફા નંબર 14 માં રાવણની ખીણની કથાનક છે રાવણના ખીણની શું છે ભાઈ કથાનક સાથે જોડાયેલી છે ગુફા નંબર 15 ની અંદર દશાવતાર છે ભગવાન વિષ્ણુ છે અને એના 10 અવતારો 10 અવતાર છે એનો ઉલ્લેખ જોવા મળશે ગુફા નંબર 16 માં ભગવાન શિવને સમર્પિત કૈલાશ મંદિર છે જે રાષ્ટ્રકૂત રાજા કૃષ્ણદેવ પ્રથમના કૃષ્ણ પ્રથમના સમયમાં એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવ્યું હતું ગુફા નંબર 21 ની અંદર રામેશ્વર લેન તરીકે ઓળખાય છે ગુફા નંબર 29 છે એ ઘુમર લેન તરીકે ઓળખાય છે ત્યાર પછી ગુફા નંબર 32 છે ઇન્દ્રસભાની ગુફા તરીકે ઓળખાય છે ગુફા નંબર 33 માં જગન્નાથ સભા તરીકે ઓળખાય છે રૂપિયા 20 ની રૂપિયા 20 ની ચલણી નોટ છે જો હવે ફરીથી 10 20 50 પછી 100 અને પછી 200 પછી પછી 500 અને 2000 બધી નોટો આવી ગઈ ચાલો હવે આ છેલ્લી વખત છેલ્લી વખત તમારે જવાબ આપી દેવાનો છે કે સૌથી પહેલા રૂપિયા 10 ની નોટમાં શું આવશે કોણાકનું સૂર્ય મંદિર જો તમારે યાદ રાખવું હોય ને તો આ છેલ્લો મોકો છે હવે ત્યાર પછી રૂપિયા 20 માં શું આવશે ઇલોરાની ગુફા આવશે શું આવશે ઇલોરાની ગુફા આવશે રૂપિયા 50 ની અંદર હંપી સ્મારક આવશે શું આવશે હંપી સ્મારક આવશે હંપી સ્મારક આવશે હંપી સ્મારક આવશે રૂપિયા 100 માં રાણકી વાવ આવશે શું આવશે રાણકી વાવ આવશે રૂપિયા 200 માં શું આવશે સાચીનો સ્તૂપ આવશે સાચીનો સ્તૂપ આવશે રૂપિયા 500 માં લાલ કિલ્લો આવશે અને છેલ્લે શું આવશે મંગળયાન આવશે શું આવશે મંગળયાન આવશે ચાલો બધી નોટો આવી ગઈ રેડી આ બધી નવી નોટો છે રેડી જૂની ફાટેલી તૂટેલી નોટો નથી સમજ પડી ગઈ ચાલો આ છેલ્લો મોકો હતો તમારી પાસે આ યાદ રાખી લેજો હજુ કહું છું એક્ઝામમાં પૂછાય અને જે લખું ને એ પૂછાય પૂછાય ને પૂછાય આ તમારે લખી લેવાનું આ મોસ્ટ આઈએમપી લખી દઉં છું સમજ પડી 1983 ની અંદર યુનેસ્કો દ્વારા એ ઇલોરાની ગુફાને શું મળેલું છે વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળેલો છે આટલું ડિટેલ ની અંદર તમે કોઈપણ પેઇડ કોર્સ લીધેલો હશે ને તોય નહીં મળ્યું હોય આટલું તમને આપીએ છીએ શું કામ તો કે અમારી ઈચ્છા એવી છે કે ભાઈ પરીક્ષામાં તમે પાસ થાઓ બંને વચ્ચેનો તફાવત છે કે અજંતાની ગુફાઓ બૌદ્ધ ધર્મને સંબંધિત છે હિન્દુ ધર્મની ગુફાઓ બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત છે અજંતાની ગુફાઓ પહાડીના સીધા ઢાળ પર આવેલી છે અને આ તીવ્ર ઢાળ પર છે ત્યાર પછી વાત કરીએ તો કે વધુમાં વધુ બે માળની છે કઈ અજંતાની ગુફા ગુફાઓ અને ત્રણ માળ સુધીની ગુફાઓ ક્યાં છે ઇલોરામાં છે ત્યાર પછી અજંતાના પ્રાંગણ જોવા મળતા નથી ઇલોરામાં પ્રાંગણ જોવા મળે છે સમજ પડી તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ થઈ ગયો હવે આવે છે એલિફંટાની ચાલો અજંતાની ગુફાની અંદર આપણે વાત કરી હતી શું વાત કરી હતી કુલ કેટલી ગુફાઓ છે ભાઈ અજંતામાં કુલ કેટલી ગુફાઓ છે તો કે ભાઈ 29 ગુફાઓ છે ઇલોરાની અંદર કેટલી ગુફાઓ છે તો તો કે ઇલોરાની અંદર કેટલી ગુફાઓ છે ભાઈ તો કે 34 ગુફાઓ છે હવે આવે છે કઈ એલિફંટાની ગુફાઓ કઈ છે એલિફંટાની ગુફાઓ છે તો એલિફંટાની ગુફાઓ ટોટલ કેટલી છે ભાઈ ચાલો ફટાફટ કોમેન્ટ કરદો ભાઈ ચાલો આમાં મહાયાન સાથે 25 મહાયાન ચાર છે એ હીનયાન સાથે આમાં 34 માં વન ટુ 12 કોના સાથે બૌદ્ધ ધર્મ સાથે પછી 13 ટુ 20 કોની સાથે હિન્દુ ધર્મ સાથે અને ત્યાર પછી બાકીની 30 થી 34 કોની સાથે તો કે જૈન ધર્મ સાથે અને આ ટોટલ કેટલી ગુફાઓ છે સાત ગુફાઓ છે કેટલી છે ભાઈ એલિફંટાની ટોટલ કેટલી સાત ગુફાઓ છે જો આ ત્રણેય ગુફાઓ છે એ તમારે ફરજિયાત યાદ રાખવી પડશે કારણ કે આમાંથી સવાલો પૂછાય છે આ વાત થઈ શેની તો કે એલિફંટાની ગુફાઓની ચાલો હજી વાત કરી લઈએ કે આની શોધ પોર્ટુગીઝો દ્વારા કરવામાં આવી છે કોક પોર્ટુગીઝ છે ક્યાંક રખડતો હશે આને ધારાપુરી સ્થાનિક લોકો ધારાપુરી કહે છે તો આ પોર્ટુગીઝ ક્યાંક રખડતો રખડતો પહોંચ્યો છે અને એને હાથીના મુખ જેવી શું જોઈ ગુફા જોઈ તો એને પછી કીધું ઓ માય ગોડ એલિફંટા શું કીધું ઓ માય ગોડ એલિફંટા અને પછી એનું નામ શું પડી ગયું એલિફંટાની ગુફાઓ રેડી મુંબઈની અંદર અરબ સાગરના કિનારે આવેલી છે આ બે ગુફાઓ છે એ ક્યાં આવેલી છે મહારાષ્ટ્રની અંદર જ આવેલી છે પણ ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલી છે આ મહારાષ્ટ્રમાં જ આવેલી છે પણ ક્યાં આવેલી છે મુંબઈ નજીક આવેલી છે ક્યાં આવેલી છે મુંબઈ નજીક આવેલી છે સમજ પડી ત્યાર પછી એલિફંટા નામ હાથી આકારના હોવાના કારણે પડ્યું મેં તમને કીધું ને હાથી આકારની ગુફા જોઈ એટલે શું કીધું ઓ માય ગોડ એલિફંટા એટલે પછી નામ પડી ગયું એલિફંટાની ગુફા આ મૂળ નામ એનું છે શ્રીપુરી સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો આને શું કહે છે ભાઈ ધારાપુરી તરીકે ઓળખે કયા નામથી ધારાપુરી તરીકે એટલે ધારાપુરી થઈ એવું નથી ધારાપુરી નામ છે અને એ મૂળ નામ એનું શ્રીપુરી છે નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં થયેલું છે કોના સમયમાં થયેલું છે રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં એનું નિર્માણ થયેલું છે સાત ગુફાઓ છે એમાંથી પહોંચ કેવી છે હિન્દુ ધર્મની અને બૌદ્ધ ધર્મની કેટલી છે બે તો ફરીથી અજંતાની વાત આવે આવે તો કેટલી છે તો કે 29 છે જેમાં બધી કેવી છે બૌદ્ધ ધર્મની છે 25 મહાયાનની છે અને ચાર કેવી છે ચાર કેવી છે હીનયાન કે કયા ધર્મને લગતી છે બધી બૌદ્ધ ધર્મને લગતી છે પછી ઈલોરાની વાત આવે તો ઇલોરામાં 73 ટોટલ 34 જેમાં વન ટુ 12 કોને છે બૌદ્ધ ધર્મને લગતી છે અ 30 13 ટુ કેટલી 29 આ હિન્દુ ધર્મને લગતી છે ટોટલ 17 છે ટોટલ 12 છે અને બાકીની 32 34 આ ટોટલ જૈન ધર્મને લગતી ટોટલ પાંચ ગુફા છે હવે વાત આવે કઈ તો કે એલિફંટાની કેટલી આવે એલિફંટાની એલિફંટાની ટોટલ કેટલી ગુફાઓ છે ભાઈ તો કે ટોટલ સાત ગુફાઓ છે એમાંથી પહોંચ છે એ કોની છે ભાઈ તો કે હિન્દુ ધર્મની છે પહોંચ કોની છે હિન્દુ ધર્મને લગતી છે અને બાકીની બે કોને છે બૌદ્ધ ધર્મને લગતી છે એટલે જૈન ધર્મને લગતી એક જ ગુફા આવશે કઈ તો કે ઇલોરાની ગુફા આવશે સમજ પડી ભાઈ ચાલો ડન છે ભાઈ ગુફા નંબર એકમાં પથ્થરમાંથી કોતરેલ ભગવાન શિવની ત્રિમૂર્તિનું શિલ્પ છે તો ત્રિમૂર્તિનું શિલ્પ છે ગુફા નંબર એકમાં છે ડાબો ચહેરો રૌદ્ર સ્વરૂપ ધરાવે છે જમણો ચહેરો યુવા રૂપમાં છે મધ્યનો ચહેરો છે શાંત અને ધ્યાન મગ્ન અવસ્થામાં છે એટલે ત્રિમૂર્તિ અવસ્થા દર્શાવે છે અને એમાં જે પહેલો ડાબો ચહેરો છે એ કેવું છે રૌદ્ર રૂપ છે એટલે ભગવાન શિવ પછી જમણો ચહેરો છે વિષ્ણુ કદાચ હશે એટલે યુવા સ્વરૂપ છે અને શાંત અવસ્થામાં ધ્યાન અવસ્થામાં મધ્યનો ચહેરો એટલે કદાચ બ્રહ્મા હોઈ શકે જે હિન્દુ ધર્મના ત્રણ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને મળતા આવે છે 1987 માં આ ગુફાને યુનેસ્કો દ્વારા શેનો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં શું મળેલું છે સ્થાન મળેલું છે તો ભારતની બધી ગુફાઓ મોસ્ટ આઈએમપી જેટલી હતી ને એ બધી મોસ્ટ આઈએમપી ગુફાઓ છે એ મેં તમને કરાવી દીધી ચાલો હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો ભારતની ગુફાઓમાં હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો સ્પીડથી ભાઈ ચાલો ભારતની ગુફાઓમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો ચાલો ફટાફટ ભાઈ કોઈ પ્રશ્ન હોય તો બોલો છે કોઈ પ્રશ્ન સરસ ચાલો ભાઈ સરસ લ્યો ભાઈ થેન્ક્યુ થેન્ક્યુ થેન્ક્યુ બધાનો ખુબ ખુબ આભાર હજુ ચાલુ છે હો ભાઈ બંધ નથી થયું થેન્ક્યુ રાઇડર ચાલો હજુ ઘણું બધું બાકી છે છે હજુ આપણી ગુજરાતની ગુફાઓ બાકી છે ચાલો હજુ ચાલુ છે હો ભાઈ પૂરું નથી થયું ચાલો હવે ગુજરાતની ગુફાઓ આવે છે શું આવે છે ગુજરાતની ગુફાઓ આવે છે ચાલો ગુજરાતની ગુફાઓ આવે એટલે પછી કંઈક તો અલગ કરવું પડે નહીં ગુજરાતની ગુફાઓ એટલે કંઈક તો અલગ કરવું જ પડે આપણું ગુજરાત ગુજરાત છે રેડી ગુજરાત જેવું કોઈ થઈ શકે નહીં ચાલો ગમે એટલી ગમે એની ગુફા હારી હોય પણ આપણા ગુજરાત જેવી નહીં સમજ પડી ચાલો ચાલો ભાઈ અમુક વાતો ધીમે ધીમે સમજાય ચાલો ગુફા સ્થાપત્યની વાત કરીએ એમાં હવે ગુજરાતમાં આવીએ છીએ ક્યાં આવીએ છીએ ગુજરાતમાં આવીએ છીએ ચાલો પેન જરાક સેટ કરી લઉં તમને કઈ સારી દેખાય છે એ મને જરાક કહેજો ચાલો કઈ દેખાહે આ દેખાહે આમાંથી કઈ દેખાય મને કહેજો આ દેખાહે આ દેખાહે કે કઈ જો કે બધી જેવી દેખાય આપણને તો એકાદી મળવી જોઈએ ચાલો કે આ દેખાહે ચાલો કઈ દેખાહે ચાલો હવે આ તમને બે ત્રણ ઓપ્શન આપ્યા છે રેડી આ બે ત્રણ ઓપ્શન મળે એ બહુ સારું કહેવાય ચાલો રેડ વાળા ઘણા બધા છે યેલો વાળા યેલો તો નહીં દેખે મારા ખ્યાલથી આપણી કાળી જેવી મજાની ચાલો ચાલો કાળી કરી દીધી ચાલો ઘડીક પહેલા ગ્રીનથી ટ્રાય મારીએ પછી ભારતવર્ષમાં ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે એટલે ભારતની ની અંદર જે ગુફાઓ છે એ ગુફાઓ શું કહેવાય છે ભાઈ મનુષ્યએ બનાવેલ સૌંદર્ય ધામો ગણાય છે ઔરંગાબાદ ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર પછી મુંબઈ પાસે આવેલી એલિફંટાની ગુફાઓ ઓડીસાના ભુવનેશ્વર ની પશ્ચિમે ઉદયગીરીની ગુફાઓ ખંડગીરીની ગુફાઓ મધ્યપ્રદેશની બાદ ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય પ્રસિદ્ધ છે ગુજરાતમાં ખંભાલીડા ગોંડલ ક્યાં આવેલું રાજકોટ ત્યાર પછી ઢાંક ક્યાં આવેલું છે રાજકોટ જૂનાગઢ ખાતે ત્રણ ગુફા સમૂહ આવેલો છે તળાજા ક્યાં આવેલું છે ભાવનગર તો ભાવનગર ખાતે છાણા ખાત વગેરે ગુફાઓ મળી આવેલી છે તો આ ભારત ગુજરાતની અંદર ગુફાઓ ક્યાં આવેલી છે એની વાત થઈ સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢની ગુફાઓની શેની વાત કરીએ જૂનાગઢની ગુફાઓની એ પહેલા થોડી વાત કરીએ તો કે ભાઈ અહીંયા આપણી ગુફાઓની વાત કરીએ છીએ તો કે અશોકના ગુફા લેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બરબર પહાડીની ત્રણ ગુફાઓની દિવાલો ઉપર કોતરાયેલા છે તેમાંથી સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યોની વિગતો મળે છે આસામની દાર્જીલિંગની ગુફા બિહારની સુદામા અને સીતાની ગુફાઓ પ્રખ્યાત છે સમજ પડી ભાઈ ચાલો હવે આગળ જઈએ તો ગુજરાતની અંદર જૂનાગઢની ગુફાઓ ચાલો કોને કોને જૂનાગઢની ગુફાઓ જોઈ છે ચાલો કોમેન્ટ કરો ભાઈ ચાલો જૂનાગઢની ગુફાઓ કોણે કોણે જોઈ છે અને કોણે કોણે નથી જોઈ ચાલો ફટાફટ જવાબ આપો જૂનાગઢની અંદર ત્રણ ગુફાનો સમૂહ આવેલો છે કેટલી ગુફાનો ત્રણ ગુફાનો સમૂહ આવેલો છે એક છે બાવા પ્યારેની ગુફા એક છે ઉપરકોટની ગુફા અને એક છે ખાખરા કોડિયાની ગુફા ત્રણ ગુફાઓનો શું આવેલો છે સમૂહ આવેલો છે હા તમે તો નથી જોયું એટલે જૂનાગઢ ક્યારેક જોઈ લેજો જોવા જેવું છે જૂનાગઢ જો ન જવું હોય જૂનાગઢના પ્રવાસે જ જવું હોય જૂનાગઢના પ્રવાસે જ જવું હોય જૂનાગઢ ફરવા જ જવું હોય તો સરકારી નોકરીની તૈયારી કરી લેજો જૂનાગઢમાં રહેવું રહેવા જવું હોય જૂનાગઢની અંદર રહેવા જવું હોય આ ગુફાની અંદર રહેવા જવું હોય તો તૈયારી છોડી દેજો સમજ પડી હા આ બે શબ્દોમાં ઘણું બધું સમજવા જેવું છે ચાલો બાવા પ્યારેની ગુફાઓ સમૂહ છે ઉપરકોટની ગુફાઓ છે અને ખાખરા કોડિયાની ગુફાઓ છે આ બધી ક્યાં આવેલી છે તો કે ગુજરાતની અંદર આવેલી છે જૂનાગઢમાં આવેલી છે ચાલો પહેલા વાત કરીએ બાવા પ્યારેની ગુફાઓ કઈ બાવા પ્યારેની ગુફાઓ આ ગુફા બાવા પ્યારેના મઢ પાસે આવેલી છે ચમની આવેલી છે જૂનાગઢની અંદર આવેલી છે અને બાવા પ્યારેના મઠમાં આવેલી છે મઠ પાસે આવેલી છે આ સિવાય આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે છે કેવી છે ત્રણ હારમાં છે અને પરસ્પર કાટખૂણે શું છે ભાઈ તો કે જોડાયેલી છે પરસ્પર કાટખૂણે જોડતી છે પહેલી હારમાં ચાર બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં પાંચ કેટલી પહેલી હારમાં કેટલી છે ચાર છે બીજી હારમાં સાત છે અને ત્રીજી હારમાં પાંચ છે ટોટલ કેટલી છે તો કે ટોટલ 16 ગુફાઓ છે ટોટલ કેટલી કેટલી છે 16 ગુફાઓ છે સમજ પડી ભાઈ એટલે ફરીથી પહેલી હાર છે પહેલી હાર ની અંદર કેટલી છે તો કે પહેલી હારમાં ચાર છે બીજી હાર ની અંદર કેટલી છે તો કે બીજી હારમાં સાત છે અને છેલ્લે ત્રીજી હાર છે ત્રીજી હારમાં કેટલી છે તો કે પાંચ છે સાત ને પાંચ 12 12 ને ચાર 16 ટોટલ કેટલી છે 16 ગુફાઓ આવેલી છે બાવા પ્યારે એની ટોટલ કેટલી છે 16 ગુફાઓ છે યાદ રાખજો ઈસવીસનના આરંભની સદીમાં એટલે કે પ્રથમ સદી આસપાસ આ કંડારાયેલી હોવાનું કહેવાય છે મતલબ કે ઈસવીસનની પ્રથમ સદીની અંદર આ ગુફાઓ બનેલી છે ત્યાર પછી વાત કરીએ ઉપરકોટની ગુફાઓ શેની વાત કરીએ ઉપરકોટની ગુફાઓ અ બે મંજલા છે કેટલી બે મંજલા ઉપરકોટની ગુફાઓ છે આવેલી જૂનાગઢમાં જ છે ક્યાં આવેલી છે જૂનાગઢમાં જ આવેલી છે અને એવું કહેવાય છે કે બે માળ છે ઉપર નીચે જવા માટે સોપાન છે સોપાનનો મતલબ શું થાય સીડી થાય સીડી થાય સીડી છે ત્યાર પછી ઉપરકોટની ગુફા ઈસવીસનની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાદ સુધીમાં કંડારેલી છે મતલબ કે ઈસવીસનની બીજી સદીમાં બનવાની શરૂઆત થઈ અને અ ચોથી સદીની અંદર શું થયું ભાઈ પૂર્ણ થયું ત્યાર પછી વાત કરીએ કે જૂનાગઢ ગુફાઓ તો કે ખાખરા કોડિયાની ગુફાઓ કુંડની ઉપરની ગુફાઓ તરીકે પણ ઓળખાય છે કયા નામથી ઓળખાય છે તો કે ખાખરા કોડિયાની ગુફાઓ અથવા તો કુંડની ઉપરની ગુફાઓ તરીકે ઓળખાય ક્યાં આવેલી છે જુનાગઢમાં આવેલી છે આ ગુફાઓ મંજલા વાળી હશે એમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય ફાઇનલ ન કહી શકાય જેમ અહીંયા આપણે કીધું ને કે ઉપરકોટની ગુફાઓ બે માળની છે એવું આપણે અહીંયા ફાઇનલ ન કહી શકીએ કારણ કે કેવી છે ભગ્ન અવસ્થામાં છે કેવા અવસ્થામાં છે ભગ્ન અવસ્થામાં છે એનો એનો મતલબ એવો થયો કે નાશપ્રાય અવસ્થામાં છે એટલા માટે અંદાજો લગાવી શકીએ કે ભાઈ કેટલા માળની હશે ભાઈ તો કે ભાઈ એક કરતાં વધારે માળી હશે અને એના અવશેષો આપણને પ્રાપ્ત થયેલા છે 20 સ્તંભ આવેલા છે આ ગુફામાં કેટલા 20 સ્તંભ આવેલા છે એટલે સવાલ પૂછાય કે ખાખરા કોડિયાની ગુફાઓમાં કેટલા સ્તંભ આવેલા છે તો કે 20 સ્તંભ આવેલા છે ઈસવીસનની ત્રીજી સદી સદીની અંદર કંડારાયેલી છે ઈસવીસનની ત્રીજી સદીની અંદર બનેલી છે તો જૂનાગઢની અંદર ત્રણ ગુફા સમૂહો કયા ત્રણ ગુફા સમૂહો તો એક બાવા પ્યારેની ગુફાઓ છે એક ઉપરકોટની ગુફા અને એક ખાખરા કોડિયાની ગુફાઓ આ ત્રણ ગુફા સમૂહ જૂનાગઢની અંદર આવેલ છે ચાલો તો આ ત્રણ જૂનાગઢની આપણે વાત કરી દીધી હવે વાત કરવાની છે ભાઈ તો કે ખંભાલીડાની ગુફા રાજકોટથી 70 km દૂર ગોંડલ આવેલું છે શું આવેલું છે ગોંડાલ હા ગોંડલની વાત આવી એટલે થોડી વાત કરીએ ચાલો ગોંડલ છે અને એ ગોંડલ એટલે ત્યાં ભગવતસિંહજી મહારાજ થઈ ગયા કોણ થઈ ગયા ભગવતસિંહજી થઈ ગયા ભગવતસિંહજી થઈ ગયા અને એમણે એક ગ્રંથ લખેલો છે ભગવત ગૌમંડળ ભગવત ગોમંડળ કરીને ગ્રંથ લખેલો છે ભગવત ગૌમંડળ કરીને ગ્રંથ લખેલો છે ભાષાકોષ છે શું છે શબ્દકોશ કહેવાય ભાષાકોષ કરતાં શબ્દકોષ છે શું છે ભાઈ શબ્દકોષ છે અ એવું કહેવાય કે આધુનિક આધુનિક ગોંડલના પ્રણેતા તરીકે ઓળખાય પ્રણેતા તરીકે ઓળખાય છે અને પ્રજાપ્રિય પ્રજાપ્રિય શું હતા રાજવી હતા પ્રજાપ્રિય શું હતા રાજવી હતા ગોંડલના મરચા જાણીતા છે શું જાણીતા છે ગોંડલના મરચા જાણીતા છે ચાલો બીજું ગોંડલ નું શું જાણીતું છે ચાલો ગોંડલના શું જાણીતા છે મરચા જાણીતા છે ચાલો હા ચાલો ત્યાર પછી જો વાત કરીએ તો કે રાજકોટ થી 70 કિલોમીટર દૂર આવેલી છે ગુફાઓ 1957 માં શોધાયેલી ક્યારે શોધાયેલી ભાઈ 1900 ને સોરી 1959 માં એની શોધ થયેલી કુલ ત્રણ ગુફાઓ આવેલી છે ગુફાઓમાં સ્તૂપયુક્ત ચૈત્ય ગૃહો છે પ્રવેશમાર્ગો ઉભય બાજુએ વૃક્ષની આશ્રયે ઉભેલા બોધિસત્વની વૃક્ષ શું છે ભાઈ તો કે પ્રતિમાઓ છે અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ બીજી સદીની અંદર બનેલી છે તો તમને સવાલ પૂછાય કે ખંભાલીડાની ગુફાઓ ક્યાં આવેલી છે તો રાજકોટથી 60 km 70 km દૂર ગોંડલમાં આવેલી છે છે અને 1959 માં એની શોધ થયેલી છે અને ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે હા કાલે કે પરમ દિવસે આપણે જાગૃતિ એ પાક્ષિક નો લેકચર ગોઠવી દેવું તળાજા તળાજા ચમનું આવેલું છે ભાઈ ભાવનગરમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાવનગરમાં આવેલું છે અને એ ભાવનગરનું તળાજા એ તળાજા છે એ નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે કોનું નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે શું છે ભાઈ જન્મસ્થળ છે અને એ તળાજામાં તળાજાના ડુંગર આવેલા છે શેત્રુંજી નદી છે ત્યાંથી પસાર થાય છે અને એ શેત્રુજી નદીના મુખ પાસે શું આવેલું છે તળાજાની ગુફાઓ આવેલી છે તાલધગીરી તીર્થ ધામ તરીકે પણ કોને ઓળખવામાં આવે છે તળાજાને ઓળખવામાં આવે છે પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે સમજ પડી ભાઈ જો ખંભાલીડામાં ખંભાલીડામાં કેટલી ખંભાલીડાની અંદર કેટલી ગુફા હતી ત્રણ ગુફા હતી કેટલી હતી ત્રણ ગુફા હતી અહીંયા કેટલી છે ભાઈ તો કે તળાજામાં તો કે 30 ગુફાઓ આવેલી છે કેટલી આવેલી છે 30 ગુફાઓ આવેલી છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે શું આવેલો છે વિશાળ દરવાજો આવેલો છે એભલ મંડપ જેને સભાખંડ તરીકે આપણે ઓળખી શકીએ અને ચૈત્ય ગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનો છે તો આવો સવાલ પૂછાય ગયો અગાઉની એક્ઝામમાં કે એભલ મંડપ તરીકે મંડપ તરીકે ઓળખાતી ગુફાઓ ઓળખાતી ગુફાઓ ક્યાં આવેલ છે ક્યાં આવેલ છે હવે જિલ્લો પૂછે તો ભાવનગર લખવાનું અને સ્થળ પૂછે તો શું લખવાનું તળાજા આવી સવાલ પૂછાય ગયો છે ત્યાર પછી તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીની છે એટલે કે આ બૌદ્ધ ધર્મ સાથે જો જોડાયેલી ગુફાઓ છે કયા ધર્મ સાથે જોડાયેલી છે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ગુફાઓ છે અને ઈસવીસનની ત્રીજી સદીમાં બનેલી છે છાણા છાણા વાંક્યાની ગુફાઓ તરીકે ઓળખાય કયા નામથી ઓળખાય છાણા વાંક્યાની ગુફાઓ તરીકે ઓળખાય છે ચમની આવેલી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલી છે અને ત્યાં ઉના તાલુકો છે અને ઉના તાલુકાનું વાંકિયા ગામ છે કયું ગામ છે વાંકીયા ગામ છે અને વાંકીયા ગામમાંથી એવું કહેવાય કે રૂપેણ નદી ઉપર રૂપેણ નદી પસાર થાય છે અને ત્યાં શું આવેલા છે છાણાના ડુંગરો આવેલા છે શું આવેલા છે છાણાના ડુંગરો આવેલા છે અને ત્યાં 62 જેટલી ગુફાઓ આવેલી છે કેટલી 62 જેટલી હમણાં તળાજા જોયું તો તળાજામાં કેટલી હતી 30 ગુફા હતી એના આગળ ખંભાલીડા જોયું શું જોયું ભાઈ ખંભાલીડા જોયું તો ખંભાલીડાની અંદર કેટલી હતી ભાઈ તો કે ત્રણ ગુફા હતી અને અહીંયા કેટલી છે તો કે 62 ગુફાઓ છે મધપુડાની જેમ 62 ગુફા આવેલી છે તમને પૂછાય કે ગુજરાતમાં સૌથી વધુ સૌથી વધુ ગુફાઓ ક્યાં આવેલ છે તો ક્યાં આવેલ છે છાણા ખાતે છાણા વાંકિયા ખાતે સૌથી વધારે શું આવેલી છે ગુફાઓ આવેલી છે સમજ પડી આવો સવાલ ભી પૂછાય શકે ત્યાર પછી આગળ જઈએ અ ઢાંક ગુફાઓ કેની વાત કરીએ ઢાંકની ગુફાઓની વાત કરીએ તો પહેલા એક આપણે જોઈ હતી ખંભાલીડાની ગુફાઓ કઈ જોઈ હતી ખંભાલીડાની ગુફાઓ જે પણ ક્યાં 70 કિલોમીટર દૂર ગોંડલ ખાતે ક્યાં આવેલી રાજકોટમાં આવેલી હવે આ ઢાંકની ગુફાઓ છે એ પણ ક્યાં તો કે ભાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલી છે ઢાંક ગામમાં પહેલી કઈ હતી છાણાવાક્યાની ગુફા તો કે ગીર સોમનાથ જિલ્લામાં હતી અને આ ગુફાઓ છે એ ઢાંકની ગુફાઓ તરીકે ઓળખાય રાજકોટથી ઉપલેટા તાલુકો રાજકોટનો ઉપલેટા તાલુકો અને ત્યાં ઢાંક ગામની અંદર આવેલી છે કઈ સદીમાં તો કે ચોથી સદીની પૂર્વાધની અંદર એટલે કે ચોથી સદીની શરૂઆતમાં આ ગુફાઓ બનેલી છે ઢાંકની ગુફાઓ ઝૂંઝરીજનની ગુફાઓ આ ઝૂંઝરીજનની ગુફાઓ છે એ ઢાંકથી પશ્ચિમે એટલે આવેલી છે ક્યાં તો કે રાજકોટમાં ક્યાં આવેલી છે રાજકોટમાં અને ઢાંકથી પશ્ચિમે સાતે કિલોમીટર દૂર સિદ્ધસર છે અને એની પાસે ઝૂંઝરીઝ જરની ખીણ આવેલી છે અને ત્યાં શું આવેલી છે બૌદ્ધ ગુફા આવેલી છે જેને ઝૂંઝરીઝ જરની ગુફા તરીકે આપણે ઓળખીએ છીએ ઈસવીસનની પહેલી અને બીજી સદીમાં આ ગુફાની કોતરણી થઈ હોય એવું માની શકાય છે ચાલો ત્યાર પછી આવે છે કચ્છની ખાખરા કોડિયાની ગુફાઓ આ કચ્છની અંદર આવેલી છે કચ્છનો લખપત તાલુકો અને ત્યાં જુના પાટગઢ ના પહાડોમાં આ ગુફાઓ આવેલી છે ટોટલ બે ગુફાઓ છે અને 1967 માં આ ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી હતી આ મોસ્ટ આઈએમપી છે પૂછાય શકે કે ખાખરા કોડિયાની ગુફાઓ કોણે શોધેલી તો કેકા શાસ્ત્રીએ કાશીરામ કેશવરામ શાસ્ત્રી એવું કંઈક ફૂલ ફોર્મ છે આમનું કે એમના દ્વારા શોધ કરવામાં આવેલી કડિયા ડુંગરની ગુફાઓ આ મોસ્ટ આઈએમપી આમાંથી સવાલ પૂછાશે આમાંથી સવાલ તમને પૂછાય કડિયા ડુંગરની ગુફાઓ છે ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે ક્યાં આવેલી છે ભરૂચ ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે ઝગડિયા તાલુકામાં ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલી છે કડિયાની કેટલી ત્રણ ગુફાઓ છે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાઈ શકાય એવી બે નમૂન ગુફાઓ ક્યાં આવેલી છે ભાઈ તો કે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલી છે ખાખરા ડુંગરની ગુફાઓ સોરી કડિયા ડુંગરની ગુફાઓ એક જ પથ્થરને કંડારેલા 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે એક જ પથ્થરને કંડારીને બનાવેલો 11 ફૂટ ઊંચો શું છે ભાઈ સિંહ સ્તંભ છે આ સ્તંભના શિરોભાગે બે શરીર વાળી અને એક મુખ વાળી સિંહાકૃતિ આવેલી છે બે શરીર વાળી અને એક મુખ વાળી શું આવેલી છે ભાઈ તો કે એક સિંહાકૃતિ આવેલી છે મોસ્ટ આઈએમપી તમને સવાલ પૂછાય કે એક શરીર બે શરીર વાળી અને એક મુખ વાળી સિંહાકૃતિ છે એ કયા કઈ કઈ ગુફામાં આવેલી છે તો કઈ આવશે કડિયા ડુંગરની ગુફામાં આવેલી છે આ કડિયા ડુંગરની ગુફાઓ છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલી છે સમજ પડી ત્યાર પછી હવે અહીંયા સ્થાપત્ય કલા પૂરી થાય છે આપણા જે સિલેબસ હતો અને એમાં જે સ્થાપત્ય કલા હતી અને એ સ્થાપત્ય કલા આપણે અહીંયા પૂરી થાય છે જેની અંદર સૌથી પહેલા આપણે મંદિર સ્થાપત્ય કલા જોઈ શું જોઈ મંદિર સ્થાપત્ય કલા એમાં મંદિર સ્થાપત્ય કલાની ત્રણ શૈલીઓ જોઈ એક નાગર શૈલી જોઈ જોઈ શું જોઈ નાગર શૈલી જોઈ એક આપણે શું જોઈ તો કે દ્રવિડ શૈલી જોઈ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી જોઈ અને એક આપણે કઈ વેસર શૈલી જોઈ આ ત્રણ શૈલીઓ આપણે જોઈ ઓકે અને પછી એના મંદિરો જોયા એના પછી આપણે શું જોયું તો કે સ્તૂપ સ્થાપત્ય જોઈએ સ્તૂપ સ્થાપત્ય કલા જોઈ સ્તૂપ સ્થાપત્ય કલા જોઈ ત્યાર પછી આપણે શું જોયું ભાઈ સ્તૂપ સ્થાપત્ય સ્થાપત્ય કલા પછી આપણે શું જોયું તો કે સ્તૂપ સ્થાપત્ય કલા પછી આપણે મસ્જિદ સ્થાપત્ય કલા જોયું શું જોયું મસ્જિદ સ્થાપત્ય કલા જોયું એના પછી શું જોયું ભાઈ ગુજરાતની સ્થાપત્ય કલા જોઈ ગુજરાતની સ્થાપત્ય કલા જોઈ એના પછી આપણે શું જોયું ભાઈ તો કે એના પછી આપણે ગુફા સ્થાપત્ય જોયું ગુફામાં પહેલા ભારતની ગુફાઓ જોઈ અને પછી ગુજરાતની ગુફાઓ જોઈ એટલે અહીંયા સ્થાપત્ય કલા આપણી શું થાય પૂરી થાય આ શિલાલેખો સ્તંભ લેખો જોયા શિલાલેખોની ચર્ચા કરી ત્યાર પછી સ્તંભ લેખોની ચર્ચા કરી ઓકે એટલે અહીંયા આપણી શું સ્થાપત્ય કલા પૂરી થાય છે આમાં આપણે સાથે ગણવું હોય ને તો તીર્થ સ્થળોની પણ ચર્ચા કરી તીર્થ સ્થળોની પણ ચર્ચા કરી પર્યટન સ્થળોની પણ ચર્ચા કરી સમજ પડી તો આટલા આપણા ટોપિક અહિયાં પૂરા થયા હવે જે આપણે વાત કરવાની છે તમારા સિલેબસની અંદર બે જગ્યાએ મેળાઓ આપેલા છે એક તો ભારતના મેળાઓ આપેલા છે અને એક તો તમને આદિવાસી મેળા આપેલા છે પણ આપણી એનસીઆરટી એનસીઈઆરટી અને બીજું જીસીઆરટી આધારિત આપણે જઈએ છીએ તો એનસીઆરટી જીસીઆરટી ની અંદર જે કંઈ પણ મેળા આપેલા છે એને પણ આપણે શું કરવાની છે ડિટેલમાં ભણવાની છે ચાલો ડન આપણા પાઠ્યપુસ્તકમાં જે ગુફાઓ આપેલી છે ને એની ચર્ચા કરી છે આ જાંબુવતની ગુફાઓ પણ કહી શકાય જે આપણા ગુજરાતમાં આવેલી છે ચાલો તો આ બધી ની વાત આપણે કરી ચાલો હવે આપણે ક્યાં જવાનું છે મેળા તરફ ચાલો તો ચર્ચા કરીએ મેળાઓની સૌથી પહેલા ગુજરાતના મેળાઓ ભણતા પહેલા બેઝિક માહિતી મેળવીએ ચાલો મેળા શબ્દ મેળો મેળાનો અર્થ શું થાય એ પહેલા મને કોઈ કહે ભાઈ ચાલો મેળાનો અર્થ શું થાય આઈ થિંક ભરૂચની અંદર આવેલી છે ચાલો મેળાનો અર્થ શું થાય એ મને કો ભાઈ ચાલો ફટાફટ કો ભાઈ મેળાનો અર્થ શું થાય પોરબંદર આવશે ભાઈ અયાંશભાઈ સાચી વાત છે તમારી પોરબંદર આવશે જાંબુવંતની ગુફાઓ પોરબંદર આવશે જાંબુવંતની ગુફાઓ પોરબંદર આવશે જયરાજસિંહ ભાઈ પોરબંદર આવશે ભરૂચ નહીં આવશે ચાલો સરસ સમૂહમાં હળવું મળવું થાય શું થાય ભાઈ સમૂહમાં હળવું મળવું એને શું કહેવાય ભાઈ તો કે મેળો કહેવાય છે મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે કયો ભાઈ સંસ્કૃત ભાષાનો શબ્દ છે મેલક અને એ મેલક ઉપરથી મેળા શબ્દ આવેલો છે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ 1600 જેટલા મેળા ભરાય અંદાજે વાત છે અંદાજે અંદાજે કેટલા 1600 જેટલા મેળા ભરાય છે અને એમાં ગુજરાતમાં સૌથી વધુ મેળા સૌથી વધુ મેળા ક્યારે ભરાય છે શ્રાવણ મહિનામાં ભરાય છે કયા મહિનામાં શ્રાવણ મહિનામાં કેટલા 500 જેટલા મેળા કેટલા 500 જેટલા મેળા ભરાય છે સૌથી વધુ સૌથી વધુ જિલ્લો પૂછે તમને તો ક્યાં આવશે સુરત જિલ્લાની અંદર કેટલા 159 સુરત જિલ્લામાં સૌથી વધુ મેળા ભરાય છે 159 સૌથી ઓછા સૌથી ઓછા ક્યાં ભરાય છે જિલ્લો પૂછે તો કયો આવશે ડાંગ જિલ્લામાં કયા જિલ્લામાં ડાંગ જિલ્લામાં કેટલા તો કે 7 કેટલા ભરાય છે સૌથી ઓછા ડાંગમાં ભરાય છે સૌથી વધુ સૌથી વધુ જો ધર્મની વાત આવે તો કયો આવશે હિન્દુ ધર્મ આવશે 1293 જેટલા પણ એનો આંકડો નહીં પૂછાય તમને ત્યાર પછી પૂછે તમને કે સૌથી ઓછા સૌથી ઓછા તમને પૂછે ધર્મમાં તો કયો આવશે પારસી પારસીઓનો આંકડો પૂછાય છે કે એક જ મેળો ભરાય પારસીઓનો એક જ મેળો ભરાય છે ચાલો આ સિવાય વાત કરીએ ભાઈ તો કે ભાઈ અ ધર્મ પ્રમાણે આવી ગયો જિલ્લા પ્રમાણે આવી ગયો ચાલો હવે આ સિવાય જો બીજી વાત કરું મિત્રો તો અમુક મેળાઓ કેવા હોય છે છે ધાર્મિક મેળા હોય કેવા હોય ધાર્મિક મેળા હોય જેમ કે ભવનાથનો મેળો તો આને ધાર્મિક મેળો કહેવાય અમુક મેળા હોય ને એ લોક મેળા હોય કેવા હોય લોક મેળા જેમ કે તરણેતરનો મેળો કેવો તરણેતરનો મેળો અમુક મેળા હોય પશુ મેળા હોય કેવા હોય પશુ મેળા જેમ કે કાત્યોકનો મેળો કાત્યોકનો મેળો તો એને પશુ મેળો કહેવાય અને અમુક મેળા જે છે એ કેવા હોય ભાઈ તો કે અમુક મેળા છે એ કેવા હોય ધંધાદારી મેળા હોય કેવા હોય ધંધાદારી મેળા હોય જેમ કે હોઠાનો મેળા છે પશુ મેળો કહેવાય પણ એ ધંધાદારી મેળો પણ કહેવાય જેમ કે કાર મેળા જે કાર મેળા ભરાય છે તો એને શું કહેવાય ધંધાદારી મેળા કહેવાય સમજ પડી ક્લિયર અહિયાં સુધી જો આમાં મેળાની તમામ બેઝિક માહિતી આવી ગઈ હવે સાહેબ મેળા શું કામ ભરાતા હવે મેળા શું કામ ભરાતા ચાલો મને કહો ભાઈ ચાલો ફટાફટ જવાબ આપો કે મેળા શું કામ ભરાતા ભરાતા મેળા શું કામ ભરાતા કોઈ મને કહે ચાલો ફટાફટ કોમેન્ટ કરો વસ્તુ માટે કાકા મેં તો નથી સાંભળ્યું ક્યારેય કે વસ્તુ માટે મેળા ખાલી વેપાર માટે ખાલી નહોતા ભરાતા ભાઈ ચાલો મેળા ભરાવવા માટેના ઘણા બધા કારણો હોય કયા કારણો હોઈ શકે ચાલો કોઈ મને કહે કોઈનું ગોઠવાઈ જાય માટે ચાલો ખરીદી માટે જો મેળાઓ છે ને કોઈ એક હેતુથી નહોતા ભરાતા ઘણા બધા એના કારણો હતા શેના માટે ઘણા બધા એના કારણો હતા ઉત્સવ માટે ચાલો બનેવી બજાર હા એ એની બને બજારની વાત કરશું ચાલો ડન છે ચાલો તમે બધાએ તમારી બધી વાતો રજૂ કરી દીધી ચાલો મેળાઓ છે એની પાછળનું કારણ હતું કે ભાઈ ત્યારે પહેલા તો મોબાઈલ નહોતા શું નહોતા મોબાઈલ નહોતા ત્યારે વોટ્સઅપ નહોતા ત્યારે ઇન્સ્ટા નહોતું ત્યારે facebook નહોતું રેડી તો ભાઈ મનોરંજન માટે કોઈ સુવિધા હતી નહીં મનોરંજન માટે કોઈ ટેલિવિઝન નહોતા અને બધા લોકો કેવું કામ કરતા હતા ભાઈ ભારે કામ કરતા હતા મનોરંજનના સાધનો ઓછા હતા કોઈ મનોરંજનના કોઈ સાધનો હતા નહીં આવા મનોરંજનના કોઈ સાધનો ન હોવાના કારણે એ લોકો મનોરંજન માટે શેનું આયોજન કરતા ભાઈ તો કે મેળાનું આયોજન કરતાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા હતા શેની સાથે જોડાયેલા હતા ખેતી સાથે જોડાયેલા હતા અને એટલા માટે તમે જોયું કે ભાઈ સૌથી વધુ મેળા શ્રાવણ મહિનામાં ભરાય કારણ ખબર છે તમને ભાઈ આના માટે એક સરસ મજાની આ મેળાનું મહત્વ સમજાવતી એક સ્ટોરી છે આ પન્નાલાલ પટેલે લખેલી છે પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યકાર છે અને એમના દ્વારા એક કૃતિ લખવામાં આવેલી છે મળેલા જીવ કાનજી અને જીવી ની કથા છે કોની કથા છે કાનજી અને જીવી ની કથા છે સાંભળ્યું ક્યારે મળેલા જીવ મળેલા જીવ વિશે ક્યારેય સાંભળ્યું છે તમે હા કે ના મળેલા જીવ ઉપર વાત સાંભળી છે ક્યારેય ચાલો કયો મેળો હતો એ કાનજીને જીવીની સ્ટોરીમાં એક મેળો આવે છે કયો મેળો હતો કોઈ મને કે કલેશ્વરીનો મેળો હતો કયો હતો ભાઈ કલેશ્વરીનો મેળો એક નાનકડું એવું ગામ એક હા કલેશ્વરીનો મેળો મહીસાગર જિલ્લામાં એક નાનકડું એવું ગામ અને એ ગામમાંથી એવું કહેવાય છે કે ઘણા બધા લોકો છે એ ક્યાં જાય છે ભાઈ તો કે મેળામાં જાય છે મેળામાં એક યુગલ ભેગું થાય છે એકનું નામ કાનજી અને એકનું નામ જીવી મેળે બંને ભેગા થાય છે અને મેળે મેળે મેળે કાનજી અને જીવીનું મન મળી જાય છે શું મળી જાય છે મેળે મેળે મેળે કાનજી અને જીવીનું મન મળે છે પણ વાત એવી છે કે કાનજી અને જીવી છે એ બંને અલગ કાસ્ટમાંથી આવતા હતા એટલે કોઈ દિવસ એક થવાના નહોતા કારણ કે એ સમયે કાસ્ટિઝમ હતું એટલે મેળે મેળે જે મન મળે છે અને સમય ધીમે ધીમે વીતે છે ફરી પાછા પોતાના ગામમાં આવે છે અને આવી ગામ આ આવી વાત છે એ ગામને ફેલાતા વાર ન લાગે સારી વાત હોય ને સમજ પડી સારી વાત હોય ને તો એ વાત ગામમાં પહોંચાડતા બહુ વાર લાગે પણ આવી કંઈક વાત હોય ને તો એ ગામમાં પહોંચાડવામાં વાર ન લાગે એટલે ગામ આખાને ખબર પડે છે આ વાતની કાનજી અને જીવીના પ્રેમની વાત અને આખા ગામમાં એ જ્યારે વાત ફેલાય છે અને ત્યારે એ કાનજીના અને જીવીના ઘર સુધી એ વાત પહોંચે છે આથી એવું કહેવાય છે કે જીવીના લગ્ન છે એના પિતા એના સમાજના એના જ ગામની અંદર એક યુવક સાથે કરાવી દેવી હવે તમને ખબર છે કે ગામમાં તમારી આવી કંઈક વાતો ફેલાય અને પછી તમારા લગ્ન તમારા જ ગામમાં થાય તો તમારો સંસાર બરાબર ચાલવાનો નથી સમજ પડી એટલે હવે એવું કહેવાય છે કે બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થાય છે જીવી ના ખાસ તો લગ્ન થઈ જાય છે જીવીના લગ્ન થાય છે અને એ વાત કાનજીથી સહન નથી થતી આ કેતનભાઈએ કેમ દિલના બે ટુકડા મૂક્યા એમ કાનજીના દિલના અનેક ટુકડાઓ થઈ જાય છે કાનજીને ખૂબ દુઃખ થાય છે કાનજી હવે જીવી વગર રહી નથી શકે એમ અને આથી કાનજી છે હવે એના લગ્ન થઈ જાય માનો કે તમે જ કોક ની સાથે તમારા મનમેળ હોય અને એના બીજી જગ્યાએ લગ્ન થઈ જાય તો પછી તમે શું કરો કંઈ ન કરો કરો તમે જીગાના ગીતો વગાડો શું વગાડો જીગાના ગીતો વગાડો તમે એટલે પછી કાનજી છે પોતાનું ગામ છોડીને શહેર જતો રહે છે ક્યાં જતો રહે છે ભાઈ પોતાનું ગામ છોડીને શહેર જતો રહે છે અને અંતે એવું કહેવાય છે એ શહેર જતો રહીને આ વાતની જાણ જ્યારે જીવીને થાય છે ને અને ત્યારે જીવી મેન્ટલ થઈ જાય છે છે શું થઈ જાય છે જીવી મેન્ટલ થઈ જાય છે જીવીને એનો પતિ તરછોડી મૂકે છે શું કરે છે ભાઈ જીવીને એનો પતિ તરછોડી મૂકે છે અને પછી એવું કહેવાય છે કે ભાઈ થોડોક સમય વીતે છે કાનજી પાછો આવે છે અને વાત જાણે છે કે જીવી છે એ મેન્ટલ થઈ ગઈ છે અને અંતે એવું કહેવાય છે એ મેન્ટલ જીવી સાથે કાનજી લગ્ન કરે છે અને આ અદભુત સ્ટોરી છે પન્નાલાલ પટેલે મળેલા જીવ કરીને એક પોતાની બુકમાં લખેલી છે આ વાતની શરૂઆત છે એ મેળે થાય છે ક્યાં થાય છે મેળે થાય છે આવું કંઈક મહત્વ હતું શેનું મેળાનું અને એ મેળાઓ છે એ ગુજરાતની અંદર આવા અલગ અલગ મેળાઓ અલગ અલગ મહત્વ માટે ભરાય છે વાત કરવાની છે મેળાની તો આવા અદભુત મેળાઓ છે કે જેની સાથે અદભુત અદભુત સ્ટોરીઓ જોડાયેલી છે જેની ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ ચાલો આગળ જઈએ તો આવા બધા મેળાઓ છે પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે મોઢેરાનો મેળો મોઢેરા ક્યાં આવેલું છે ભાઈ આ કયો મેળો છે મોઢેરાનો મેળો મોઢેરા આવેલું છે મહેસાણામાં ક્યાં ભરાય છે મહેસાણા ખાતે ક્યારે ભરાય છે શ્રાવણ વધ અમાસના દિવસે ભરાય છે ક્યારે શ્રાવણ પણ વધ અમાસના દિવસે આ મેળો ભરાય છે આનું એટલું બધું કાંઈ મહત્વ નથી પણ એવું કહેવાય છે કે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે અને એની નજીકની અંદર આ મેળો ભરાય છે બહુચરાજી નો મેળો આ મેળા વિશે વાત કરીએ ને તો ભાઈ બહુચરાજીના મેળા વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે આ મેળા વિશે તમે એવું નહીં કહેતા કે સાહેબ અહીંયા અમારા સમાજની ગાદી આવેલી છે બહુચરાજી ખાતે અહીંયા કોની ગાદી આવેલી છે કિન્નરોની ગાદી આવેલી છે બહુચરાજી નો મેળો ક્યારે ભરાય છે સાહેબ તો કે આ મેળો છે એ ચૈત્રી પૂનમના દિવસે ભરાય ક્યારે ભરાય ચૈત્રી પૂનમના દિવસે ભરાય છે ક્યાં ભરાય છે તો કે બહુચરાજી ખાતે ક્યાં ભરાય છે બહુચરાજી બહુચરાજી ક્યાં આવેલું છે તો કે મહેસાણા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે મહેસાણા ખાતે આવેલું છે ગુજરાતની ત્રણ શક્તિપીઠ છે ગુજરાતની ત્રણ શક્તિપીઠ છે અને એ ત્રણ શક્તિપીઠ શક્તિપીઠ છે અને માનું એક સ્થળ એટલે કયું આવશે તો કે બહુચરાજી આવશે અને ત્યાં ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે હા અહીંયા એવું કહેવાય છે કે આ પંથકને ચુવાળ પંથક કહેવાય છે અને આને ચુવાળ પંથક પંથકનો મેળો પણ કહેવાય છે અને અહીંયા ચુવાળ પંથક ની અંદર એક વ્યક્તિની કર્મભૂમિ હતી અને એ કોણ તો કે વલ્લભ મેવાડો વલ્લભ મેવાડો છે અને એ વલ્લભ મેવાડો કે જેની શું છે ભાઈ કર્મભૂમિ છે કે વલ્લભ મેવાડો છે એ ગરબા માટે જાણીતો છે શેના માટે જાણીતો છે ગરબા માટે જાણીતો છે કહેવાય ને કે કળીકાળનો ગરબો છે માં આનંદનો ગરબો છે કે પછી તમે શું કહી શકો કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી રેડી પછી ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રેડી તો આવા બધા જે ગરબાઓ છે કે જે ગરબાના પિતા તરીકે ઓળખાતા ગરબાના પિતા તરીકે ઓળખાતા એવું કહેવાય છે કોણ તો કે વલ્લભ મેવાડા એ લખેલા છે અને એ વલ્લભ મેવાડાની શું હતી કર્મભૂમિ હતી આજે પણ તમે બહુચરાજી જાઓ તો એવું કહેવાય છે કે સાંજની અને સવારની જ્યારે આરતી થાય છે અને આરતી પછી એવું કહેવાય છે કે વલ્લભ ધોળાની શું બોલાવવામાં આવે છે જય બોલાવવામાં આવે છે અહીંયા એવું કહેવાય છે કે ઘણી બધી આમ કહેવાય ને કે ભાઈ આસ્થાઓ ઘણી બધી માન્યતાઓ રહેલી છે વિજયસિંહ રજપૂત છે એ એવું કહેવાય છે કે કુંવરીમાં રૂપાંતરિત થયા હતા એવી ઘણી બધી વાતો છે એની સાથે જોડાયેલો મેળો છે એવું કહેવાય છે કે અહીંયા બધા લોકો છે પગપાળા આ મેળામાં ભાગ લેવા માટે આવે છે સમજ પડી અને આ મેળા સમયે એવું કહેવાય છે કે માં બહુચરાજી ને શું આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર તરીકે ઓળખવામાં આવે છે આપવામાં આવે છે આના સિવાય ઘણી બધી બીજી બાબતો છે જેની આગળ આપણે ચર્ચા કરવાની છે પછી શામળાજીનો મેળો અથવા તો કાળિયા ઠાકોરનો મેળો શામળાજી અરવલ્લી ખાતે ભરાય છે કાર્તક શુદ્ધ અગ્યારસથી પૂનમ દરમિયાન આમ તો સૌથી લાંબો ચાલતો મેળો કહેવાય 21 દિવસ સુધી ચાલતો મેળો હોય તો શામળાજીનો મેળો ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ભાદરવી પૂનમના દિવસે ભરાય છે ક્યારે ભરાય છે ભાદરવી પૂનમના દિવસે ભરાય છે હા જીવંતિકા સાચી વાત છે કે જે લોકોએ આપણા ક્યારેક સાહિત્યના લેકચર જોયા છે ને તો એને જિંદગીભર ક્યારેય નહીં ભુલાય નહીં એમને જે લોકોએ આપણો મેગા લેકચર છે એ જોઈ લીધો હશે ને એમને તો કોઈ દિવસ તકલીફ જ નહીં પડી હોય ભવનાથનો મેળો ગીર સોમનાથ જિલ્લો જુનાગઢમાં ભરાય છે નોમ થી બારસ લખ્યું છે પણ અહીંયા ભૂલ છે આ ચાલો એ સુધારો કરશું આપણે એવું કહેવાય છે કે અગિયારસથી અમાસ દરમિયાન ભરાય છે અગિયારસથી મહાવધ અગિયારસથી અમાસ દરમિયાન ભરાય છે મહાવધ તેરસનો દિવસ મહત્વનો છે મહાશિવરાત્રીનો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવાસુદ્ધ ચોથ પાસમ છઠના દિવસે ભરાય છે આ બધા ડિટેલમાં ભણશો હો ભાઈ આ ખાલી બેઝિક માહિતી આપું છું તમને ને ત્યાર પછી ભડિયાદનો મેળો છે ભડિયાદ અમદાવાદ ખાતે ભરાય છે અ રજબ માસની નવમી દસમી અને 11 મી તારીખે નકળંગનો મેળો કોળિયાક ભાવનગર ખાતે ભરાય છે ભાદરવા વધ અમાસના દિવસે માધવપુરનો મેળો પોરબંદર જિલ્લામાં નોમ થી તેરસ દરમિયાન ભરાય છે હોઠાનો મેળો ધોળકા અમદાવાદ ખાતે કાર્તક શુદ્ધ પૂનમના દિવસે ભરાય છે મીરા દાતાનો મેળો ઉનાવા મહેસાણા ખાતે રજબ માસની 16 થી 22 મી તારીખ દરમિયાન ભરાય છે ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ખાતે ભરાય છે ફાગણસુદ પૂનમના દિવસે ગોળ ગધેડાનો મેળો છે ગરબાડા દાહોદ ખાતે ભરાય છે હોળી પછીના પાંચમાં કે સાતમા દિવસે કાર્તકી પૂનમનો મેળો છે સોમનાથ ગીર સોમનાથ કાર્તકી પૂનમના દિવસે ભરાય છે ભાંગગુરિયાનો મેળો છે કૌવા છોતા ઉદયપુરની અંદર હોળીથી રંગપંચમી દરમિયાન ભરાય છે સમજ પડી ચાલો તો આ ગુજરાતના ના મેળાઓની બેઝિક માહિતી થઈ હજુ આને ડિટેલમાં આપણે ભણવાના છે પહેલા તો લિંકને લાઈક કરો એટલે સીધા 500 લાઈકે પહોંચી જઈએ આપણે રેડી હા ચાલો આ ગુજરાતના મેળાઓની વાત થઈ આ સિવાય ભારતની અંદર પણ અમુક મેળાઓ ભરાય છે કે જેમ કે કાર્તકી પૂર્ણિમાના દિવસે ઊંટની લેવેશ માટે રાજસ્થાનના પુષ્કર ખાતે પુષ્કરનો મેળો ભરાય કયો મેળો ભરાય પુષ્કરનો મેળો કે જ્યાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે કોનું બ્રહ્માજીનું મંદિર આવેલું છે ત્યાર પછી ગુજરાતમાં સિદ્ધપુર ખાતે તમને ખબર છે સિદ્ધપુરનો મેળો અથવા તો પાટણની અંદર કાત્યોકનો મેળો ભરાય કયો મેળો ભરાય કાત્યોકનો મેળો ભરાય ગુજરાતમાં ધોળકામાં હોઠા પાસે ગધેડાની લેવેશ માટે મેળો ભરાય થાનગઢ પાસે તરણેતરનો મેળો જૂનાગઢમાં ભવનાથનો મેળો ડાંગ દરબાર ડાંગ જિલ્લાની અંદર મધ્યપ્રદેશમાં ઉજ્જૈન માં મેળો ભરાય છે મહારાષ્ટ્રના નાસિકમાં અર્ધકુંભ મેળા ભરાય છે ક્યાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અને મહારાષ્ટ્રના નાસિકમાં અર્ધકુંભ મેળા ભરાય છે અને ગોવામાં ગોવા કાર્નિવલનું માટે જાણીતું છે સમજ પડી આની ચર્ચા આગળ કરવાની છે હજુ ત્યાર પછી કુલ્લુમાં દશેરાનો મેળો કુલ્લુ હિમાચલ પ્રદેશ ક્યાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં અને એ હિમાચલ પ્રદેશની અંદર કયો મેળો ભરાય છે તો કે કુલ્લુનો દશેરાનો મેળો ભરાય છે પંજાબમાં શહીદનો મેળો ભરાય છે આ પણ યાદ રાખજો પંજાબના શહીદનો મેળો ભરાય છે ત્યાર પછી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અલ્હાબાદનો કુંભ મેળો ભરાય છે જે હાલમાં મહાકુંભ ચાલુ છે આ સિવાય માઘ મેળાઓ ભરાય છે અને ઉત્તરાખંડમાં કુંભ અને અર્ધકુંભ મેળા પ્રખ્યાત છે ચાલો તો આ ભારતના મેળાઓની ચર્ચા થઈ સમજ પડી તો અહીંયા મોટાભાગના મેળાઓની ચર્ચા આપણે કરી ચાલો હજુ આ બધા મેળાઓ છે એ ડીટેલ માં ભણવાના છે હમણાં જ મેં તમને વાત કરી કે ભાઈ ગુજરાતમાં કુલ કેટલા અંદાજે પૂછે તમને તો અંદાજે અંદાજે કેટલા મેળા ભરાય 1600 જેટલા મેળા ભરાય કેટલા 1600 કુલ 1521 કે પણ આ આંકડો યાદ રાખવાનો નથી એમાં હિન્દુ ધર્મના 1243 છે ઇસ્લામ ધર્મ ઇસ્લામ ધર્મ છે તો ઇસ્લામ ધર્મના ઇસ્લામ ધર્મના કેટલા આવશે ભાઈ તો કે 175 આવશે જૈન ધર્મ ધર્મના કેટલા આવશે તો કે 21 મેળા આવશે ધંધાધારી મેળા 13 આવશે પારસીઓના સૌથી ઓછો એક અને લોક મેળા કેટલા આવશે 14 આવશે સૌથી વધુ શ્રાવણ મહિનામાં ભરાય કેટલા 500 જેટલા મેળા અને સૌથી ઓછા ક્યાં તો કે ડાંગ જિલ્લાની અંદર જિલ્લા મુજબ સૌથી વધુ ક્યાં ભરાય છે સૌથી ઓછા આવશે અહિયાં સૌથી ઓછો આવશે સૌથી ઓછા ક્યાં ભરાય તો કે ડાંગ જિલ્લામાં સાત સૌથી વધુ સુરતની અંદર કેટલા આવશે 159 સમજ પડી ત્યાર પછી ચાલો તો ભાઈ અહીંયા આપણે આજના લેકચરને એન્ડ આપશું શું આપશું આજના લેકચરને અહીંયા આપણે વિરામ આપશું બીજી એક વસ્તુ કહી દઉં કે આપણી 99 રૂપિયા ની જે બેચ છે એનું નામ છે અર્જુન અર્જુન લાઈવ બેચ છે જેની અંદર 230 જેટલા ટોપિક કરવામાં આવશે કેટલા 200 30 જેટલા ટોપિક કરાવવામાં આવશે તમને આ સિવાય બીજી વાત કરું મિત્રો તો કે એની અંદર દરરોજ પાંચ કલાકના લેકચર આવશે પાંચ કલાકના દરરોજ લેકચર આવશે એક કલાકનો એક લેકચર હશે એક કલાકનો એક લેકચર હશે રેડી કાલનું શેડ્યુલ છે એની જો વાત કરું મિત્રો કાલનું શેડ્યુલ છે એની જો વાત કરું મિત્રો તો કાલે ટેન્ટેટીવ આપું છું હજુ ફાઇનલ નથી કેતો તમને કે આ જ રીતના હશે પણ ટેન્ટેટીવ જો તમને આપું તો સૌથી પહેલા ટેન્ટીટીવ આપું છું કે ભાઈ પહેલો લેકચર હિસ્ટ્રીનો હશે બલરામ સરનો બીજો મારો કલ્ચરનો હશે ત્રીજો ગુજરાતીનો હશે શિવાની મેમનો ગુજરાતી ડિસ્ક્રિપ્ટીવ અને ચોથો લેકચર જે હશે સાયન્સ ટેકનો હશે નરેન્દ્ર સરનો અને પાંચમો લેકચર છે મેથ્સ નો પાર્થ સરનો આ રીતનું ટેન્ટેટીવ શેડ્યુલ છે હજુ શેડ્યુલ છે એ તમને લિબર્ટી કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે તો તમારે એ જોતું રહેવાનું છે ટાઈમ કહી દઉં છું ભાઈ કે સવારે કેટલા વાગે નવ વાગ્યાથી લેકચર શરૂ થઈ જશે સવારે નવ વાગ્યાથી લેકચર શરૂ થઈ જશે એ શેડ્યુલ તમને એપ્લિકેશનમાં પણ મળી જશે અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે બીજી એક વસ્તુ કહી દઉં કે લેકચર પૂરું પૂરો થયા પછી તમારી વેલ્યુએબલ કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં રેડી તમે કોઈ સુધારા કહેતા હોય તો એ પણ કરજો હજુ તમારા કોઈ મિત્રોને આ 99 વાળી લાઈવ બેન્ચ લેવાની રહી ગઈ હોય તો આજે રાતે 12:00 વાગ્યા સુધી આજે રાત્રે 12:00 વાગ્યા સુધીમાં જો લેહે 12 વાગ્યા સુધીમાં જો લેશે તો કેટલામાં મળશે 99 રૂપિયામાં મળશે પછી એ મળવી મુશ્કેલ છે એટલે હજુ પણ કોઈને બાકી છે વીડિયોને એટલો શેર કરો કે તમારા બધા મિત્રો કે કોઈ ગરીબ ગામડાનો વ્યક્તિ છે તો એ પણ આનો લાભ લઈ શકે સમજ પડી તો હજુ પણ તમે જો આપણા ઇન્સ્ટા સાથે જોડાણા ના હોય whatsapp ચેનલ સાથે ટેલિગ્રામ ચેનલ સાથે facebook youtube ને ફોલો ન કર્યું હોય તો તમે કરી શકો છો ચાલો આજે લેકચરને અહીંયા સુધી રાખીએ છીએ હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો કહેજો આગળ જ્યારે આપણો લેકચર આવશે ત્યારે ફરી પાછો આપણે જ્યાં અટક્યા છીએ ત્યાંથી આપણી આ લાઈન બાય લાઈન સિરીઝની અંદર શું કરશું ભાઈ તો કે કંટીન્યુ કરશું હા ચાલો હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો ભાઈ જે લોકોને કોર્સ 99 રૂપિયામાં લેવાનો 99 રૂપિયા કોઈ લાંબી કિંમત ના કહેવાય ભાઈ લઈ લેવાય ચાલો હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો લેકચરની પીડીએફ મળી હા કાલે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આ લેકચરની પીડીએફ મળી જશે અર્જુન બેચ ની પણ પીડીએફ તમને મળવાની જ છે માટે કઈ એપમાં ડાઉનલોડ કરવી લિબર્ટી કરિયર એકેડમીની એપ ડાઉનલોડ કરવી પડશે તમારે લિબર્ટી કરિયર એકેડમીની તમારે આ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જ્યાં અર્જુન બેન્ચ લખેલું છે શું કરશો તમે અર્જુન બેન્ચમાં જોઈન થાઓ એટલે તમારે પેમેન્ટ કરવાનું એટલે તમે જોઈન થઈ જાવ અ પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણું જ્યારે શેડ્યુલ હશે ત્યારે લાઈન બાય લાઈન સીરીઝમાં મળશું ચાલો હવે સર ફોર્મ એ ફોર્મ હમણાં તમને અમને માહિતી આપશે તમને ફોન કરીને માહિતી આપશે ફોર્મ વિશે તમે તમને ટેન્શન લ્યો માં રાજભાઈ હવે લેકચર આપણો આવશે છે ત્યારે મળશું 11 તારીખની પીડીએફ નહીં મળી સર 11 તારીખની પીડીએફ નથી આવી તો આજે કહી દઉં મુકાવી દઈશ ચાલો બંધારણનો લેકચર ક્યારે આવશે 17 તારીખ આજે કેટલી છે 12 તારીખ છે ને 13 કે 14 તારીખે તમને બંધારણનો લેકચર ત્યાં મળી જશે હા એ તમને શેડ્યુલ ગોઠવેલું છે શેડ્યુલ તમને આપી જ દેવું ભાઈ કે જેથી કરીને તમારે ટેન્શન જ નહીં પૂછવું જ ના પડે ચાલો શું ક્યાંથી મળશે ભાઈ મહેશભાઈ ભાઈ ચાલો કોઈને પણ કોઈ પ્રોબ્લેમ હોય ને કોઈ ક્વેરી હોય તો કદાચ હેલ્પલાઇન નંબર અહીંયા ક્યાંય હોય તો હું તમને આપી દઉં ચાલો હેલ્પલાઇન નંબર હું તમને આપી દઉં છું આમાં આપણે હેલ્પલાઇન નંબર શરૂઆતની સ્લાઈડ કરવી હોય તો કઈ રીતના થાય ક્યાં પેજ પેજ હમ ચાલો જો અહીંયા જો અહીંયા તમને હેલ્પલાઇન નંબર આવેલો છે કોઈ પણ ક્વેરી હોય ને તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી દેજો જો અહીંયા 81283 81283 81066 આના ઉપર કોલ કરજો એટલે તમને ત્યાંથી હેલ્પ મળી જશે સર સીરીઝ અને અર્જુન બેન્ચ બંનેમાંથી કયું જોવી બંને જોવાનું છે આખો પ્લાન જ એવો બનાવ્યો છે હજુ બે સીરીઝ બીજી આવશે આ પૂરી થાય ને લાઈન બાય લાઈન એટલે હજુ એક બે સીરીઝ આવશે એનાથી તમે પાસ થઈ જશો બસ આટલી અમારી ગેરંટી ચાલો આજે અહિયાં સુધી રાખીએ છીએ ફરી મળશું એક નવા લેક્ચર સાથે થેન્ક્યુ વેરી મચ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ [સંગીત]